શનિવાર, 4 સપ્ટેમ્બર, 2021

4 સપ્ટેમ્બર 2021 શનિ પ્રદોષ શ્રી શંકર કહેલું શનિદેવનું માહાત્મ્ય | Shani Dev Dashnamno Stotra in Gujarati | Okhaharan

4 સપ્ટેમ્બર 2021 શનિ પ્રદોષ શ્રી શંકર કહેલું શનિદેવનું માહાત્મ્ય | Shani Dev Dashnamno Stotra in Gujarati | Okhaharan

Shanidev-mantra-mahadev-dash-name-gujarati
Shanidev-mantra-mahadev-dash-name-gujarati

 

શ્રી શંકર કહેલું માહાત્મ્ય

ઈશ્ર્વર ઉવાચ

કોણોડતકો રૌદ્રયમો બભ્ર: કૃષ્ણ: શનિસ્થતા

પિગલો મંદ સૌરી ચ સ્મૃતો દુઃખ હર: સ્મૃત:

ભગવાન શંકર કહેલું છે :- કોણ , અંતક, રૌદ્ર , યમ, બભ્ર , કૃષ્ણ, શનિ, પિગલ , મંદ , સૌરી , આ નામ સ્મરણ કરવાથી દુ:ખ નાશ થાય છે.


108-names-of-shani-deva-ashtottara-shatanamavali-lyrics-in-gujarati

એતાનિ દશનામિ પ્રાત:રુત્થાય પઠેત્

તસ્યશનિકૃતા પીડા ન ભવેત્તુ કદાચન

જે મનુષ્ય આ શનિના દશ નામનો સવારમાં ઊઠીને સ્મરણ કરે છે. તેને શનિ સંબંધી પીડા થતી નથી


એતત્તે કથિત દેવિ માહાત્મ્ય શનિ દૈવતન્

સવૅ દુઃખ પ્રશમન સવૉભીષ્ટ ફલપ્રદમ્


હે પાવૅતી આ શનિનું મહાત્મ્ય સવૅ દુઃખોને નાશ કરવાનું તથા મનોવાંચ્છિત ફળને આપનારૂ છે.


 શનિનું દાન

અડદ, તલ , તેલ ઈદ્રનીલ , ભેંસ , લોઢું , કપીલા , ગાય , કાળું , વસ્ત્ર આટલી વસ્તુઓ સાથે શનિનું દાન બ્રાહ્મણોને આપવું આથી શનિદેની કૃપા ઉતરે છે. 

 

Raja-dasharatha-shanidev-katha-Gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇