સોમવાર, 30 મે, 2022

સોમવતી અમાવાસ્યા કથા | Somvati Amavasya Vrat Katha Gujarati | Okhaharan

 સોમવતી અમાવાસ્યા કથા | Somvati Amavasya Vrat Katha Gujarati | Okhaharan

Somvati-Amavasya-Vrat-Katha-Gujarati
Somvati-Amavasya-Vrat-Katha-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી સોમવતી અમાવસ્યા વ્રતરાજ ગુજરાતી લખાણ સાથે.

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


શ્રી સોમવતી અમાવસ્યા વ્રતરાજ


| શ્રી ગણેશાય નમઃ ।


મંગલાચરણ


શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશ,

વિશ્વાધારં ગગનસદૅશ મેઘવર્ણ શુભાગમ્ |

લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિધ્યૉનગમ્યં ,

વન્દે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથમ્

॥ ૐૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ


અમાવાસ્યા તુ સોમેન સપ્તમી ભાનુના સહ |

ચતુર્થી ભૂમિપુત્રણ સોમપુત્રણ ચાષ્ટમી ॥૧॥

ચતસ્ત્રસ્તિથયસ્ત્વેતા સૂર્યગ્રહણ સન્નિભાઃ ।

 સ્નાનં દાન તથા શ્રાદ્ધં સર્વ તત્રાક્ષયં ભવેત્ ॥૨॥


સોમવારયુક્ત અમાસ, રવિવારયુક્ત સાતમ, મંગળવારયુક્ત ચોથ અને બુધવારયુક્ત આઠમ - આ ચારે તિથિઓ સૂર્યગ્રહણ સમાન ગણાય છે. તેથી તે ચારેય તિથિઓમાં કરેલું તીર્થસ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષય ફળ આપનાર થાય છે.

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી શરશય્યા પર સૂતેલા પિતામહ શ્રી ભીષ્મજીનાં ચરણોમાં પ્રણામ કરી અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછ્યું : “મહારાજ ! હું ઘણો જ દુઃખી છું. મારું ચિત્ત અશાંત રહે છે. અમારા વંશમાં ગણ્યા-ગાંઠ્યા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ, સર્વત્ર સ્મશાનવત્ શાન્તિ છે. ઉત્તરાના ગર્ભથી વંશ રક્ષા થવાની આશા હતી, તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે. તો હે પિતામહ ! મારે શું કરવું ? તે આપ બતાવો.’’ ત્યારે શ્રી ભીષ્મજીએ દ્રૌપદી, સુભદ્રા


અને ઉત્તરાને સોમવતી અમવસ્યાનું વ્રત કરવાનું કહ્યું હતું. તે વ્રતથી ઉત્તરાના ગર્ભની રક્ષા થઈ અને વંશવેલો વધ્યો હતો. વંશવેલો વધારવા અને પતિ તથા પુત્રનું આયુષ્ય વધારવા આ વ્રત કરવું જોઈએ.


અમાસોમસમાયોગી યત્રયત્ર હિ લભ્યતે

 તીથૅ કપિલધારં ચ ગંગા ચ પુષ્કર તથા |

દિવ્યાન્તરિક્ષભૌમાનિ યાનિ તીર્થાનિ સર્વશઃ

તાનિ તંત્ર વસિષ્યન્તિ દર્શે સોમદિનાન્વિતે


અમાસ અને સોમવારનો યોગ જ્યારે જ્યારે મળી જાય, ત્યારે તે શ્રેષ્ઠ યોગ હોય છે. ત્યારે હરકોઈ જળાશયમાં કપિલધારા, ગંગા તથા પુષ્કર તીર્થ વસે છે, તેમજ સ્વર્ગનાં અંતરિક્ષનાં તથા પૃથ્વીનાં જે જે તીર્થો છે, તે બધાં સોમવાર યુક્ત અમાસના દિવસે હરકોઈ જળાશયમાં વસે છે. આ દિવસે કરેલું તીર્થસ્નાન, દાન, શ્રાદ્ધ અક્ષયફળ આપનાર થાય છે. આ પુણ્યકાળ દેવતાઓને પણ દુર્લભ છે. આ સોમવતી અમાવસ્યાનું વ્રત સ્ત્રીઓએ અવશ્ય કરવું.


વ્રતવિધિ આ પ્રમાણે છે

 વ્રત કરનારે પ્રાતઃ કાળમાં વહેલા ઊઠીને શ્રી ભગવાનનું સ્મરણ કરવું. મૌન રાખી જળાશયમાં સ્નાન કરવું. પછી પીપળાના વૃક્ષ પાસે જઈને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનો મંત્ર નીચે મુજબ છે :

શિવજી નો આ સ્ત્રોત નો પાઠ કરવાથી આપણા કુટુંબ ને રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


વક્તાવ્યક્ત સ્વરૂપાય સૃષ્ટિસ્થિત્યન્તકારિણે ।

આદિમધ્યાન્તહીનાય વિષ્ટરશ્રવસે નમઃ ॥


વ્યક્ત અને અવ્યક્ત રૂપવાળા, સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનાર આદિ મધ્ય અને અંતથી રહિત વિષ્ટરશ્રવાને મારા નમસ્કાર છે.


પીળું વસ્ત્ર, અક્ષત, ફળ, ધૂપ, દીપ, અનેક પ્રકારનાં સુગંધિત પુષ્પ અને નૈવેદ્યથી શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી. પછી પીપળા પૂજા કરવી. પીપળાની પૂજાનો મંત્ર નીચે મુજબ છે.


અશ્વત્થ હુતભુગ્વાસ ગોવિન્દસ્ય સદાશ્રય ।

અશેષં હર મે પાપં વૃક્ષરાજ નમોડસ્તુતે ॥


હે અશ્વત્થ ! આપની અંદર અગ્નિનો વાસ છે. ભગવાન વિષ્ણુના પણ તમે સદા આશ્રય (પ્રતીક) છો. હે વૃક્ષરાજ, મારાં સમસ્ત પાપનો આપ નાશ કરો. આપને મારા પ્રણામ છે. પૂજન વખતે હાથમાં જળ લઈ નીચે મુજબ સંકલ્પ કરવો :


સંકલ્પ : આજે આ સોમવતી અમાવસ્યાના યોગમાં સમગ્ર પાપનો નાશ કરવા માટે તેમજ પુત્ર-પૌત્રાદિની પૂર્ણવૃદ્ધિ થાય, તે માટે અને જન્મોજન્મ મને વિધવાપણું પ્રાપ્ત ન થાય, તેમજ મને પોતાને પણ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય, મારાં સંતાનોને લાંબુ આયુષ્ય મળે એમ ઇચ્છીને હું આ પીપળાના મૂળમાં શ્રી લક્ષ્મીજી સહિત શ્રી વિષ્ણુ ભગવાનનો વાસ છે, એમ સમજી આ અશ્વત્થ-પીપળાનું પૂજન કરું છું.

 શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રદ્ધા - ભક્તિપૂર્ણ પૂજન કરીને પોતાની શક્તિ અનુસાર મૂકતા, સોનું, ચાંદી, નાણું, મણિ વગેરે કાંસાના અથવા તાંબાના વાસણમાં ભરવું તથા બીજા વાસણમાં ભોજન-પદાર્થો ભરવા. પછી નીચે લખેલા મંત્રથી પીપળાની ૧૦૮ પ્રદક્ષિણા પૂરી કરવી. પ્રદક્ષિણાનો મંત્ર નીચે મુજબ છે :


મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે

અગ્રતઃ શિવરૂપાય, અશ્વત્થાય નમો નમઃ ।।


 પીપળાનું મૂળ બ્રહ્મરૂપ છે, મધ્યભાગ વિષ્ણુરૂપ છે અને ઉપરનો ભાગ શિવરૂપ છે. એ ત્રિમૂર્તિરૂપ અશ્વત્થને મારા વારંવાર પ્રણામ છે.


પૂજામાં આણેલું દ્રવ્ય, વસ્ત્ર, ફળ વગેરે ગુરુ-પુરોહિતને અર્પણ કરવું. ખાદ્ય પદાર્થોનો પ્રસાદ કરી વહેંચી દેવો, વળી અમાસને સંતોષ પમાડવા સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી. ત્યાર પછી મૌન રાખી સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે ભોજન કરવું, વ્રત કરનારે આ વ્રતની એક લોકવાર્તા છે, તે વાંચવી અગર સાંભળવી. દરેક વ્રતરાજમાં આ વાર્તા હોય છે.


"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 ફલશ્રુતિ : આ સોમવતી અમાસના વ્રતથી મૃત્યુયોગ, વૈધવ્યયોગ મટી જાય છે. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પતિ અને પુત્ર દીધૅજીવી બને છે. આ વ્રત કરનારે વ્રતના દિવસે રૂ અને મૂળાનો સ્પર્શ કરવો નહીં. ઉપવાસથી અગર એકટાણાથી આ વ્રત કરી શકાય છે. અમુક વ્રતો થયાં પછી ઉદ્યાપન કરવું.


 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.    

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.   

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી શનિદેવ દશ નામ મંત્ર "" | Shani Dasham Nama mantra Gujarati Lyrics | Okhaharan

 આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી શનિદેવ દશ નામ મંત્ર "" | Shani Dasham Nama mantra Gujarati Lyrics | Okhaharan

Shani-Dasham-Nama-mantra-Gujarati-Lyrics
Shani-Dasham-Nama-mantra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી શનિ જંયતિ ના દિવસે શનિદેવ ના દસ નામ મંત્ર ગુજરાતી લખાણ સાથે.

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


શનિદેવ એ સૂયૅ અને એમની પત્ની સંજ્ઞા ની છાયા ના પુત્ર છે. તેમની માતા છાયા ને ન્યાય અપાવા માટે તેમને તપ થી શિવજી અત્યંત પ્રસન્ન કર્યા હતા. આને શિવજી તેમને પૃથ્વી પર મનુષ્યોને તેમના કમૅ અનુસાર દંડ અને ફળ આપનાર ન્યાય દેવતા બનાવમાં આવ્યા હતા.

શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


આ દશનામ મંત્ર રાજા દશરથ દ્રારા રચવામાં આવ્યો છે. મંત્ર જાપ કરવાથી સવૅ મનોરથ સિદ્ધ થાય છે.


ચાલો આપણે જાણીએ શ્રી શનિદેવ ના દંશ નામ મંત્ર.


ૐ કોણસ્થ નમઃ

ૐ પિંગલ નમઃ

ૐ બભ્રુ નમઃ

ૐ કૃષ્ણ નમઃ

ૐ રૌદ્રાન્તક નમઃ

ૐ યમ નમઃ

ૐ સૌરિ નમઃ

ૐ શનૈશ્ર્ચર નમઃ

ૐ મંદ નમઃ

ૐ પિપ્પલાશ્રય નમઃ



આ દશ નામ મંત્ર પીપળા વૃક્ષ પાસે બેસી પઠન કરવાથી કોઈ પણ પીડા રહેતી નથી.

 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.   

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શનિવાર, 28 મે, 2022

19 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો | Shani Jayanti Rashi Mantra 2023 | Shani Jayanti 2023 Mantra | Okhaharan

19 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો | Shani Jayanti Rashi Mantra 2023 | Shani Jayanti 2023 Mantra | Okhaharan

Shani-Jayanti-Rashi-Mantra-Shani-Jayanti-2023
Shani-Jayanti-Rashi-Mantra-Shani-Jayanti-2023
 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શનિ જંયતિ પર 12 રાશિ મુજબ મંત્રો. 

 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શનિદેવ માત્ર નવગ્રહ મંડલ એક ગ્રહ નથી પરંતુ હિન્દુ પૌરાણિક કથાઓમાં ભગવાન શનિ દેવને એક પુરૂષ દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે સૂયૅ પુત્ર, છાયાપુત્ર, યમના ભાઈ તથા યમીનાં ભાઈ પણ છે. તે સ્વભાવ અત્યંત ક્રૂર છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તે શિવજી ના આશીવાદથી પૃથ્વી પર મનુષ્યો તેમના કર્મોના આધારે ફળ અને દંડ આપે છે. આ વષૅ સોમવાર, 30 મે શનિ જન્મ જંયતિ આવે છે અને આ દિવસે રાશિ મુજબ મંત્ર જાપ કરવાથી શનિદેવની કૃપા રહે છે.


મેષ રાશિ -  અ,લ,ઈ

રાશિ સ્વામી  મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ શાંતાય નમઃ નો જાપ કરી શકે છે. આનાથી તેમને શનિદેવના અશુભ પ્રભાવો ઓછો થાય અને કોઈપણ પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મળશે.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ વરૂણાય નમઃ નો જાપ કરી શકે છે. આનાથી શનિદેવના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે. 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ મંડાય નમઃ નો જાપ કરી શકે છે.  મંત્રનો જાપ કરો. આ તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ સુંદરાય નમઃ નો જાપ કરી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળી અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે.


સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ  ૐ સૂર્યપુત્રાય નમઃ નો જાપ કરી શકે છે. તમે આ મંત્રનો જાપ કરવાથી શનિની નકારાત્મક ઉજા ની અસર માંથી છૂટકારો મળી


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ મહાનિયાગુણાત્મને નમઃ. આ મંત્રનો જાપ કરવાથી તમારી સમસ્યાઓમાંથી થોડી રાહત મળશે


શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ છાયાપુત્રાય નમઃ નો જાપ કરી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી તમને સકારાત્મક રીઝલ્ટ મળશે


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ નીલવર્ણાય નમઃ નો જાપ કરી શકે છે. આ મંત્રનો જાપ કરવાથી તમને શુભ ફળ મળશે


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ છાયાપુત્રાય નમઃ નો જાપ કરી શકે છે. આનો જાપ કરવાથી તમારા જીવનમાં સારી વસ્તુઓ આગમન થશે.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ શર્વાય નમઃ નો જાપ કરી શકે છે. તમામ અશુભ પ્રભાવો દૂર થઈ જશે.

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ મહેશાય નમઃ નો જાપ કરી શકે છે. તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જીવનમાં ખુશીઓ આવશે.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ૐ સુંદરાય નમઃ નો જાપ કરી શકે છે.  તમારા જીવનમાં ભાગ્યઉદય અને આનંદ આવશો.


આ હતા શનિ જયંતિના દિવસે 12 રાશિ મુજબ મંત્રો .

 

 

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

 શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

19 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય | Shani Jayanti Rashi Upay 2023 | Shani Jayanti 2023 Upay | Okhaharan

19 મે, શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય | Shani Jayanti Rashi Upay 2023 | Shani Jayanti 2023 Upay | Okhaharan

Shani-Jayanti-Rashi-Upay-Shani-Jayanti-2023
Shani-Jayanti-Rashi-Upay-Shani-Jayanti-2023
 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શનિ જંયતિ પર 12 રાશિ મુજબ ઉપાય. 

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

હિંદુ શાસ્ત્રો અનુસાર, માતા છાયા અને સૂર્ય દેવના પુત્ર શનિદેવનો જન્મ વૈશાખ માસની અમાવાસ્યાના દિવસે થયો હતો. એટલા માટે દર વર્ષે આ તિથિએ શનિદેવની જન્મજયંતિ એટલે કે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. અમાવાસ્યા તિથિ ના દિવસે શિવજી , વિષ્ણું ભગવાન , હનુમાનજી તથા શનિદેવ પુજન કરવામાં આવે છે. આ વષૅ વૈશાખ અમાવાસ્યાના , સોમવતી અમાવાસ્યાના અને શનિ જંયતિ એક ખાસ યોગ બની જાય છે

સૂયૅદય પ્રમાણે તિથિ જોવામાં આવે છે માટે સોમવાર, 19 મે વૈશાખ સોમવતી અમાવાસ્યાના રહેશે.

હવે આપણે 12 રાશિ મુજબ વૈશાખ સોમવતી અમાવાસ્યાના ઉપાય જાણીયે.


શનિ જંયતિ પર 12 રાશિ મુજબ ઉપાય.

મેષ રાશિ -  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ તેલ અને કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.એમાં પણ શિવાલયમાં તથા શનિદેવ મંદિરે કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય છે.


વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિ ચાલીસાના પાઠની સાથે કાળા રંગના ધાબળાનું દાન કરવું જોઈએ. ગરીબ જરૂરિયાત મંદ લોકોને શક્ય હોય તો દાન કરો

શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા વસ્ત્રોનું કપડાનું દાન કરવું જોઈએ.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ અડદની દાળ, તેલ અને તલનું દાન કરવાથી શુભ ફળ મેળવી શકે છે. શનિદેવ મંદિરે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે


સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ઓમ વરેણ્યાય નમઃ મંત્રનો જાપ કરવાની સાથે શક્ય હોય તો નીલમનું દાન કરવું શુભ માનવામાં આવે છે.


કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ કોઈ ગરીબ વ્યક્તિને ચંપલ કે છત્રી નું દાન કરી શકે છે.  જેનાથી જીવનની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા અને સુખ-સમૃદ્ધિ આવે છે.

 "" શ્રી શનિદેવ રક્ષા સ્ત્રોતમ્  "" ક્રુર પ્રભાવ સામે રક્ષણ મળે  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ આ દિવસે કાળા કપડા અને સરસોવના તેલનું દાન કરવું જોઈએ.


વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિદેવની કૃપા મેળવવા માટે લોખંડનું દાન કરવું જોઈએ.


ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ શનિદેવના પથ્થર મંદિરમાં અભિષેક કરવો જોઈએ અને પીળા વસ્ત્રો અથવા હળદરનું દાન કરી શકે છે.


મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ગાયનું દાન કરવું મકર રાશિના લોકો માટે ફળદાયી માનવામાં આવે છે. પરંતુ જો તમે ગાયનું દાન કરી શકતા નથી, તો તમે ચાંદીની ગાય દાન કરી શકો છો.

શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ સોનાની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.


મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શનિ જયંતિના દિવસે આ રાશિ ના લોકોએ ઘી, પીળા વસ્ત્રો અથવા હળદરનું દાન કરી શકે છે.


આ હતા શનિ જયંતિના દિવસે 12 રાશિ મુજબ ઉપાય.



, શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 

 

 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

 

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

શુક્રવાર, 27 મે, 2022

આજે શુક્ર પ્રદોષ દિવસે શુક્ર દેવ નો કવચ કરવાથી ધંધા રોજગાર , શરીર સોદયૅ લાભદાયક ફળે છે | shukra kavach gujarati lyrics | Okhaharan

 આજે શુક્ર પ્રદોષ દિવસે શુક્ર દેવ નો કવચ કરવાથી ધંધા રોજગાર , શરીર સોદયૅ લાભદાયક ફળે છે | shukra kavach gujarati lyrics | Okhaharan 

shukra-kavach-gujarati-lyrics
sukra-kavach-gujarati-lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શુક્રવાર શુક્ર ગ્રહ નો વાર તથા પ્રદોષ એટલે મહાદેવ ની તિથિ. આજે શુક્ર પ્રદોષ આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરીશું શ્રી શુક્ર કવચ ગુજરાતી લખાણ સાથે. 

 

શુક્ર ગ્રહ ને શુભ અને પ્રસન્ન કરવા બસ કરી લો 2 મિનિટ નો ઉપાય પછી 24 કલાક માં જુઓ ચમત્કાર ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

નવગ્હ મડલમાં શુક્ર મંત્રીનું સ્થાન છે. એક રાશિમાં સંચરણ સમય એક માસનો હોય છે. શુકર ગ્રહ એ સ્વતંત્રા , વ્યવસાય , સૌન્દયૅ તથા શરીર સુખના મુખ્યત્વે પ્રતિનિઘિત્વ કરે છે.  જે લોકો તેમની સુંદરતા અને શરીરની રચના માટે વઘારે ચિંતિત હોય છે તેઓને આ કવચનો પાઠ કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. જે લોકો આ શુક્ર કવચના લખાણમાંથી, શુક્ર ગ્રહ મૂળની કુંડળીમાં મજબૂત છે. વૃષભ અને તુલા રાશિના લોકોનો રાશિ સ્વામી છે તેમણે દૈનિક શ્રી શુક્ર ગ્રહ કવચનો પાઠ કરવો જોઈએ,અને રાશિના લોકોએ શુક્રવાર ના દિવસે પાઠ કરવો. સવારે વહેલા ઊઠી સ્વચ્છ થઈ મંદિર પાસે શુક્ર દેવ છબી અથવા મનમાં ઘ્યાન ઘરી એક અગરબતી કરી આ કવચ નો પાઠ કરવો જો તમારી પાસે સફેદ વસ્ત્રો હોય તો તેજ પહેરીને પાઠ કરવાથી વઘારે લાભ થાય છે. કારણે શુક્રલગ્રહ નો રંગ સફેદ હોય છે. 

 શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 


પાઠ પૂર્ણ થયા પછી શુક્ર ની આરતી કરો અને તેના આશીર્વાદ લો. શુક્રવાર શુક્ર ગ્રહ નો વાર તથા પ્રદોષ એટલે મહાદેવ ની તિથિ. આજે શુક્ર પ્રદોષ ના દિવસે આ પાઠ સંધ્યા સમયે શિવલિંગ પાસે કરવાથી અનેક ઘણું ફળ મળે છે.


॥ શુક્રકવચમ્ ॥

શ્રીગણેશાય નમઃ ।

ૐ અસ્ય શ્રીશુક્રકવચસ્તોત્રમન્ત્રસ્ય ભારદ્વાજ ઋષિઃ ।

અનુષ્ટુપ્છન્દઃ । શ્રીશુક્રોદેવતા ।

શુક્રપ્રીત્યર્થેજપેવિનિયોગઃ ॥

મૃણાલકુન્દેન્દુપયોજસુપ્રભં પીતામ્બરં પ્રસૃતમક્ષમાલિનમ્।

સમસ્તશાસ્ત્રાર્થવિધિં મહાન્તં ધ્યાયેત્કવિં વાઞ્છિતમર્થસિદ્ધયે॥ ૧॥

ૐ શિરોમેભાર્ગવઃ પાતુભાલં પાતુગ્રહાધિપઃ ।

નેત્રેદૈત્યગુરુઃ પાતુશ્રોત્રેમેચન્દનદ્યુતિઃ ॥ ૨॥

 

શુક્રવારે કેટલાક કાયૅ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય અને અપાર ધન વષૅ થાય ગુજરાતી લખાણ સાથે

 

પાતુમેનાસિકાં કાવ્યોવદનં દૈત્યવન્દિતઃ ।

વચનં ચોશનાઃ પાતુકણ્ઠં શ્રીકણ્ઠભક્તિમાન્॥ ૩॥

ભુજૌતેજોનિધિઃ પાતુકુક્ષિં પાતુમનોવ્રજઃ ।

નાભિં ભૃગુસુતઃ પાતુમધ્યં પાતુમહીપ્રિયઃ ॥ ૪॥

કટિં મેપાતુવિશ્વાત્મા ઊરૂ મેસુરપૂજિતઃ ।

જાનુંજાડ્યહરઃ પાતુજઙ્ઘેજ્ઞાનવતાં વરઃ ॥ ૫॥


ગુલ્ફૌગુણનિધિઃ પાતુપાતુપાદૌવરામ્બરઃ ।

સર્વાણ્યઙ્ગાનિ મેપાતુસ્વર્ણમાલાપરિષ્કૃતઃ ॥ ૬॥

ય ઇદં કવચં દિવ્યં પઠતિ શ્રદ્ધયાન્વિતઃ ।

ન તસ્ય જાયતેપીડા ભાર્ગવસ્ય પ્રસાદતઃ ॥ ૭॥


શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 


॥ ઇતિ શ્રીબ્રહ્માણ્ડપુરાણેશુક્રકવચં સમ્પૂર્ણમ્॥

મિત્રો આ હતો શુક્ર ગ્રહ નો કવચ નો પાઠ હું આજે શુક પ્રદોષ ના દિવસે પાઠ કરીને ઘન્યતા અનુભવી હશે.


માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?   

 

શુક્રવાર દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે 

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇