મંગળવાર, 4 મે, 2021

ધરમાં રહીને 4 નાના કામ કરીલો વિધ્નહર્તા સવૅ કષ્ટ દુર કરશે - Ganeshji Upay in Gujarati Okhaharan

ધરમાં રહીને 4 નાના કામ કરીલો વિધ્નહર્તા સવૅ કષ્ટ દુર કરશે - Ganeshji Upay in Gujarati Okhaharan

Ganeshji-ke-upay-gujarati
Ganeshji-ke-upay-gujarati
 


હિન્દું ગ્રંથ અનુસાર પુજન વિઘિ અને ભક્તિ કરવામાં આવે તો એનુ ફળ જરુર મળે છે. આજે ગુજરાતી ભક્તિ લેખમાં આપણે શ્રી ગણેશજી વિશે કેટલાક ખાસ ઉપાય.

પ્રથમ પુજ્ય દેવ શ્રીગણપતિજી માનવામાં આવે છે. એક ખાસ રીતે પૂજા કરવામાં આવે તો બાપ્પા ખુશ થાય છે અને ભક્તોના જીવનમાંથી બધી સમસ્યાઓ વિઘ્ન દૂર કરે છે.

જો તમે બુધવારે તમારા ઘરે ગણપતિની સ્થાપના કરી રહ્યા છો, તો ખાસ કરીને સફેદ રંગના મુતિ નો ઉપયોગ કરો.આ કરવાથી ભક્તનું દુર્ભાગ્ય, શત્રુથી કરવામાં આવતો અવરોધ અથવા તાંત્રિક વીઘ્યાં ની શક્તિઓના છાયા પ્રભાવ દૂર જાય છે. 


ગણપતિ દરેક વસ્તુ તથા અલગ અલગ રંગ પણ ખાસ પ્રેમ હોય છે. જો તમે શ્રી ગણેશજી ની પુજન માટે ખાસ કરીને લીલા રંગ ની વસ્તું રાખો આપણે જાણીએ તે ખાસ યુક્તિઓ વિશે જે બુધવારે થવું જોઈએ.

બુધવારના દિવસે ખાસ ઉપાય અને યુક્તિઓ

બુધવાર ને શ્રી ગણેશજી નો વાર માનવામાં આવે છે.બુધવારે દિવસે શ્રી ગણેશને દુર્વાની 11 કે 21 ગાંઠો અર્પણ કરો. દુર્વા એમના મસ્તક પર મુકવાની નહી કે એમના ચરણોમાં. આ ખાસ કાયૅ  કરવાથી તમને જલ્દી શુભ ફળ પ્રાપ્ત થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે. 


બુધવારના દિવસે લીલું ઘાસ ચારો ગાયને ખવડાવો. ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે.આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી વિપત્તિઓ અને વિક્ષેપો દૂર થશે. તે જ સમયે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.

બુધવારના દિવસે શ્રી ગણેશજી ને સિંદૂર ને અર્પણ કરો. આમ કરવાથી બધી પરેશાનીઓ અને કટોકટીઓ સમય દૂર થશે.

બુધવારના દિવસે ગાય ને તથા જરૂરિયાત મંદ લોકો ને લીલા મગ આખા દાન કરો. આમ કરવાથી તમારા સંબંધોમાં આવેલી તિખાસ અથવા ખટાસ દૂર થશે


 


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇