મંગળવાર, 8 નવેમ્બર, 2022

ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે | 12 Rashi Chandra Grahan 2023 dan |

 ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે | 12 Rashi Chandra Grahan 2023 dan | 

12-rashi-chandra-grahan-2022-dan
12-rashi-chandra-grahan-2022-dan

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ચંદ્રગ્રહણ દરમિયાન રાશિ પ્રમાણે દાન કરવામાં આવે તો કુંડળીના અનેક દોષોની અસર ઓછી થઈ શકે છે.


આ વષૅ 2023 માં 28 ઓકટોબર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. જેનું સૂતક ભારત તથા ગુજરાત માં પાડવામા આવશે. સૌથી પહેલા ભારતની પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે . ગુજરાત ના સમય અનુસાર ચંદ્રોદય સાથે જ ગ્રહણ પણ દેખાવાનું શરૂ થશે. આ કારણે દેશમાં સૂતક રહેશે. ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના  9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. માટે સાંજે 4.23 વાગ્યાથી શરૂ થઈ  પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.જેથી 29 ઓકટોબર સવારે 7 વાગ્યાથી સૂતક રહેશે   ચંદ્રગ્રહણ સમય 28 ઓકટોબર રાત્રીના 12 પછી રાત્રે 1:05 થી 2:24  સુઘી રહેશે  એટલે કે 29 ઓકટોબર વહેલી સવારે. .આ સમય પછી ધર મંદિર વગેરે સ્વચ્છ કરી પુજન દિવસ કરી શકાશે. આ સૂતક સમય દરમિયાન ભગવાન મંત્ર , ભજન ભકિત , કીર્તન વગેરે કરવું કોઈ એક જગ્યાએ બેસીને . મંદિર કે ધરના પુજન સ્થાન પર ના બેસવું. આ ગ્રહણ ના સમય દરમિયાન રાશિ મુજબ દાન કરવાથી અનેક દોષ તથા પુણ્ય મળે છે આપણે રાશિ મુજબ જાણીયે 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

મેષ : આ રાશિનો સ્વામી મંગળ છે એટલે ધંઉ, જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, લાલ ગાય, ગોળ, ચંદન, લાલ ફૂલ, સોનું, તાંબુ, કેસરનું દાન કરવું જોઈએ.

વૃષભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી, સોનાનું દાન કરી શકે છે.


મિથુન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, ધન, પન્ના, સોનું, બધા પ્રકારનાં ફૂલ, કર્પૂર, શંખ, ફૂલ, ભોજન દાન કરી શકે છે.



કર્ક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ચોખા, સફેદ કપડાં, ચંદન, ફૂલ, સાકર, ચાંદી, સફેદ તલ, ઘી, શંખ, દહીં, મોતી અને કર્પૂરનું દાન કરી શકે છે.


સિંહ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે ઘઉં, માણેક, ગાય, કમળના ફૂલ, લાલ ચંદન, લાલ કપડાં, સોનું, તાંબુ, કેસર, મૂંગા રત્નનું દાન કરી શકે છે.

શ્રી સૂર્ય નારાયણ દેવ ના ચાલીસ ગુણ નો પાઠ અહી ક્લિક કરો.    

 
કન્યા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે કાંસાના વાસણો, લીલા કપડાં, ઘી, પન્ના રત્ન, સોનું, ફૂલ, કર્પૂર, શંખ, ફળ અને ભોજનનું દાન કરી શકે છે.


તુલા : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે  ચોખા, સાકર, હીરા, ચાંદી, મોતી, સફેદ કપડાં, ઘી તથા સોનાનું દાન કરી શકે છે.


વૃશ્ચિક : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે જમીન, મસૂરની દાળ, લાલ કપડાં, ગોળ, ફૂલ, સોનું, તાંબુ અને કેસરનું દાન કરી શકે છે.


ધન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે અનાજ, પીળા કપડાં, સોનું, ઘી, પીળા ફૂલ, પુખરાજ, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠું, જમીનનું દાન કરી શકે છે.


મકર : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે મકર રાશિના જાતકો તેલ, સાત અનાજ, નીલમ રત્ન, તલ, વાદળી કપડાં, સોનું, અડદનું દાન કરી શકે છે.

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.    


કુંભ : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે તેલ, સાત પ્રકારના અનાજ, તલ, વાદળી અને કાળા કપડાં, કામળો, ગરમ વસ્ત્રો અને સોનાનું દાન કરી શકે છે.


મીન : આ રાશિના લોકોએ ચંદ્ર ગ્રહણ ના દિવસે પીળા કપડાં, અનાજ, સોનું, ઘી, પીળા ફળ, પુખરાજ રત્ન, હળદર, પુસ્તકો, રૂપિયા-પૈસા, મધ, સાકર, મીઠુાનું દાન કરવું જોઈએ.


શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી. 

 


ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું | Chandra Grahan 2023 su na karvu |

 ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું | Chandra Grahan 2023 su na karvu | 

chandra-grahan-2022-su-na-karvu
chandra-grahan-2022-su-na-karvu


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ચંદ્ર ગ્રહણ સૂતક સમય આ સમય માં શું કરવું અને શું ના કરવું તથા ગભૅવતી મહિલાઓ શું ખાસ ધ્યાન રાખવું તે બધું આપણે જાણીશું



સૂર્ય ગ્રહણ ના દિવસે સૂયૅ હોવા છતાં અધૅશ્ય થઈ જાય અને ચંદ્ર ગ્રહણ ના દિવસે ચંદ્ર હોવા છતાં અધૅશ્ય થઈ જાય છે જે આ વષૅ 28 ઓકટોબર  2023 ના રોજ આ ધટના ધપશે. ચંદ્રગ્રહણનું સૂતક તેના ગ્રહણ ના  9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. માટે 
28 ઓકટોબર 2023 સાંજે 4.23 વાગ્યાથી શરૂ થઈ  પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે.જેથી 29 ઓકટોબર સવારે 7 વાગ્યાથી સૂતક રહેશે  ચંદ્રગ્રહણ સમય 28 ઓકટોબર રાત્રીના 12 પછી રાત્રે 1:05 થી 2:24  સુઘી રહેશે  એટલે કે 29 ઓકટોબર વહેલી સવારે.. ચંદ્ર ગ્રહણ ના આ વેલ સમય માં ખાસ કરી ભક્તિ , ભજન , કીર્તન બેઠા બેઠા કરવામાં આવે છે. ના તો કોઈ મંદિર કે ના તો ધરના દેવ સ્થાન માં બેસી ને પુજન ના કરાય. કોઈ સ્વચ્છ જગ્યાએ બેસી મંત્ર , ભજન કીર્તન કરી શકાય છે. હવે આપણે એ જાણીએ કે એ દિવસે શું ના કરવું.

શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.

ખોરાક ગ્રહણ ના કરવો
ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન બનાવેલો કે પહેલાં કે કોઈ પણ ખોરાક ગ્રહણ કરવાની નકારાત્મક ઉર્જા વધે છે. એમાં પણ ગભૅવતી સ્ત્રીઓ બાળક નું ધ્યાન રાખવા ગ્રહણ પહેલાં ભોજન કરી અને ગ્રહણ પછી સ્નાન કયૉ તથા રસોડું સાફ કયૉ પછી ભોજન કરવું


સૂવું ના જોઈએ
ચંદ્ર ગ્રહણ ના સમય દરમિયાન કોઈ પણ માણસ સૂવું ના જોઈએ કારણે કે એવું માનવામાં આવે છે આમ કરવાથી ધરમાં સુખ અને સૌભાગ્ય માં ધટાડો થાય છે તથા ગભૅવતી મહિલા સૂવાથી બાળક ના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


બહાર ના નિકળવું
આ ચંદ્ર ગ્રહણ એ અશુભ ખગોળીય ધટના તથા ધાર્મિક કથા અનુસાર રાહુ કેતુ સૂર્ય ચંદ્ર ની અશુભ ધટના છે માટે સૌથી વધારે નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે બહાર ના નિકળવું તથા ગભૅવતી મહિલા તેનો પડછાયો ના પડવો જોઇએ તથા કોઈ એક જગ્યાએ બેસી ને પોતાના કુળદેવી આરાધ્ય દેવ ના માત્ર જાપ કરવા અથવા હનુમાન ચાલીસા ના પાઠ કરવા.



કોઈ પણ ધારદાર કે અગ્નિ નો ઉપયોગ ના કરવો
ચંદ્ર ગ્રહણ સમય દરમિયાન કોઈ પણ સોય, છરી, કાતર કે ચપ્પુ કે પછી કોઈ પણ ધારદાર વસ્તુઓને ઉપયોગ ના કરવો કારણ કે આ બધી વસ્તુઓ રાહુ કેતુ ના કારક છે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જા પ્રભાવ હોય છે માટે આનો ઉપયોગ ના કરવો. આને ખાસ ગભૅવતી મહિલા આ બધી વસ્તુ થી દૂર રહેવું જેથી શરીર ને કંઈ પણ હાનિ ના થાય.

રામ રક્ષા સ્ત્રોત અહી ક્લિક કરો.  


મિત્રો આ ચંદ્ર ગ્રહણ સૂતક સમય ની માહિતી તથા આ સમય દરમિયાન શું કરવું અને શું કરવું ની માહિતી‌‌.

 શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ અહી ક્લિક કરો.   

હનુમાનજી વડવાનલ સ્ત્રોત અહી ક્લિક કરો.    

શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

શ્રી વિષ્ણ્વષ્ટકમ્  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.