ઓખાહરણ શું છે? ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ? ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.? About Okhaharan
ઓખાહરણ શું છે?
ઓખાહરણ એ રઘુકુળ વંશના રાજા બલીનો પુત્ર બાણાસુર જે ભગવાન શંકર નો પ્રિય ભકત હતો. જે બાણાસુર ની દિકરી ઓખા જે સ્વપ્ન માં અનિરુદ્ધ સાથે પરણી ત્યારથી તે તેને વરી ચૂકી હતી. અનિરુદ્ધ જે પ્રધુમંતનો દીકરો. આ પ્રધુમંત જે કૃષ્ણ ભગવાન અને રૂકમણીનો દીકરો. આમ કૃષ્ણ ભગવાન ના દીકરાના દીકરાએ બાણાસુર પુત્રી ઓખાનુ હરણ કર્યું જેની કથા ઓખાહરણ છે.
ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ પહેલા શ્રી ગણેશજી ની પ્રાથૅના અહી ક્લિક કરો.
ઓખાહરણ ક્યારે વાચવું કે સાભળવું ?
ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવાથી મહારોગ માંથી મુક્તિ થાય. ભૂત પ્રેતના ભણકારા સ્વપ્ન માં આવતા નથી. અને સુખી મન તન પામી જીવનમાં લાભ થાય છે.તથા અંખડ સોભાગ્યપ્રાપ્તિ નું વ્રત છે.આ માસ દરમિયાન અલૂણાવ્રત કરવું જોઈએ જેમાં ચૈત્ર માસમાં છેલ્લા 5,3,1 દિવસ મીઠા વગરનું ખાવા નું હોય છે. સવારે નિત્યક્રમ પરવારી શંકર પાવૅતી પુજન કરીને એકાટાણુ કરવુ.
ચૈત્ર માસ દરમિયાન 1વાર , 3 વાર,5 વાર ઓખાહરણ જેમાં 93 કડવા છે એ વાંચી અથવા સાંભળી શકાય છે.
ઓખાહરણ ફી કેવી રીતે વાચવું કે સાભળવું.?
ઓખાહરણ ફીમાં વાંચવા બે રીતે છે. એક રીતે તમે આ બોલ્ગ ને ફોલો દરરોજ અહીં 3 કડવા મુકવામાં આવશે.
ચૈત્ર માસની પવિત્ર કથા ઓખાહરણ કડવું 1 શ્રી અંબાજીની પ્રાથૅના અહી ક્લિક કરો.
અને એક સાથે 93 કડવાં વાંચવા હોય તો બીજી રીત જુઓ.
ઓખાહરણ ફીમાં વાંચવા ગુગલ પ્લે સ્ટોર પર Okhaharan Gujarati મોબાઇલ એપ છે. આખું ઓખાહરણ શ્રી ગણેશજી ની પ્રાર્થના સહિત 93 કડવાં ગુજરાતી લખાણ સાથે છે. જેની લિંક નીચે આપેલી છે.
Mobile Application for Smart Phone
ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
Part 2 Kadva 30-65 👇👇
Part 3 Kadva 66-93 👇👇
દરરોજ ઓખાહરણ વાંચવા આ પેજ પર જોડાવો.
ચૌદશ, અમાસ અને પુનમ ના દિવસે માં બહુચર નો બાલાષ્ટક પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇