ગુરુવાર, 19 જૂન, 2025

જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે ? તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Yogini Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan

જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે ? તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Yogini Ekadashi 2025 Vrat Date Time Gujarati Ma | Okhaharan


yogini-ekadashi-2025-vrat-date-time
yogini-ekadashi-2025-vrat-date-time

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ જેઠ માસની વદ પક્ષની યોગિની એકાદશી ક્યારે છે 21 કે 22 જુન ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં યોગિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે. આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે. યોગિની એકાદશી નું વ્રત કરવાથી મુત્યુલોકના મહાન દુઃખ ભોગવવા પડતા નથી. આ સંસારમાં આ વ્રતથી અન્ય કોઈ શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. જેમ નિજૅળા એકાદશીની કથા કહ્યુ એ પ્રમાણે આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વગૅ વિચાર ધ્યાન માં લઈ ને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત તેમાં એકાદશી નું માહાત્મ્ય ધણું વધારે છે .આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે. 


દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ જેઠ માસની વદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને યોગિની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે. યોગિની એકાદશી તેના નામ પરથી ખબર પડી જાય યોગિ પુરૂષ દ્રારા કહેવામાં આવેલી એકાદશી. આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે. 


દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને યોગિની એકાદશી કહે છે. 

 આ વષે 2024 ની જેઠ માસના કૃષ્ણ પક્ષમાં યોગિની એકાદશી તિથિ
 શરૂઆત 21 જુન 2025 શનિવાર સવારે  07:18 મિનિટ
સમાપ્ત 23 જુન 2025 સોમવાર સવારે 1: 21 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે


ઉપવાસ 22 જુન 2025 રવિવાર કરવો
પુજન નો શુભ સમય સવારે 7:25 થી 12:19 સુધી.
પારણા સમય 23 જુન 2025 સોમવાર સવારે 6:22 થી 8:10 સુધી.


આ યોગિની એકાદશીના નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.  ગ્રંથો અનુસાર એવુ કહેવાય છે કે આ એકાદશી વ્રતનું ફળ 88 હજાર બ્રાહ્મણોને અન્નદાન સમાન પ્રાપ્ત થાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર યોગિની એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી નરક સંસારના દુઃખો ભોગવવા પડતા નથી. ઉપરાંત, જેઓ યોગિની એકાદશીનું વ્રત કરે છે વ્યક્તિની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે.


એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા આ એકાદશી કથા રાજા કુબેર શિવભક્ત સાથે જોડાયેલી હોવાથી શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. 

યોગિની એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

 

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇