શ્રી શનિ કવચ પાઠ વાંચવા માત્રથી સૂયૅનંદન શ્રી શનિદેવ સવૅ પીડા દૂર કરી રક્ષણ આપે છે | shanai vajra kavach Gujarati Lyrics | Okhaharan
shanai-vajra-kavach-Gujarati-Lyrics |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આ લેખમાં શ્રીશનિ વજ્ર પંજર કવચમ્ પાઠ સાભળીશું આ પાઠ નિત્ય સંભાળવા કે એકવાર વાચવાં માત્રથી સૂયૅ નંદન શ્રી શનિ દેવ મહારાજ સવૅ પીડા દૂર કરી રક્ષણ આપે છે અને લોકો શનિ કુડંલી માં અશુભ હોય અથવા સાડાસાતી પનોતી હોય તો આ શ્રીશનિ વજ્ર પંજર કવચમ્ પાઠ અવશ્ય કરવો.
રાત્રે સૂતા પહેલાં શનિદેવની આ સ્તુતિ કરી લેજો સાડાસાતી અને ક્રુર પ્રભાવ ઓછો થશે અહી ક્લિક કરો.
શ્રીશનિ વજ્ર પંજર કવચમ્
શ્રી ગણેશાય નમઃ ..
વિનિયોગઃ .
ૐ અસ્ય શ્રીશનૈશ્ચર વજ્ર પઞ્જર કવચસ્ય કશ્યપ ઋષિઃ,
અનુષ્ટુપ્ છન્દઃ, શ્રી શનૈશ્ચર દેવતા,
શ્રીશનૈશ્ચર પ્રીત્યર્થે જપે વિનિયોગઃ ..
ઋષ્યાદિ ન્યાસઃ .
શ્રીકશ્યપ ઋષયેનમઃ શિરસિ .
અનુષ્ટુપ્ છન્દસે નમઃ મુખે .
શ્રીશનૈશ્ચર દેવતાયૈ નમઃ હૃદિ .
શ્રીશનૈશ્ચર પ્રીત્યર્થે જપે વિનિયોગાય નમઃ સર્વાઙ્ગે ..
ધ્યાનમ્ .
નીલામ્બરો નીલવપુઃ કિરીટી ગૃધ્રસ્થિ તસ્ત્રા સકરો ધનુષ્માન્ .
ચતુર્ભુજઃ સૂર્યસુતઃ પ્રસન્નઃ સદા મમ સ્યાદ્ વરદઃ પ્રશાન્તઃ .. 1..
બ્રહ્મા ઉવાચ ..
શૃણુધ્વમૃષયઃ સર્વે શનિપીડાહરં મહત્ .
કવચં શનિરાજસ્ય સૌરેરિદમનુત્તમમ્ .. 3..
કવચં દેવતાવાસં વજ્ર પંજર સંજ્ઞ કમ્ .
શનૈશ્ચરપ્રીતિકરં સર્વસૌભાગ્ય દાયકમ્ .. 3..
ૐ શ્રીશનૈશ્ચરઃ પાતુ ભાલં મે સૂર્યનન્દનઃ .
નેત્રે છાયાત્મજઃ પાતુ પાતુ કર્ણૌ યમાનુજઃ .. 4..
શનિવાર શ્રી શનિ દેવ મહારાજ દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો અહી ક્લિક કરો.
નાસાં વૈવસ્વતઃ પાતુ મુખં મે ભાસ્કરઃ સદા .
સ્નિગ્ધ કણ્ઠશ્ચ મે કણ્ઠં ભુજૌ પાતુ મહાભુજઃ .. 5..
સ્કન્ધૌ પાતુ શનિશ્ચૈવ કરૌ પાતુ-શુભપ્રદઃ .
વક્ષઃ પાતુ યમભ્રાતા કુક્ષિં પાત્વસિતસ્તથા .. 6..
નાભિં ગ્રહપતિઃ પાતુ મન્દઃ પાતુ કટિં તથા .
ઊરૂ મમાન્તકઃ પાતુ યમો જાનુયુગં તથા .. 7..
પાદૌ મન્દગતિઃ પાતુ સર્વાંગં પાતુ પિપ્પલઃ .
અંગોપાં ગાનિ સર્વાણિ રક્ષેન્ મે સૂર્યનન્દનઃ .. 8..
ઇત્યેતત્ કવચં દિવ્યં પઠેત્ સૂર્યસુતસ્ય યઃ .
ન તસ્ય જાયતે પીડા પ્રીતો ભવતિ સૂર્યજઃ .. 9..
વ્યય-જન્મ-દ્વિતીય સ્થો મૃત્યુસ્થાન ગતોઽપિ વા .
કલત્રસ્થો ગતો વાપિ સુપ્રી તસ્તુ સદા શનિઃ .. 10..
અષ્ટમસ્થે સૂર્યસુતે વ્યયે જન્મ દ્વિતીયગે .
કવચં પઠતે નિત્યં ન પીડા જાયતે ક્વચિત્ .. 11..
ઇત્યેત ત્કવચં દિવ્યં સૌરેર્યન્નિર્મિતં પુરા .
દ્વાદશાષ્ટમ જન્મ સ્થ દોષાન્નાશયતે સદા .
જન્મલગ્નસ્થિતાન્ દોષાન્ સર્વાન્નાશયતે પ્રભુઃ .. 12..
શનિવારે કરો હનુમાનજી નો વડવાનલ પાઠ સવૅ સંકટ અને આપત્તિ નિવારક અહી ક્લિક કરો..
ઇતિ શ્રીબ્રહ્માણ્ડપુરાણે બ્રહ્મ-નારદસંવાદે
શનિવજ્રપંજરકવચં સમ્પૂર્ણમ્ ..
શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે અહી ક્લિક કરો.
શનિદેવ 108 નામવલી જાપ સાડાસાતી સામે રક્ષણ મળશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય અહી ક્લિક કરો
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇