ગુરુવાર, 5 જૂન, 2025

નિજૅળા ભીમ એકાદશી ના દિવસે પુરાણ માં કહેલા આ 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do on Ekdashi day | Okhaharan

નિજૅળા ભીમ એકાદશી ના દિવસે પુરાણ માં કહેલા આ 4 નિમ્નલિખિત કાયૅ ના ❌❌ કરવા જોઈએ | Nirjala Ekadashi Do not Do on Ekdashi day | Okhaharan



nirjala-ekadashi-do-not-do-on-ekdashi
nirjala-ekadashi-do-not-do-on-ekdashi

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું નિજૅળા ભીમ એકાદશી ના દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ. 


પુરાણોમાં એવુ માનવામં આવ્યું છે જે કોઈ આ નિર્જલા એકાદશી કે ભીમ એકાદશી નું વ્રત કરે છે તેને 24 એકાદશી ના પુણ્ય બરાબર હોય છે તથા બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ઉપવાસ કરવાથી વિષ્ણું ભગવાનની અસીમ કૃપા રહે છે સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ આવે છે. આ વષૅ જેઠ માસની સુદ પક્ષની નિજૅળા એકાદશી તિથિ છે  માટે કે 7 જુન 2025  દિવસે એકાદશી ઉપવાસ કરવામાં આવશે. હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી ભીમ એકાદશી દિવસે વ્રતમાં કઈ 4 ભૂલો ના કરવી જોઈએ.

નિર્જલા એકાદશી 2025 તારીખ: 

કુરુક્ષેત્રમાં યુદ્ધ સમયે શ્રી કૃષ્ણ ભગવાને ભીમ તથા પાંડવો ને આ નિજૅળા એકાદશીનું વિગતવાર માહાત્મ્ય કહી એકાદશી નો ઉપવાસ કરવાનું જાણવ્યુ હતું.  એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે આ બઘી એકાદશી ના ફળ ભરાબર આ એક નિજૅળા એકાદશી છે. આ દિવસે 4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ.

ચોખા ડુગરી લસણ નું ખાવાનું ટાળો – પુરાણો પ્રમાણે નિર્જલા એકાદશીના દિવસે તમે વ્રત કરો કે ના કરો પરંતુ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખાનું ગ્રહણ કરે છે તેને આવતા જન્મમાં કીડાના સ્વરૂપે જન્મ લેવો પડે છે. 



કોઈ પણ પ્રકાર મીઠું ન ખાવું - એકાદશીના વ્રતના દિવસે મીઠાનું સેવન ન કરવું જોઈએ. જો સ્વસ્થ અનુસાર મીઠાનું સેવન કરવું પડે તો દિવસમાં એક વખત ફરારી કે સિઘવું મીઠું ખાઈ શકાય છે. તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ મીઠું ઉપયોગ ના કરો.


નિર્જલા એકાદશી ના દિવસે ચણા, દાળ, મૂળા, રીંગણ, ડુગરી, લસણ, અને કઠોળનું સેવન ન કરવું જોઈએ. જો તમે નિર્જલા એકાદશીનું તમે વ્રત કરો કે ના કરો પરંતુ આ દિવસે ભોજનમાં પણ આ વસ્તુ ના લો.. 

નિર્જલા એકાદશી ના દિવસે વ્રત કરતી વખતે કોઈના વિશે વિચાર ન કરો, જુઠુ ના બોલો, બ્રહ્મચયૅ નુ પાલન કરો , જમીન પર પથારી કરીને સુવો. કોઈની ચાડી ચુગલી ના કરો. કોઈનું અપમાન ના કરો.

જેઠ માસની સુદ પક્ષની અગિયારસ નિજૅળા ભીમ એકાદશી વ્રત કથા ગુજરાતી માં અહી ક્લિક કરો.



 

"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

બુધવાર, 4 જૂન, 2025

આજના શુભ દિવસે શ્રી ગંગા સ્તોત્રમ્ જેના પઠન માત્રથી સવૅ પાપ ઘોવાય અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે | Ganga Stotram in Gujarati | Okhaharan

આજના શુભ દિવસે શ્રી ગંગા સ્તોત્રમ્ જેના પઠન માત્રથી સવૅ પાપ ઘોવાય અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે | Ganga Stotram in Gujarati | Okhaharan 


ganga-stotram-in-gujarati
ganga-stotram-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આજના શુભ દિવસે શ્રી ગંગા સ્તોત્રમ્ જેના પઠન માત્રથી સવૅ પાપ ઘોવાય અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

ગંગા સ્તોત્રમ્


દેવિ! સુરેશ્વરિ! ભગવતિ! ગંગે ત્રિભુવનતારિણિ તરળતરંગે ।
શંકરમૌળિવિહારિણિ વિમલે મમ મતિરાસ્તાં તવ પદકમલે ॥ 1

ભાગીરથિસુખદાયિનિ માતસ્તવ જલમહિમા નિગમે ખ્યાતઃ ।
નાહં જાને તવ મહિમાનં પાહિ કૃપામયિ મામજ્ઞાનમ્ ॥ 2

હરિપદપાદ્યતરંગિણિ ગંગે હિમવિધુમુક્તાધવળતરંગે ।
દૂરીકુરુ મમ દુષ્કૃતિભારં કુરુ કૃપયા ભવસાગરપારમ્ ॥ 3 


તવ જલમમલં યેન નિપીતં પરમપદં ખલુ તેન ગૃહીતમ્ ।
માતર્ગંગે ત્વયિ યો ભક્તઃ કિલ તં દ્રષ્ટું ન યમઃ શક્તઃ ॥ 4 

પતિતોદ્ધારિણિ જાહ્નવિ ગંગે ખંડિત ગિરિવરમંડિત ભંગે ।
ભીષ્મજનનિ હે મુનિવરકન્યે પતિતનિવારિણિ ત્રિભુવન ધન્યે ॥ 5

કલ્પલતામિવ ફલદાં લોકે પ્રણમતિ યસ્ત્વાં ન પતતિ શોકે ।
પારાવારવિહારિણિ ગંગે વિમુખયુવતિ કૃતતરલાપાંગે ॥ 6 

તવ ચેન્માતઃ સ્રોતઃ સ્નાતઃ પુનરપિ જઠરે સોપિ ન જાતઃ ।
નરકનિવારિણિ જાહ્નવિ ગંગે કલુષવિનાશિનિ મહિમોત્તુંગે ॥ 7

પુનરસદંગે પુણ્યતરંગે જય જય જાહ્નવિ કરુણાપાંગે ।
ઇંદ્રમુકુટમણિરાજિતચરણે સુખદે શુભદે ભૃત્યશરણ્યે ॥ 8

રોગં શોકં તાપં પાપં હર મે ભગવતિ કુમતિકલાપમ્ ।
ત્રિભુવનસારે વસુધાહારે ત્વમસિ ગતિર્મમ ખલુ સંસારે ॥ 9 


અલકાનંદે પરમાનંદે કુરુ કરુણામયિ કાતરવંદ્યે ।
તવ તટનિકટે યસ્ય નિવાસઃ ખલુ વૈકુંઠે તસ્ય નિવાસઃ ॥ 10 

વરમિહ નીરે કમઠો મીનઃ કિં વા તીરે શરટઃ ક્ષીણઃ ।
અથવાશ્વપચો મલિનો દીનસ્તવ ન હિ દૂરે નૃપતિકુલીનઃ ॥ 11 

ભો ભુવનેશ્વરિ પુણ્યે ધન્યે દેવિ દ્રવમયિ મુનિવરકન્યે ।
ગંગાસ્તવમિમમમલં નિત્યં પઠતિ નરો યઃ સ જયતિ સત્યમ્ ॥ 12


યેષાં હૃદયે ગંગા ભક્તિસ્તેષાં ભવતિ સદા સુખમુક્તિઃ ।
મધુરાકંતા પંઝટિકાભિઃ પરમાનંદકલિતલલિતાભિઃ ॥ 13

ગંગાસ્તોત્રમિદં ભવસારં વાંછિતફલદં વિમલં સારમ્ ।
શંકરસેવક શંકર રચિતં પઠતિ સુખીઃ તવ ઇતિ ચ સમાપ્તઃ ॥ 14



 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 30 મે, 2025

વિનાયક ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય | 12 Names of Lord Ganesha Gujarati Lyrics | #Okhaharan

વિનાયક ચતુર્થી ના દિવસે કરો શ્રી ગણેશ ના ૧૨ નામ દરેક કાયૅ ના વિધ્ન દૂર થાય | 12 Names of Lord Ganesha Gujarati Lyrics | #Okhaharan


12-Names-of-Lord-Ganesha-gujarati-lyrics
12-Names-of-Lord-Ganesha-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ આપ ને મારા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં . આજે સુદ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ ના દિવસે પાઠ કરીશુ શ્રી ગણેશ ના 12 નામ જાપ ગુજરાતી લખાણ સાથે.



સૌપ્રથમ આપણે શ્રી ગણેશ નું ધ્યાન ધરી લઈએ ૐ હ્રીં ગં ગણપતેય નમઃ

શ્રી ગણેશ બાર સ્વરૂપ

ॐ સુમુખાય નમઃ

ॐ એકાદંતાય નમઃ

ॐ કપિલાય નમઃ

ॐ ગજકર્ણકાય નમઃ

ॐ લમ્બોદરાય નમઃ

ॐ વિકતાય નમઃ


ॐ વિઘ્નશાય નમઃ

ॐ વિનાયકાય નમઃ

ॐ ધૂમ્રકેતવે નમઃ

ॐ ભાલચન્દ્રાય નમઃ

ॐ ગજાનનાય નમઃ


ॐ ગણાઘ્ક્ષાય નમઃ


 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 23 મે, 2025

આજના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી પ્રાંત: સ્મરામિ વિષ્ણુ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે. | Vishnu Pratah Samrami in Gujarati | Okhaharan

આજના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી પ્રાંત: સ્મરામિ વિષ્ણુ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે. | Vishnu Pratah Samrami in Gujarati | Okhaharan


vishnu-pratah-samrami-in-gujarati
vishnu-pratah-samrami-in-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજના પવિત્ર દિવસે પાઠ કરીશું શ્રી પ્રાંત: સ્મરામિ વિષ્ણુ જેના પઠન શ્રવણ માત્રથી સવૅ મનોકામના પૂર્ણ થાય છે.


આ પાઠ દરરોજ સવારે કરવો અને સાથે એક દુપ અગરબત્તી કરી પછી પોતાના કુળદેવતા અને આરાધ્ય દેવનું સાથે પ્રથમ પુજ્ય ગણેશ નું સ્મરણ કરી પાઠ કરવો જેનું અચુક ફળ મળે છે.


પ્રાતઃ સ્મરામિ વિષ્ણુ


પ્રાતઃ સ્મરામિ ભવભીતિમહાર્તિશાન્ત્યૈ નારાયણં ગરુડવાહનમબ્જનાભમ્ || 
ગ્રાહાભિભૂતવરવારણમુક્તિહેતું ચક્રાયુધં તરુણવારિજપત્રનેત્રમ્ ||૧||


પ્રાતર્નમામિ મનસા વચસા ચ મૂધ્નૉ પાદારવિન્દયુગલં પરમસ્ય પુંસઃ | 
નારાયણસ્ય નરકાર્ણવતારણસ્ય પારાયણપ્રવણવિપ્રપરાયણસ્ય ||૨|| 

પ્રાતર્ભજામિ ભજતાભમયકુરં તં પ્રાક્સર્વજન્મકૃત પાપભયાપહત્યૈ ।।
યો ગ્રાહવત્રપતિતાડઃધિ ગજેન્દ્ર ઘોરશોકપ્રણાશનકરો ધૃતશડ્ખચક્ર: ||૩||




શ્લોકત્રયમિદ પુણ્ય પ્રાતઃ પ્રાતઃ પઠેન્નર: ।
 લોકત્રયગેરુસ્તરમૈ દદ્યાદાત્મપદંહરિઃ ||૪|

શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્ ||
વિશ્વાધારં ગગનસદૅશં મેઘવર્ણ શુભાંગમ્ ॥
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિધ્યા નગમ્યમ્ ।
વન્દે વિષ્ણુ ભવભયહરં સવૅલોકૈકનાથમ્ ||


ૐ નમો ભગવતે વાસુદેવાય.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 29 માર્ચ, 2025

અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે | Pitru Stotram in Gujarati Lyrics | Okhaharan

અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે | Pitru Stotram in Gujarati Lyrics | Okhaharan


pitru-stotram-in-gujarati-lyrics
pitru-stotram-in-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું અમાવસ્યા ના દિવસે પાઠ કરીશું શ્રી પિતૃદેવો સ્ત્રોત્રમ્ ગુજરાતી અથૅ સહિત જેના પઠન શ્રવણ થી પિતૃ દોષ ધીરે ધીરે ઓછો થાય છે.


આ સ્ત્રોતમ્ માકૅડેય  પુરાણ (94/3-13) માં, મહાત્મા રુચિ દ્વારા પૂર્વજોની સ્તુતિને "પિતૃ સ્તોત્ર" કહેવામાં આવે છે. છે. આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સુખી જીવન માટે પૂર્વજોની તૃપ્તિ ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધપક્ષમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે, પરંતુ જો રોજીંદા જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો. જો આમ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં ઘણી ખુશીઓ આવી શકે છે. પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતોષ અને પ્રસન્નતા તો મળે જ છે પરંતુ તે ઉપરાંત તે આપણા પર આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓને પણ હરાવી દે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તે વ્યક્તિ આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળી સારી થાય છે. પિતૃ દોષ દૂર થવા લાગે છે અને તેના અશુભ પરિણામો બંધ થઈ જાય છે.

।। અથ: પિતૃસ્તોત્ર ॥


અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ ।
નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ ॥

અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવાં યોગ્ય, અમૂર્ત, અત્યંત તેજસ્વી, ધ્યાની તથા દિવ્યદ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃઓને હું સદા પ્રણામ કરું છું

ઈન્દ્રાદીનાં ચ નેતારો દક્ષમારિચયોસ્તથા ।
સપ્તર્ષીણાં તથાન્વેષાં તાન નમસ્યામિ કામદાન ॥

અર્થ: જે ઈન્દ્ર આદિ સમસ્ત દેવતાઓ, દક્ષ, મારીય, સપ્તર્ષિઓ તથા અન્યોના પણ નેતા છે, એવાં દરેક મનોકામનાની પૂર્તિ કરનાર પિતૃઓને હું પ્રણામ કરું છું.

મન્વાદીનાં મુનીન્દ્રાણાં સૂર્યાચન્દ્રમસોસ્તથા ।
 તાન નમસ્યામ્યહં સર્વાન પિતૃનપ્સદધાવપિ ॥
અર્થ: જે મનુ આદિ રાજર્ષિઓ, મુનિશ્વરો તથા સૂર્યદેવ અને ચંદ્રદેવના પણ નાયક છે, તે સમસ્ત પિતૃઓને હું જળ અને સમુદ્રમાં પણ પ્રણામ કરું છું.

નક્ષત્રાણાં ગ્રહાણાં ચ વાય્સયોર્નભસસ્તથા ।
ધાવાપૃથિવોવ્યોશ્ચ તથા નમસ્યામિ કૃતાજંલિ: ॥
અર્થ: નક્ષત્રો, ગ્રહો, વાયુ. અગ્નિ, આકાશ અને ધુલોક તથા પૃથ્વીના પણ જે નેતા છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું. સદૈવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

દેવર્ષીણાં જનિતુંશ્ચ સર્વલોકનમસ્કૃતાન ।
અક્ષય્યસ્ય સદા દાતૃન નમસ્યેહં કૃતાજંલિ: ।।|
અર્થ: જે દેવર્ષિઓના જન્મદાતા, સમસ્ત લોકો દ્વારા વંદિત તથા સદા અક્ષય ફળને આપનાર છે, તે પિતૃઓને હું હાથ જોડીને પ્રણામ કરું છું.

પ્રજાપતેઃ કશ્યપાય સોમાય વરુણાય ચ ।
યોગેશ્વરેભ્યશ્ચ સદા નમસ્યામિ કૃતાંજલિઃ ||
અર્થ: પ્રજાપતિ, કશ્યપ, સોમ, વરુણ તથા યોગેશ્વરોના રૂપમાં સ્થિત પિતૃઓને સદા હાથ જોડીને સદૈવ પ્રણામ કરું છું.

નમો ગણેભ્યઃ સપ્તભ્યસ્તથા લોકેષુ સપ્તસુ । 
સ્વયમ્ભુવે નમસ્યામિ બ્રહ્મણે યોગચક્ષુષે ॥
અર્થ: સાત લોકમાં સ્થિત સાત પિતૃગણોને પ્રણામ છે. હું યોગદ્રષ્ટિસંપન્ન સ્વયંભૂ જગતપિતા બ્રહ્માજીને પ્રણામ કરું છું. સદૈવ આપના આશીર્વાદ મારા પર બની રહે.

સોમાધારાન પિતૃગણાન યોગમૂર્તિધરાંસ્તથા ।
નમસ્યામિ તથા સોમં પિતરં જગતામહમ ||
અર્થ: ચંદ્રદેવના આધાર પર પ્રતિષ્ઠિત તથા યોગમૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું. સાથે જ સંપૂર્ણ જગતના પિતા સોમને પ્રણામ કરું છું. સદેવ તેમનાં આશીર્વાદ મારા પર બની રહે.

અગ્રિરુપાંસ્તથૈવાન્યાન નમસ્યામિ પિતૃનહમ ।
અગ્નીષોમમયં વિશ્વં યત એતદશેષત: ||
અર્થ: અગ્નિસ્વરૂપ અન્ય પિતઓને હું પ્રણામ કરું છે. કારણકે આ સંપર્ણ જગત અગ્નિ અને સોમમય છે. તેમનાં આશીર્વાદ સદૈવ બની રહે.

યે તુ તેજસિ યે ચૈતે સોમસૂર્યાગ્નિમૂર્તયઃ ।
જગત્સ્વરુપિણૌવ તથા બ્રહ્મસ્વરુપિણ: ||
તેભ્યોખિલેભ્યો યોગિભ્યઃ પિતૃભ્યો યતમાનસ: ।
નમો નમો નમસ્તે મે પ્રસીદન્તુ સ્વધાભુજઃ ।।


અર્થ: જે પિતૃઓ તેજમાં સ્થિત છે, જે આ ચંદ્રમા, સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિગોચર થાય છે તથા જે જગત્સ્વરૂપ તેમજ બ્રહ્મસ્વરૂપ છે, તે સંપૂર્ણ યોગી પિતૃઓને હું એકાગ્ર ચિત્ત થઈને દરેક વાર પ્રણામ કરું છું. તેમને વારંવાર પ્રણામ છે. તે સ્વધાભોજી પિતૃઓ મારા પર પ્રસન્ન થાય અને તેમનાં આશીર્વાદ સદૈવ મારા પર બની રહે.

ૐ પિતૃદેવો નમઃ 

 

 દરરોજ સવારે કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે 

 

 
 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇