સોમવાર, 30 ઑગસ્ટ, 2021

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે | Shree Krishna 108 name in gujarati | OKhaharan

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે | Shree Krishna 108 name in gujarati | OKhaharan

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati
Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in gujarati

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો જગતના પાલનહાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છાઓ. આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું જન્માષ્ટમી ના દિવસે પાઠ કરીશું ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે.

ॐ કૃષ્ણાય નમઃ

ॐ કમલાનાથાય નમઃ

ॐ વાસુદેવાય નમઃ

ॐ સનાતનાય નમઃ

ॐ વસુદેવાત્મજાય નમઃ

ॐ પુણ્યાય નમઃ

ॐ લીલામાનુષ વિગ્રહાય નમઃ

ॐ શ્રીવત્સ કૌસ્તુભધરાય નમઃ

ॐ યશોદાવત્સલાય નમઃ

ॐ હરયે નમઃ


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  


ॐ ચતુર્ભુજાત્ત ચક્રાસિગદા શંખાંદ્યુદાયુધાય નમઃ

ॐ દેવકીનંદનાય નમઃ

ॐ શ્રીશાય નમઃ

ॐ નંદગોપ પ્રિયાત્મજાય નમઃ

ॐ યમુના વેગસંહારિણે નમઃ

ॐ બલભદ્ર પ્રિયાનુજાય નમઃ

ॐ પૂતના જીવિતહરાય નમઃ

ॐ શકટાસુર ભંજનાય નમઃ

ॐ નંદવ્રજ જનાનંદિને નમઃ

ॐ સચ્ચિદાનંદ વિગ્રહાય નમઃ 


ॐ નવનીત વિલિપ્તાંગાય નમઃ

ॐ નવનીત નટાય નમઃ

ॐ અનઘાય નમઃ

ॐ નવનીત નવાહારાય નમઃ

ॐ મુચુકુંદ પ્રસાદકાય નમઃ

ॐ ષોડશસ્ત્રી સહસ્રેશાય નમઃ

ॐ ત્રિભંગિ મધુરાકૃતયે નમઃ

ॐ શુકવાગ મૃતાબ્ધીંદવે નમઃ

ॐ ગોવિંદાય નમઃ

ॐ યોગિનાં પતયે નમઃ

ॐ વત્સવાટચરાય નમઃ


વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


ॐ અનંતાય નમઃ

ॐ દેનુકાસુર ભંજનાય નમઃ

ॐ તૃણીકૃત તૃણાવર્તાય નમઃ

ॐ યમળાર્જુન ભંજનાય નમઃ

ॐ ઉત્તાલતાલભેત્રે નમઃ

ॐ તમાલ શ્યામલાકૃતયે નમઃ

ॐ ગોપગોપીશ્વરાય નમઃ

ॐ યોગિને નમઃ

ॐ કોટિસૂર્ય સમપ્રભાય નમઃ

ॐ ઇલાપતયે નમઃ

ॐ પરસ્મૈ જ્યોતિષે નમઃ

ॐ યાદવેંદ્રાય નમઃ

ॐ યદૂદ્વહાય નમઃ

ॐ વનમાલિને નમઃ

ॐ પીતવાસસે નમઃ

ॐ પારિજાતાપહારકાય નમઃ

ॐ ગોવર્ધનાચલોદ્ધર્ત્રે નમઃ

ॐ ગોપાલાય નમઃ

ॐ સર્વપાલકાય નમઃ

ॐ અજાય નમઃ

ॐ નિરંજનાય નમઃ

shri-krishna-janmashtami-why-krishna-ji-born-on-mid-night

 

ॐ કામજનકાય નમઃ

ॐ કંજલોચનાય નમઃ

ॐ મધુઘ્ને નમઃ

ॐ મધુરાનાથાય નમઃ

ॐ દ્વારકાનાયકાય નમઃ

ॐ બલિને નમઃ

ॐ વૃંદાવનાંત સંચારિણે નમઃ

ॐ તુલસીદામ ભૂષણાય નમઃ

ॐ શ્યમંતક મણેર્હર્ત્રે નમઃ

ॐ નરનારાયણાત્મકાય નમઃ

ॐ કુબ્જાકૃષ્ણાંબરધરાય નમઃ

 

ॐ માયિને નમઃ

ॐ પરમપૂરુષાય નમઃ

ॐ મુષ્ટિકાસુર ચાણૂર મલ્લયુદ્ધ વિશારદાય નમઃ

ॐ સંસારવૈરિણે નમઃ

ॐ કંસારયે નમઃ

ॐ મુરારયે નમઃ

ॐ નરકાંતકાય નમઃ

ॐ અનાદિ બ્રહ્મચારિણે નમઃ

ॐ કૃષ્ણાવ્યસન કર્શકાય નમઃ

ॐ શિશુપાલ શિરશ્છેત્રે નમઃ

ॐ દુર્યોધન કુલાંતકાય નમઃ


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે


ॐ વિદુરાક્રૂર વરદાય નમઃ

ॐ વિશ્વરૂપ પ્રદર્શકાય નમઃ

ॐ સત્યવાચે નમઃ

ॐ સત્ય સંકલ્પાય નમઃ

ॐ સત્યભામારતાય નમઃ

ॐ જયિને નમઃ

ॐ સુભદ્રા પૂર્વજાય નમઃ

ॐ જિષ્ણવે નમઃ

ॐ ભીષ્મમુક્તિ પ્રદાયકાય નમઃ

ॐ જગદ્ગુરવે નમઃ

ॐ જગન્નાથાય નમઃ

ॐ વેણુનાદ વિશારદાય નમઃ

ॐ વૃષભાસુર વિધ્વંસિને નમઃ

ॐ બાણાસુર કરાંતકાય નમઃ

ॐ યુધિષ્ઠિર પ્રતિષ્ઠાત્રે નમઃ

ॐ બર્હિબર્હાવતંસકાય નમઃ

ॐ પાર્થસારથયે નમઃ

ॐ અવ્યક્તાય નમઃ

ॐ ગીતામૃત મહોદધયે નમઃ

ॐ કાળીય ફણિમાણિક્ય રંજિત શ્રીપદાંબુજાય નમઃ


ganesh stuti gujarati,

ॐ દામોદરાય નમઃ

ॐ યજ્ઞ્નભોક્ર્તે નમઃ

ॐ દાનવેંદ્ર વિનાશકાય નમઃ

ॐ નારાયણાય નમઃ

ॐ પરસ્મૈ બ્રહ્મણે નમઃ

ॐ પન્નગાશન વાહનાય નમઃ

ॐ જલક્રીડાસમાસક્ત ગોપીવસ્ત્રાપહારકાય નમઃ

ॐ પુણ્યશ્લોકાય નમઃ

ॐ તીર્થપાદાય નમઃ

ॐ વેદવેદ્યાય નમઃ

ॐ દયાનિધયે નમઃ

ॐ સર્વતીર્થાત્મકાય નમઃ


ॐ સર્વગ્રહરૂપિણે નમઃ

ॐ પરાત્પરાય નમઃ

॥ઇતિ શ્રી કૃષ્ણાષ્ટોત્તર નામાવલી સમાપ્ત॥


શ્રી પુરુષોત્તમ 108 જાપ માળા જાપવાથી આખા મહિનાનું અધિક ફળ મળશે




 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

  

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? | shri krishna janmashtami why krishna born at midnight | Okhaharan

જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો ? | shri krishna janmashtami why krishna born at midnight | Okhaharan

shri-krishna-janmashtami-why-krishna-ji-born-on-mid-night
shri-krishna-janmashtami-why-krishna-ji-born-on-mid-night

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો જગતના પાલનહાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી શુભેચ્છાઓ. આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું જન્માષ્ટમી ના દિવસે જાણો શ્રીકૃષ્ણ ભગવાન એ જન્મ રાત્રે 12 વાગ્યે કેમ લીધો.


એવુ માનવામાં આવે છે કે, પહેલા દિવસે સાધુ-સંન્યાસી, શૈવ સંપ્રદાય દર વર્ષે જન્માષ્ટમી ઉજવે છે, જ્યારે કે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાય અને વ્રજવાસી આ તહેવાર ઉજવે છે.

 શ્રી કૃષ્ણ નો જન્મ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો તેઓ મુળ ચંદ્રવંશી હતું. ધાર્મિક ગંથો અનુસાર શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા. તેમના પૂર્વજ ચંદ્રદેવ હતા અને ચંદ્રના પુત્ર બુધ  છે. શાસ્ત્રો માં શ્રીકૃષ્ણએ ચંદ્રવંશમાં જન્મ લેવા માટે બુધવારનો દિવસ પસંદ કર્યો હતો. જ્યોતિષી શાસ્ત્રો મુજબ રોહિણી જે દક્ષની પુત્રી હતી એ ચંદ્રમાની પ્રિય પત્ની અને તે નક્ષત્ર છે. 


આ કારણે શ્રીકૃષ્ણ ભગવાન એ રોહિણી નક્ષત્રમાં જન્મ લીધો તથાની આઠમની તિથિએ જન્મ લેવાનું પણ બે કારણ હતા. આઠમ તિથિ એ આઘ્ય શક્તિનું શક્તિનું પ્રતીક છે. શ્રીકૃષ્ણ શક્તિ સંપન્ન, સ્વયંભૂ અને પરબ્રહ્મા છે. બીજી કારણ વિષ્ણું ભગવાન નો આઠમો અવતાર હતો. તેથી આઠમના દિવસે જન્મ લીધો હતો. 


પૃથ્વી પર ચંદ્ર રાત્રે ઉગે છે તેથી શ્રી કૃષ્ણએ પોતાના પૂર્વજોની હાજરીમાં જન્મ લીધો હતો. એમ માનવામાં આવે છે કે ચંદ્ર દેવની ઈચ્છા પૂણૅ કરવા શ્રી હરિ વિષ્ણુ ભગવાન તેમના કુળમાં કૃષ્ણ તરીકે જન્મ લીધો અને તેઓ તેમના પ્રત્યક્ષ રીતે બાલ રૂપના દર્શન કરી તૃપ્ત થાય. 

 

પૌરાણિક બધી કથા મુજબ શ્રીકૃષ્ણના જન્મ સમયે સમ્રગ સૃષ્ટિ વાતાવરણ સકારાત્મક થઈ ગયું હતું. તથા પૃથ્વી શ્રીકૃષ્ણએ યોજનાબદ્ધ રીતે મથુરામાં જન્મ લીધો હતો.અને બઘા રાક્ષસો સંહાર કરી મુક્તિ આપી.

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in gujarati

 

"" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇