શુક્રવાર, 7 ઑક્ટોબર, 2022

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા તમારૂં જીવન ખુશહાલ બની જશે | Shard Punima 12 Rashi Upay Gujarati | Okhaharan

શરદ પૂર્ણિમા ના દિવસે 12 રાશિ મુજબ ઉપાય કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા તમારૂં જીવન ખુશહાલ બની જશે | Shard Punima 12 Rashi Upay Gujarati | Okhaharan


shard-punima-12-rashi-upay-gujarati
shard-punima-12-rashi-upay-gujarati


  

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વષૅ ની સૌથી મોટી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા ના દિવસે રાશિ મુજબ ઉપાય કરવાથી ખુલી જશે ભાગ્ય ના દરવાજા તમારૂં જીવન બની જશે ખુશહાલ બની જશે.

આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" અહી ક્લિક કરો.   


શરદ પૂર્ણિમા 2023:

 

હિન્દુ ધર્મમાં કુલ 12 પૂર્ણિમા અને ત્રણ આવતા પુરૂષોત્તમ માસની એક એમ કુલ 13 પૂર્ણિમા તિથિ હોય છે એમાં પણ આસો સુદ પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા નું માહાત્મ્ય વધારે હોય છે.  આ પૂર્ણિમા ના દિવસે જગતના પાલનહાર શ્રી લક્ષ્મીનારાયણ, શિવ પાવૅતી, શ્રી ગણેશ, તથા હનુમાનજી પુજન કરવુ વિશેષ ફળદાયી હોય છે. આ શરદ પૂનમ ના દિવસે ખાસ ચંદ્ર દેવ તથા માતા લક્ષ્મી નું પુજન નો ઉત્તમ દિવસ છે. આ દિવસે દૂધ પૌવા નાં નૈવેધ થી ચંદ્ર દેવ અને રાત્રિના પુજન થી માતા લક્ષ્મી ને રિઝવવા આવે છે.

 શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 આ શરદ પૂર્ણિમા ની તિથિ દિવસે ચંદ્ર 16 કળા ખીલી સૌથી વધારે પ્રકાશમાન હોય જે આખા વષૅ દરમિયાન ક્યારે પણ હોતો નથી‌.જે આ વષૅ 28 ઓક્ટોબર 2023 ના રોજ છે.આ તિથિ ના દિવસે માતા લક્ષ્મી ની સમુદ્ર મંથન થી ઉત્પત્તિ થઈ હતી અને આ દિવસ બરાબર એક મહિનો એટલે કારતક પૂર્ણિમા ના દિવસ સુધી માતા લક્ષ્મી ભક્તિ કરવાનો ઉત્તમ દિવસ છે. 

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે અહી ક્લિક કરો.

જ્યોતિષ ગંથો અનુસાર જો તમે તમારી રાશિને ધ્યાનમાં રાખીને કેટલાક ખાસ ઉપાયો કરશો તો તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહેશે અને મનોકામનાઓ પણ પૂર્ણ થશે. ચાલો જાણીએ રાશિ પ્રમાણે શરદ પૂર્ણિમાના કેટલાક ઉપાયો 


 

મેષ રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે નાની કુમારી કન્યાઓને ખીર ખવડાવશે તો તેનાથી તેમના જીવનમાં સમૃદ્ધિનો માર્ગ ખુલશે. આને જીવનમાં પરેશાની ચાલતી હોય તો ચોખાને દૂધમાં ધોઈને વહેતા પાણીમાં નાખો.

 

વૃષભ રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે જરૂરિયાત મંદ કે  ગરીબ કે કોઈ બ્રહ્માણી ને  દહીંની સાથે ગાયના ઘીનું દાન કરવાથી જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે.

 

મિથુન રાશિના જાતકો શરદ પૂર્ણિમાના દિવસે ગરીબોને દૂધ સાથે ચોખાનું દાન કરવાથી તેમના વ્યવસાય અને ક્ષેત્રમાં લાભ મળશે.

 હનુમાનજી ના 12 નામનો મહિમા | મંત્ર ક્યાં સમયે જાપ કરવા | બાળ રક્ષા ઉપાય ગુજરાતી લખાણ સાથે અહીં ક્લિક કરો  

 

 

કર્ક રાશિના જાતકો શરદ પૂર્ણિમાના દિવસે કોઈ શિવ કે વિષ્ણુ મંદિરે તથા ગરીબોને સાકર મિશ્રિત દૂધનું દાન કરવાથી માનસિક તણાવ દૂર થશે અને તન-મન શાંત રહેશે.

 

સિંહ રાશિના જાતકો શરદ પૂર્ણિમાના દિવસે કોઈ પણ  મંદિર કે ગણેશ મંદિરમાં ગોળ દાન કરવાથી આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે.

 

શરદ પૂર્ણિમાના દિવસે આ રાશિના જાતકોએ નાની 3 થી 9 વર્ષની છોકરીઓને ખીર ખવડાવો તેમ કરવાથી આકસ્મિક વિશેષ લાભ થશે

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.

 

તુલા રાશિના લોકોએ શરદ પૂર્ણિમાના દિવસે દૂધ, ચોખા અને શુદ્ધ ઘીનું દાન કરવાથી  ધન અને ઐશ્વર્ય મેળવી શકો છો.

 

વૃશ્ચિક રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે મંગળ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેમકે લાલ વસ્ત્ર, મસૂર દાળ, દાન કરવું. નાની કન્યાઓને દૂધ અને ચાંદીનું દાન કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને સુખ-શાંતિ બની રહેશે.

 

ધનુ રાશિના જાતકોએ શરદ પૂર્ણિમાના દિવસે કન્યા કે ગરીબ કે મંદિર કે બ્રહ્માણ ચણાની દાળ અને પીળા વસ્ત્રોનું દાન કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

 

શરદ પૂર્ણિમાના દિવસે મકર રાશિના જાતકોએ વહેતા પાણીમાં ચોખાના થોડા દાણા નાંખવા આવું કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

 

શરદ પૂર્ણિમાના દિવસે કુંભ રાશિના જાતકોએ અંધ કે જરૂરિયાતમંદોને ભોજન કરવાથી તમારા સરકારી કામમાં આવતા તમામ અવરોધો દૂર થઈ સાથે તમારી શારીરિક પીડા પણ દૂર થશે. 

નિત્ય સવારે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.   


શરદ પૂર્ણિમાના દિવસે મીન રાશિના જાતકોએ બ્રાહ્મણોને ભોજન કરવાથી તમારા જીવનમાં ધન, ઐશ્વર્ય પ્રાપ્ત થશે.


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે | Shard Punima 2023 | Shard Punima Kem Dudha Pauva Kava | Okhaharan

શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે | Shard Punima 2023 | Shard Punima Kem Dudha Pauva Kava | Okhaharan 

sharad-purnima-dudha-pauva-ka-mahatva-or-importance-why-it-is-kept-under-the-moonlight-in-gujarati
sharad-purnima-dudha-pauva-ka-mahatva-or-importance-why-it-is-kept-under-the-moonlight-in-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું  કેમ શરદ પૂર્ણિમા ના દિવસે દૂધ પૌવા ખવાય છે? કેમ એનું મહત્વ વધારે છે  

શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.  


ધાર્મિક માન્યતા અનુસાર એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના રાત્રે ખુલ્લા આકાશમાં  ચંદ્રના પ્રકાશમાં આખી રાત દૂધ પૌવા રાખવાથી અનેક પ્રકાર ના ઔષધિય ગુણો મળે છે. પછી મોડી રાત્રે કે બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ દૂધ પૌવા પ્રસાદ લઈને સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 

આજે શુક્ર પ્રદોષ ના દિવસે પાઠ કરો  "" શ્રી શુક્ર સ્ત્રોત "" અહી ક્લિક કરો.  


  હિન્દુ ધર્મમાં કુલ 13 પૂર્ણિમાની તિથિઓ છે તેમાં આસો માસની આવતી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. આ તિથિ ના દિવસે ચંદ્ર 16 કળા ખીલી ઉઠે છે અને સૌથી વધારે પ્રકાશમાન હોય છે.  શરદ પૂર્ણિમા  તિથિ માણેક કોઠારી તથા કોજાગરપૂર્ણિમા  પણ કહેવાય છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર, . શરદ પૂર્ણિમાનો દિવસ માતા લક્ષ્મી નો ભક્તિ વ્રત કરવાનો ખાસ દિવસ માનવામાં આવે છે. આ શરદપૂર્ણિમા  રાતને સુખ અને સમૃદ્ધિની આપવાની રાત માનવામાં આવે છે, કારણ કે આ રાત્રિ એ માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જુઓ છે અને કહે છે કે કોણ જાગે કોણ જાગે એટલે  કોજાગરી પૂર્ણિમા કહેવાય છે. 

 

શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ઘરનીસફાઈ કરતી વખતે માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો.  એવું કહેવાય છેકે જે ઘરોમાં સજાવટ અને સ્વચ્છતા હોય તથા આખી રાત જાગતા રહીને માતા લક્ષ્મીનીપૂજા કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી ચોક્કસપણે નિવાસ કરે છે અને વ્યક્તિને સુખ ,ધન ,  ઐશ્વર્યના આશીર્વાદ આપે છે.  શરદ પૂર્ણિમાના દિવસે આખી રાત ખુલ્લા આકાશ નીચે દૂધ પૌવા રાખવામાં આવે છે. એવુંમાનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે આખી રાત ચંદ્રના પ્રકાશમાં દૂધ પૌવા રાખવાથી ઔષધીય ગુણો પ્રાપ્ત થાય છે. પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠીને આ દૂધ પૌવાનું સેવનકરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ પૌવા ખાવાથી શું ફાયદા થાય છે. 

આજના શુભ દિવસે સાભળો "" શ્રી લક્ષ્મી માંના 24 નામ મંત્ર  "" અહી ક્લિક કરો.  


શરદ પૂર્ણિમા પર દૂધ પૌવા નું મહત્વ

ધાર્મિક ગ્રંથો અનુસાર, ચંદ્ર દેવને મન અને ચિકિત્સાના દેવમાનવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે, ચંદ્ર, તેની 16 કળાઓથી ભરપૂર સૌથી પ્રકાશમાન હોય છે અને પૃથ્વી પરઅમૃત વરસાવે છે. આ દિવસે રાત્રે ચંદ્ર ની પ્રકાશમાં ચાંદીના વાસણમાં દૂધથી બનેલી દૂધ પૌવા વસ્તુનું સેવનકરવું જોઈએ. ચાંદીની ધાતુમાં રોગપ્રતિકારક શક્તિ વધુ હોય છે, તે નાના જીવાણુ વાયરસને દૂર રાખે છે. શરદ પૂર્ણિમાની રાત્રિએ દૂધ પૌવા ચંદ્ર પ્રકાશમાં રાખવાનું વિધાન છે. દૂધ પૌવા ની સાથે સાથે સાકર અને ચોખા જેવા તમામ ઘટકોનોકારક પણ ચંદ્ર છે, તેથી તેમાં ચંદ્રની અસર સૌથીવધુ રહે છે. 


શરદ પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્રના કિરણો ખુલ્લા આકાશની નીચે દૂધ પૌવા પર પડે છે ત્યારે આ દૂધ પૌવા અમૃત સમાન બની જાય છે, જેને પ્રસાદના રૂપમાં લેવાથી વ્યક્તિ આખું વર્ષ સ્વસ્થ રહે છે. મેડીકલ નેચરોપથીમાં આ દિવસે દૂધ પૌવા માં કેટલીક દવાઓ ભેળવીને આપવામાં આવે છે અને ખાસ કરીને અસ્થમાના દર્દીઓને પણ આપવામાં આવે છે. તે આખા વર્ષ દરમિયાન સુખ અને સ્વાસ્થ્યમાં મદદરૂપ સાબિત થાય છે.તેનાથી મનને શાંતિ મળે છે.

શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.    

શુક્રવારે શ્રી સંતોષી માતા નો આ પાઠ કરવાથી દુ:ખ દ્રારિદ્રતા દૂર કરી સુખ સંપત્તિ આપનારો છે અહી ક્લિક કરો.    

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?  અહી ક્લિક કરો.   

શ્રી મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર નો પાઠ ગુજરાતી લખાણ સાથે અને તેના ફાયદા અહી ક્લિક કરો.   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇