રવિવાર, 7 જુલાઈ, 2024

રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2025 | Okhaharan

રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો | Jagannath Mantra | Jagannath Rathaytra 2025 | Okhaharan


Shri-Jagannath-Mantra-Lyrics
Shri-Jagannath-Mantra-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું રથયાત્રા ના પવિત્ર દિવસે જગન્નાથ પ્રભુ પ્રસન્ન કરવા આ 11 માંથી કોઈ એક મંત્ર ની માળા કરીલો.  
ૐ પધાય જગન્નાથાય નમઃ

ૐ શિખિને જગન્નાથાય નમઃ

ૐ દેવાદિદેવ જગન્નાથાય નમઃ

ૐ અનંતાય જગન્નાથાય નમઃ

ૐ વિશ્ર્વેરૂપેણ જગન્નાથાય નમઃ 

ૐ વિષ્ણવે જગન્નાથાય નમઃ

ૐ નારાયણ જગન્નાથાય નમઃ



ૐ ચતુમૂર્તિ જગન્નાથાય નમઃ

ૐ રત્નનાભ: જગન્નાથાય નમઃ

ૐ યોગી જગન્નાથાય નમઃ
ૐ વિશ્ર્વમુર્તિયે જગન્નાથાય નમઃ

ૐ શ્રીપતિ જગન્નાથાય નમઃ 


 મિત્રો આ હતી રથયાત્રા ના દિવસે મંત્ર જાપ . હું આશા રાખું આ લેખ પસંદ આવ્યો હશે તો મિત્રો સાથે શેર કરો.

શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.