મંગળવાર, 4 જુલાઈ, 2023

મંગળવાર ના દિવસે હનુમાનજી નો આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય | Hanuman Upay Gujarati | Okhaharan

મંગળવાર ના દિવસે હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય | Hanuman Upay Gujarati  | Okhaharan | 

hanuman-upay-gujarati
hanuman-upay-gujarati

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આપણા ગુજરાતી ભક્તિ લેખ મા આજે આપણે જાણીશું મંગળવાર ના દિવસે હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય. 


હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો 


 તમારા ઉપર આવેલ દરેક મુશ્કેલી  હોય તો તમારા ધર આવેલ દરેક મુશ્કેલી નો અંત થશે અને તમારા જે પણ ધાર્યા કાયૅ પણ પૂણૅ થશે. તમારી જે પણ ઈચ્છાઓ છે તમને જે પણ તમારા સપના જોયા છે એ બધા જ સપના પૂરા થશે.  મંગળવારના દિવસે કયા ઉપાય કરવાથી આપણા ઉપર અને આપણા પરિવાર ઉપર હનુમાનજી પ્રસન્ન થાય છે


ૐ નમો હનુમંતે નમઃ


 મિત્રો અનેક ભક્તો બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે અનેક જાપ કરે છે મંદિરે જાય છે ત્યાં શનિવાર અને મંગળવારના દિવસે તેલ ચડાવે છે અને જે આંકડાની માળ આવે છે માળા બનાવીને પણ અર્પણ કરે છે અને તેમના પાસે પ્રાર્થના કરે છે પરંતુ મિત્રો તેમાં પણ હનુમાન ચાલીસા અને બજરંગ બાણ વિશેષ મહત્વ છે જો દર મંગળવાર અને શનિવારે બજરંગ બાણ ના પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જો શક્ય હોય તો બજરંગ બાનો નિયમિત પાઠ કરો કારણકે બજરંગ બાણનો નિયમિત પાઠ કરવાથી સમસ્યા ગમે તેટલી મોટી હોય હનુમાનજીની ઉપાસના કરવાથી તેનો સરળતાથી સમાધાન થાય છે અને તમારા જે પણ કાર્ય કામ છે એ બધા જ કામ પૂરું થાય છે અને મિત્રો લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે એના માટે પણ મિત્રો મંગળવાર અને શનિવારે બજરંગબાણના વાંચનથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. 
તેમજ કુંડળીમાં પ્રવર્તિત જે મંગળદોષને અસર હોય છે પણ તેના જાતે ઓછી થઈ જાય છે તેમજ પરણિત જીવનની ખુશી માટે કે ઉપર તમને જણાવેલા બંને દિવસો મંગળવાર અને શનિવારના દિવસે બજરંગ બનો તમે જરૂર જાપ કરજો અને મિત્રો જો તમારા જીવનમાં શનિ રાહુ અને કેતુ ની મહાદશા  ચાલતી હોય તો તમે મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો ત્રણ વખત પાઠ કરજો આ દિવસ એ બજરંગ બાણ નો પાઠ કરવાથી તમારી કુંડળીમાંથી ખરાબ ગ્રહની સ્થિતિને સુધારે છે અને તેમના શુભ પરિણામ તમને મળવા લાગે છે અને મિત્રો કોઈ પણ જે વ્યક્તિ છે ખાસ કરીને પુરુષો જ નોકરી કરતા હોય છે નોકરીયાત વર્ગના લોકોને નોકરીમાં કોઈ મુશ્કેલી આવતી હોય તો જરૂર આવતા જો તમારી નોકરીમાંથી તમને કોઈ પણ મુશ્કેલી નહીં આવે. 


શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય 


 મિત્રો જો તમારી નોકરી કે વ્યવસાયના કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને તેનાથી તમે ખૂબ જ પરેશાન થાવ છો તો બજરંગ બાણનો પાઠ કરવાથી નોકરીમાં તમામ પ્રકારની અવરોધો દૂર થાય છે તેમજ આ ક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે બજરંગ બાના શ્રેષ્ઠ માર્ગ નું બનાવવામાં આવે છે મંગળવારે સાચા મન અને શ્રદ્ધા થી જાપ કરવો જોઈએ તેનાથી તમને લોક કરી અને વ્યવસ્થાપત્ર કોઈ પણ મુશ્કેલી નહીં આવે અને મિત્રો જો તમારા મનમાં લાંબા સમયથી નકારાત્મક ઉર્જા ચાલી રહી છે અને તેનું કોઈ સમાધાન નથી મળી રહ્યું તો તેનો ખાસ ઉપાય છે શનિવાર કે મંગળવારે બજરંગ બાણ જાપ કરવો હોય જેનાથી જો તમારા મનમાં કોઈ પ્રકારનો ડર છે તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણ ના પાઠ કરવાથી એ ડરતે તમારા ઉપર જે અંદરની જે ડરાવનું છે તમને લાગે છે એ દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં જે રહેલી નકારાત્મકતા છે તમારા પરિવારના જે પણ સભ્યોની અંદર નકારાત્મક સાથે એ ઘરમાં છે અને પરિવારના સભ્યોમાંથી દૂર થઈ જશે અને તમારા ઘરમાં તકારાત્મક ઊર્જાને સકારાત્મક વાતાવરણ ભેગા થશે. 

ૐ અંજનિ પુત્રીઓ નમઃ


 આજના સમયના દરેક મનુષ્ય કોઈને કોઈ રોગથી જરૂર પડાઈ રહ્યો છે તેમજ ઘણા બધા પણ તેમનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું તો તેના માટે ખાસ ઉપાય છે કે તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ અને બજરંગબાણ નો જાપ કરો સવારે અને સાંજે દિવસમાં બે વાર બજરંગબાણ નો પાઠ કરવાથી ગંભીર રોગો મટે છે અને આનો જાપ કરવાથી લોકોનું આરોગ્ય એકદમ સ્વસ્થ રહે છે તો તમે તમારા પરિવારમાં અથવા તો કોઈ તમારા સગા સમજે તો મિત્રોને એવું લાગતું હોય તેમને હંમેશા કોઈને કોઈ બીમારી રહેતી હોય તો તેના માટે તમે મંગળવારના તમે હનુમાનજીના મંદિરે જઈ અને સવાર અને સાંજે બે વખત બજરંગબાણ નું પાઠ કરજો એ દૂર થશે અને તમારો આરોગ્ય છે એકદમ સારું રહેશે. 


શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ 


 તમારા જીવનમાં વાસ્તુદોષ તમારા ઘરનો એક મોટો અવરોધ છે તો આવી સ્થિતિમાં તમે વાસ્તુદોષોની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે બજરંગબાણ નો પાઠ કરવો જોઈએ જેનાથી તમારા ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે મિત્રો બજરંગ બાણ તમે જો પાઠ કરશો તમને ઘણા બધી મુશ્કેલીઓ અંત થશે અને ખાસ કરીને તમે શનિવાર અથવા તો મંગળવારના દિવસે હનુમાન મંદિરે જઈ અને બજરંગ બાણ તમે પાઠ કરી શકો છો મિત્રો જે લોકો પોતાના ઘરમાં વધારે ને વધારે ગરીબાઈ આવી રહી છે તેમના ઘરમાં દરિદ્રતા આવી રહી છે અને ખાસ કરીને તેમના ઘરમાં ધન રે હતુ નથી તો તેઓ લોકો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાનજીને દર્શન કરી એના એક કાળો દોર લઈ જવો એ કાળો દોરો હનુમાનજીના ચરણોમાં રાખી તમે બજરંગ બાણ અથવા તો હનુમાન ચાલીસા તમે એ જાપ કરી શકો છો અને જાપ કર્યા પછી વાંચી લીધા પછી પઠન કરી લીધા પછી તમે એ દોરાને તમે હનુમાનજીના ચરણોમાંથી તમે હનુમાનજીને નમન કરીને પછી તમે તમારા હાથમાં અથવા તો ગળામાં બાધી દો તો એનાથી તમને કોઈ પણ સમસ્યાઓ નહીં આવે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે . તે તમારા ઘરમાં ક્યારે ખરાબ નજર ખરાબ શક્તિને નહીં આવવા દેને કોઈ પણ રીતે તમને કોઈ પણ સમસ્યાઓ નહીં આવાદે. 

ૐ વાયુ પુત્રાય નમઃ

બજરંગ બાણ નો પાઠ 


તમારા જે પણ ધાર્યા કામો છે બધા જ કામો પૂરા થશે અને તમારી જે પણ ઈચ્છાઓ છે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ વિશે વાત કરીશું તેનાથી હનુમાન દાદા હનુમાન 

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Ashad Sankashti Chaturthi 2023 | Okhaharan

અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? ચંદ્ર દશૅન નો સમય શુ છે ? | Ashad Sankashti Chaturthi 2023  | Okhaharan 

ashad-sankashti-chaturthi-2023
ashad-sankashti-chaturthi-2023


શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ?  5 કે 6 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? કેમ આ ચતુર્થી  ખાસ છે તે બધું આજે આપણે જાણીશું   


દરેક તિથિ દરેક વાર અલગ અલગ ભગવાન અને માતાજી અપણૅ છે જેમ સોમવાર મહાદેવ , એકાદશી તિથિ નારાયણ અષ્ટમી તિથિ માતાજી ને તેમ જ ચતુર્થી તિથિ એ વિધ્નહર્તા ભગવાન શ્રી ગણેશ ને અપણૅ છે એ પછી સુદ પક્ષની વિનાયક ચતુર્થી  હોય કે વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી હોય . તેમાં કેટલીક વખત વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક વખત સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે હોય . દર માસે બે ચતુર્થી આવે છે આમ દર માસે ની બે અને આ ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે.  


શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે


દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે ચંદ્રદેવનું પુજન કરવામાં આવે છે. શ્રી ગણેશજી એ પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા ગૌરી અને શંકર ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નોદૂર કરનાર દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા કરી ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી ગણેશ ના પુજન સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. તેમાં આ વષૅ જુલાઈ મહિનાની ચતુર્થી અષાઢ માસની હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે . અષાઢ માસની સંકષ્ટી ચતુર્થી ની વધું માહિતી જાણીયે. 

 શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે
 
કોઈ પણ માસ ની વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. 


આ વષૅ અષાઢ માસ ની સંકષ્ટી ચતુર્થી  
 તિથિ પ્રારંભ 6 જુલાઈ 2023 ગુરૂવાર સવારે 6:29
તિથિ સમાપ્તી 7 જુલાઈ 2023 શુક્રવાર સવારે 3:12
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 6 જુલાઈ 2023 ગુરૂવાર
પુજન નો શુભ સમય સવારે 10:51 થી 3:54
ચંદ્ર દશૅન સમય રાત્રે 10:23 મિનિટ છે.


ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્રદય એ ચંદ્રદશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો. આ ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના ભાલચંદ્ર સ્વરૂપ નું પુજન કરવામાં આવે છે.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇