આપણો કરીને શનિ ચાલીસા નો પાઠ જેનાથી તમારી સાડાસાતી નો પ્રભાવ ઓછો થાય છે.
શ્રી શનિ ચાલીસા
શ્રી ગુરુપદ કો પરસકર, ધર ગણેશક
શનિ ચાલીસા રચું મૈં નિજમતકે અનુમાન
(ચોપાઈ)
જય શ્રી શનિદેવ મહારાજા, જયકૃષ્ણા ગોરી સિર તાજા
- સૂર્ય સુત છાયાકે નન્દન, મહાબલી તુમ અસુર
પિંગલ મન્દ રૌદ્ર શનિ ભામા, કરહુ જનકે પૂરણ કામા
શ્યામ વરણ હૈ અંગ તુમ્હારા, ક્રૂર દષ્ટિ તન ક્રોધ આપનારા
ક્રીટ મુકુટ કુંડલ છિવ છાજે, ગલ મુક્તનકી માલા વિરાજે
હાથ કુઠાર દુષ્ટનકો મારણ, ચક્ર ત્રિશૂલ ચતુર્ભુજ ધારણ
પર્વત રાઈ તુલ્ય કરો તુમ,. તિનહાકે સિર સત્ર ધરો તુમ.
જો જન તુમસે ધ્યાન લગાવે, મન વાંછિત ફલ શીઘ્ર પાવે
જાપર કૃપા આપકી હોઈ, જો ફલ ચહૈ મિલે હૈ સોઈ
જાપર કોપ કઠિન તુમ તાના, ઉસકા નહીં ફિર લગત ઠિકાના,
સાંચે દેવ આપ હો સ્વામી, ઘટ ઘટ બાસી અન્તરયામી,
દશરથ નૃપકે ઉપર આયે, શ્રી રઘુનાયક વિપિન પઠાયે.
રાક્ષસ હાથ સિયા હરબાઈ, લક્ષ્મણ ઉપર શક્તિ ચલાઈ
ઇતના દુઃખ રામકો દીન્હા, નાશ લંકપતિ કુલકા કીન્હા
ચેટક તુમસે સબહિં દિખાયે, બલશાલી ભૂપ ચોર બનાયે
જિસને છોટા તુમહિ બતાયા, રાજપાટ સબ ફૂલ મિલાયા
હાથ પાંવ તુમ દિયે કટાઈ, પાટ તેલિયાકી હકવાઇ
ફિર સુમિરન તુમ્હારા ઉન કિયા, દિયે હાથ પૈર રાજી કર દિયા
યુગલ બ્યાહ ઉસકે ક૨વાયે, શોર નગ્ર સબરેમેં છાયે.
જો કોઈ તુમકો બુરા બતાવે, સો નર સુખ સપને નહીં પાવે.
દશા આપકી સબ પર આવે, ફલ શુભ અશુભ શીઘ્ર દિખલાવે.
તીનહું લોક તુમ્હેં સિર નાવે, બ્રહ્મા વિષ્ણુ મહેશ મનાવે.
લીલા અદ્ભુત નાથ તુમ્હારી, નિશદિન ધ્યાન ધરત નર-નારી.
કહાં તક તુમ્હારી બડાઈ, લંક ભસ્મ છિન માંહિ કરાઈ.
જિન સુમિરે તિન ફલ શુભ પાયા, કબ તક તર્ક બઢાઉં શાયા.
જિન પર કરી તુમને દયા, વહ હો જાગ શક્તિ હી ભયા.
દયા હોત હી કરહું નિહાલા, ડેઢા દૃષ્ટિ હૈ કઠિન કરાલા.
નૌ વાહન હૈં નાથ તુમ્હારે, ગર્દભ અશ્વ ઔર ગજ પ્યારે.
મેઘ સિંહ જમ્બુક જગ માના, કાકા મૃગ મયૂર હંસ પહચાના.
ગર્દભ ચઢી જિસ પર તુમ આઓ, માન ભંગ ઉસકા કરવાઓ.
ચઢ ઘોડે તુમ જિસ પર જાઓ, ઉસ નરકો ધન લાભ કરાઓ.
હાથીકે વાહન સુખ ભારી, સર્વ સિદ્ધિ નર ઔર નારી.
જો મૈંઢાકે વાહન ગાજૌ, રોગ મનુષકે તનમેં સાજો.
જમ્મુક વાહન ચઢે જિસ પધારો, તે નરસે હોય યુદ્ધ કરારો.
આઔ સિંહ ચઢે જિસ ઉપર, દુશ્મન નર રહે ન ભૂ પર.
જિસકો કાગ સવારી પ્રેરો, ઉસકો આપ કાલ મુખ મેરો.
મોર ચઢે રાની જો ચીન્હી, ધનવૈભવ સંપત્તિ ઉસકો બહુ દીન્હી.
હંસ સવારી જિસ પર આવત, ઉસ નરકો આનન્દ દિખાવત.
જૈ જૈ જૈ શનિદેવ દયાલુ. કૃપા દાસ પર કરહું કૃપાલુ.
યહ દસ બાર પાઠ જો કરતે, કટહિ દુઃખ સુખ નિશદિન ઠરતે.
જયંત જયતિ રવિતનય પ્રભુ, હરહુ સકલ ભ્રમ શૂલ
જનકી રક્ષા કીજિએ, સદા રહહુ અનુકૂલ
શ્રી શનિશ્ચરદેવની જય