સોમવાર, 1 નવેમ્બર, 2021

વાઘબારસ સુતા પહેલા આ પાઠ જરૂર કરો | સરસ્વતી સ્તોત્ર | Saraswati stotram gujarati lyrics | Okhaharan

 વાઘબારસ સુતા પહેલા આ પાઠ જરૂર કરો | સરસ્વતી સ્તોત્ર  | Saraswati stotram gujarati lyrics | Okhaharan

Saraswati-stotram-gujarati-lyrics
Saraswati-stotram-gujarati-lyrics

 

 શ્રી સરસ્વતી સ્તોત્ર

આ સ્તોત્રનો નિત્ય પાઠ કરવાથી યાદ શક્તિ વિઘા વઘે છે.

યા કુન્દેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા

યા વીણા વરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના

યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિર્દેવેઃ સદા વન્દિતા

 સામા પાતુ સરસ્વતિ ભગવતી નિ:શેષ જાડ્યા યહા

જે કુન્દન , ફુલ, ચંદ્ર બરફ અને હાર સમાન શ્ર્વેત છે શુભ્ર (સફેદ) વસ્ત્ર પહેરે છે, જેના હાથ ઉત્તમ વીછ્યાથી સુશોભિત છે, જે શ્વેત કમલાસન પર બેસે છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવી જેમની સદા સ્તુતિ કરે છે અને જે બધા પ્રકારની જડતા હરી લે છે એ ભગવતી સરસ્વતી મારું પાલન કરે છે. ।।૧।


Dhanteras-buy-any-item-zodic-gujarati

આશાસુ રાશીભલદગવલ્લી

ભાસૈવ દાસીકૃતદુગ્ધ સિન્ધુમ |

મન્દ સ્મિતૈનિન્દિત શારદેન્દુ

વન્દેડરવિન્દાસન સુનદરિ ત્વામ ॥

હે કમળ પર બેસનારી સુંદરી સરસ્વતી ! તું બધી દિશાઓમાં પુંજીભૂત થઈ પોતાની દેહલતાની આભાથી ક્ષીર સમુદ્રને દાસ બનાવનારી મંદ મુસ્કાનથી શરદઋતુંના  ચંદ્રમાને તિરસ્કૃત કરનારી છે. તને હું પ્રણામ ડરું છું. ॥૨।।


 શારદા શારદામ્ભોજવદના વદનામ્બુજે |

સર્વદા સર્વદા સ્માંક સન્ઞિધિ સંન્નિધિ ક્રિયાત ।૩॥।

શરદકાળમાં ઉત્પન્ન કમળ સમાન મુખવાસી અને મનોરથો આપનારી શારદા સમસ્ત સંપત્તિઓ સાથે મારા મુખમાં સદા નિવાસ કરો. 1


 સરસ્વતી ચ તો નૌમિ વાગધિષ્ઠાતૃદેવતામ| '

દેવત્વં પ્રતિપદ્યન્તે યદનુગ્રહતો જનાઃ ।૪॥

એ વચનની અધિષ્ત્રી દેવી સરસ્વતીને પ્રણામ કરું છું, જેમની કુપાથી મનુષ્ય દેવતા બની જાય છે. ।૪।


પાતુનો નિકષગ્રાવા મતિહેમઃ સરસ્વતી |

પ્રાસેતર પરિચ્છેદ વચસૈવ કરોતિ યા ।૫।।

બુદ્ધિરૂપી સોના માટે સમાન સરસ્વતીજી, જે માત્ર વચનથી જ વિદ્દાન અને મુરખાઓની પરીક્ષા કરી દે છે, અમારું પાલન કરે. ॥૫।। |


 શુક્લાં બ્રહ્મવિચાર સાર પરમામાધં જગદવ્યાપિની

વીણાપુસ્તકધારિણી મભયદાં જાડ્યાન્ધકારાપહામ

 હસ્તે સ્ફટિકમાલિકાં ચ દધતિ પદ્માસને સંસ્થિતાં

વન્દે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદાં શારદામ ।૬॥

જેમનું રૂપ શ્વેત છે, જે બ્રહ્મવિચારની પરમ તત્ત્વ છે, જે સમસ્ત સંસારમાં ફેલાઈ રહી છે, જે હાથોમાં વીણા અને પુસ્તક ધારણ કરે છે. અભય આપે છે મુર્ખતારૂપી અંધકારને દૂર કરે છે. સ્ફટેકમણિની માળા ધારણ કરે છે, કમળના આસન પર વિરાજમાન થાય છે અને બુદ્ધિ આપનારી છે એ આધ પરમેશ્વરી ભગવતી સરસ્વતીની વંદના કરું છું.


વીણાધરે વિપુલ મંગલદાન શીલે

ભક્તાર્તિનાશિની વિરંચ્ચિ હરીશવન્ધે ।

કીર્તિ પ્રદોખિલ મનોરથયદે મહાર્હે

વિધાપ્રદાયિનિ સરસ્વતી નૌમિ, નિત્યમ |૭॥।

“હે વીણા ધારણ કરનારી, અપાર મંગલ આપનારી, ભક્તોના દુઃખ દૂર કરનારી, બ્રહ્મા, વિષ્ણુ અને શિવથી વંદિત થનારી, કીર્તિ તથા મનોરથ આપનારી, પૂજ્યવરા અને વિધા આપનારી સરસસ્વતિ ! તમને નિત્ય પ્રણામ કરું છું. ॥૭

 
શ્ચેતાબ્જપૂર્ણ વિમલાસન સંસ્થિતો હે

શ્ચેતામ્બરાવૃત મનોહર મજુગાત્રે।

ઉધન્મનો જ્ઞિસત પંકજ મજુલાસ્યે  

વિધા પદાયિનિ સરસ્વતી નૌમિ નિત્યમ 1

હે માતા શ્ર્વેત કમળોથી ભરેલા નિમળૅ આસન પર વિરાજમાન શ્ર્વેત વસ્ત્રોથી ઢાંકેલા સુંદર શરીરવાળી ખુલ્લા સુંદર શ્ર્વેત કમળ સમાન મંજુલ મુખવાળી અને વિઘા આપનારી સરસ્વતિ તમને નિત્ય પ્રણામ કરૂ છું .


માતસ્ત્વદીય પદ પંકજ ભક્તિ યુક્તા

 યે ત્વાં ભજન્તિ નિખિલાન પરાન્વિ હાય ।

 તેનિર્જરત્વમિહ યાન્તિ કલેપરેણ

ભૂવહિગ્ન વાયુ ગગનામ્બુ વિનિમિતેન ।।૯।॥


. હે માત ! જે (મનુષ્ય) તારા ચરણ કમળોમાં ભક્તિ રાખીને. અને બધા દેવતાઓને છોડીને તારું ભજન કરે છે એ પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને જળ આ પાંચ તત્ત્વોનાં બનેલા શરીરથી જ દેવતા બની જાય છે. ।


મોહાન્ધકારભસ્તિ હૃદયે મદીયે

 માતઃ સદૈવ કુરુ વાસમુદારભાવે |

 સ્વીયાખિલાવય વનિર્મલ સુપ્રભામિ

શીદ્રં વિનાશય મનોગત મન્ધકારમ ।।૧૦॥

“ હે ઉદાર બુદ્ધિવાળી મા ! મોહરૂપી અંધકારથી ભરેલા મારા “હૃદયમાં સદા નિવાસ કરો અને તમારા અંગોની નિર્મળ ક્રાન્તિથી મારા મનનાં અંધકારનો તત્કાળ નાશ કરો. ।


બ્રહ્મા જગત સૃજતિ પાલયતીન્દિરેશ

સમ્ભુર્વિનાશયતિ દેવિ તવ પ્રભાવેઃ।

ન સ્યાત્કૃપા યદિ તવ પ્રકટ પ્રભાવે

ન સ્યુ: કથચ્ચિદપિ તે નિજકાર્ય દક્ષા ।૧૧।।

હે દેવી ! તમારા પ્રભાવથી જ બ્રહ્મા જગતને બનાવે છે, વિષ્ણુ પાળે છે અને શિવ વિનાશ કરે છે, હવે પ્રગટ પ્રભાવવાળી ! જો આ ત્રણે પર તારી કૃપા ન હોય તો તેઓ કોઈ રીતે પોતાનું કામ ન કરી શકે.


Dhanteras-Pujan-vidhi-gujarati-2021

લક્ષ્મીમેંધા ધરા પુષ્ટિગૌરી તૃષ્ટિઃ પ્રભા ધૃતિ?

એતાભિઃ પાહિ તનુભિરષ્યાભિર્મા સરસ્વતિ ।।1૧૨॥

હે સરસ્વતિ ! લક્ષ્મી, મેઘા, ધરો, પુષ્ટિ, ગૌરી, તૃષ્ટિ, પ્રભા, ધુતિ આ આઠ મૂર્તિઓથી મારી રક્ષા કરો.


સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ ।

વેદવેદાન્તં વેદાંગ વિધા સ્થાનેભ્ય એવ ચ  .

  સરસ્વતીને નિત્ય નમસ્કાર છે, ભદ્રકાળીને નમસ્કાર છે અને વેદ, વેદાંત, વેદાંગ તથા વિધાઓનાં સ્થાનોને પ્રણામ છે.


સરસ્વતી મહાભાગે વિધૈ કમલ લોચને |

 વિધારુપે વિશાલાક્ષિ માત્રાહીનં દેહિ નમોસ્તુ તે 1૧૪


હે મહાભાગ્યવતી જ્ઞાનસ્વરૂપા કમળ સમાન નેત્રવાળી જ્ઞાનદાત્રી સરસ્વતી ! મને વિદ્યા આપો, હું તમને પ્રણામ કરુ છું.


યદક્ષરં પદં ભ્રષ્ટ માત્રાહીનં ચ યદ્ર્ભવતયૈ

  તત્સર્વ ક્ષમ્યતાં દેવિ પ્રાસિદ પેરમેવરી  

હે દેવી જે અક્ષર, પદ અથવા માત્રા રહી ગઈ હોય એના માટે ક્ષમા કરો અને હે પરમેશ્વરી ! પ્રસન્ન રહો..

શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    


 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ રાશિ મુજબ ખરીદી કરવા માહિતી | Dhanteras Rashi Mujab Karidhi | Okhaharan

ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ રાશિ મુજબ ખરીદી કરવા માહિતી | Dhanteras Rashi Mujab Karidhi | Okhaharan 

Dhanteras-buy-any-item-zodic-gujarati
Dhanteras-buy-any-item-zodic-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ધનતેરસના દિવસે રાશિ મુજબ ખરીદી કરવા માહિતી.ધનતેરસના દિવસે તમે જેટલી ખરીદી કરો છો, તેમાં 13 ગણો વધારો થાય છે. તેરસ તિથિ મંગળવારે સવારે 11:31થી શરૂ થઈ બુધવારે સવારે 9:03 વાગ્યા સુધી રહેશે. ત્રિપુષ્કર યોગ સવારે 11:31 વાગ્યા સુધી રહેશે.

Lakshmi-stotram-shree-suktam-gujarati-lyrics

 

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

આ લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીના ઘરેણાં કે સિક્કા, વાસણ, વસ્ત્ર વગેરે ખરીદી શકે છે.

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ લોકોએ સોનું, ચાંદી, પીત્તળ, કમ્પ્યૂટર, વાસણ, કેસર, ચંદન વગેરે વસ્તુઓ ખરીદવી જોઈએ.

Dhanteras-Pujan-time-date-2021-gujarati

 

મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

જમીન, મકાન, સોનું, ચાંદી વગેરે વસ્તુઓ ખરીદવી આ લોકો માટે શુભ રહેશે.


કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો   

આ લોકોએ સોનું-ચાંદી, નવું વાહન, આભૂષણ વગેરે ખરીદવા જોઈએ.

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

શુભ રંગ : નારંગી

નવું વાહન, ઇલેક્ટ્રોનિક્સ, સોનું-ચાંદી, જમીન, તાંબા-પીત્તળના વાસણ, ફર્નીચર વગેરે ખરીદી શકાય છે.

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

શુભ રંગ : લીલો

 આ લોકો જમીન, ઘર, અનાજ વગેરે ખરીદી શકે છે.

mahalaxmi-ashtakam-in-gujarati-Lyrics

 

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ

આ સમયે રોકાણ કરવાથી બચવું જોઈએ. જો કોઈ જરૂરી ખરીદદારી કરવી હોય તો પરિવારના કોઈ અન્ય સભ્યના નામે કરી શકો છો.

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

આ લોકોએ સોનું-ચાંદી, વાસણ, પીત્તળ, વસ્ત્ર વગેરે ખરીદી શકાય છે.

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

આ લોકો જમીન-જાયદાદ, કિંમતી ધાતુ ખરીદી શકે છે.

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો  

તમારા માટે આ સમય સારો રહેશે. ઘરની જરૂરિયાતને લગતી કોઈપણ વસ્તુ આ દિવસે ખરીદી શકાય છે.


કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો

આ લોકો પુસ્તક, વાહન, ફર્નીચર અને ઘરની જરૂરી વસ્તુ ખરીદી શકે છે.

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો

 સોના-ચાંદી, રત્ન વગેરે વસ્તુઓ ખરીદવા માટે દિવસ શુભ રહેશે.

Lakshmi-aarti-lyrics-in-gujarati

 

lakshmi-stuti-lyrics-gujarati

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


 

 


ઘનતેરસ ના દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે | Shree Suktam Gujarati Lyrics | Okhaharan

ઘનતેરસ ના દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે | શ્રી સૂક્ત | Shree Sukta Gujarati Lyrics | Okhaharan

 
Lakshmi-stotram-shree-suktam-gujarati-lyrics
Lakshmi-stotram-shree-suktam-gujarati-lyrics

 


 

દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે લક્ષ્મીની કૃપાથી સુખ, સમૃદ્ધિ અને સફળતાની ઈચ્છા ન કરતો હોય. રાજા-રાંક, નાના-મોટા બધાને કાયમ લક્ષ્મી જોઈએ છે. ઘનતેરસ ના દિવસે પુજા સમયે તથા દરરોજ એકવાર આ પાઠ પઠન બીલીના વૃક્ષ આગળ જરૂર કરો અને પછી જુઓ ચમત્કાર. ચાલો આપણે પાઠ કરીયે.

 ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? અહી ક્લિક કરો.  

 


શ્રી સૂક્ત


લક્ષ્મી માતા

હરિ : ૐ ॥ હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ |

ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥1॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |

યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥2॥

અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |

શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥3॥

કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ |

પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં તામિહોપહવયેશ્રિયમ્ ॥4॥


ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ |

તાં પદ્મિનીમીં શરણમહં પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥5॥

આદિત્યવર્ણે તપસોડધિજાતો વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: |

તસ્ય ફલાનિ તપસાનુદન્તુ માયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મીં ॥ 6 ॥

ઉપૈતુ માં દેવસખ: કીર્તિષ્વમણિના સહ |

પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેડસ્મિન કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥ 7 ॥


ધનતેરસના પુજન મુહૂર્ત અહી ક્લિક કરો.   

 

ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહમ |

અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત્ ॥ 8॥

ગન્ધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીષિણીમ |

ઇશ્વરી સર્વભૂતાનાં તમિહોપહવયે શ્રિયમ ॥ 9 ॥

મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીમહિ |

પશૂનાં રૂપમન્ન્સ્ય મયિ શ્રી : શ્રયતાં યશ: ॥ 10॥

lakshmi-stuti-lyrics-gujarati

કર્દમેન પ્રજાભૂતા મચિ સંભવ કર્દમ |

શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ ॥ 11 ॥

આપ: સ્ત્રજંતુ સ્નિગ્ધાનિ ચિકલિત વસ મે ગૃહે |

નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥ 12 ॥

આદ્રાઁ પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિનીમ |

ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 13 ॥

આદ્રાઁ ય: કરિણીં યષ્ટિં સુવર્ણા હેમમાલિનીમ |

સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ 14 ॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |

યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો દાસ્યોશ્વાન વિન્દેયં પુરુષાનહમ ॥ 15 ॥


ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |

સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત ॥ 16 ॥

॥ ઇતી શ્રી સૂક્તમ સમાપ્તમ ॥

ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ|

ૐ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ| તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ||


શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 આજે પાઠ કરો  ચિંતા રોગ બંધન માંથી મુક્તિ દેનાર ગણેશ મયુરેશ સ્તોત્ર  અહી ક્લિક કરો.     

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? | Dhanteras Pujan Lakshmi Pujan | Dhanteras 2023 | Okhaharan

ઘનતેરસ લક્ષ્મી પુજન વિઘિ | કોનું કોનું પુજન કરવું ? | Dhanteras Pujan Lakshmi Pujan | Dhanteras 2023 | Okhaharan

 
Dhanteras-Date-Time-2022-Dhanteras-Pujan-Vidhi
Dhanteras-Date-Time-2022-Dhanteras-Pujan-Vidhi

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું આસો માસના વદ પક્ષ ની દિવાળી ના તહેવારમાં આવતી ઘનતેરસ વિશે સંપૂણૅ માહિતી. ઘનતેરસ  ક્યારે છે?  કોનું કોનું પુજન કરવું ? પુજન કેવી રીતે કરવું? તે બઘું લેખમાં જાણીશું.

lakshmi-stuti-lyrics-gujarati

જય શ્રી કૃષ્ણ આસો માસના વદ પક્ષની એકાદશી શરૂ થતાં દિવાળી ના તહેવાર શરૂ થઈ ને લાભ પાંચમ સુઘી નવા વષૅ ના તહેવાર ચાલુ રહે છે. આસો માસની વદ પક્ષની તેરસ તિથિ ને ઘનતેરસ કહે છે.  ઘનતેરસ ના દિવસે શ્રી ગણેશ, શ્રી સરસ્વતી માં, કુબેર દેવતા, ઘન્વતંરી દેવ અને યમરાજા ની પુજન કરવામા આવે છે.



ધનતેરસ પૂજન સામગ્રી

પાન,  અખ્તર , દૂધ , દહીં, ઘી, મધ, ખાંડ સંકાળ ,  ધુપ,  કપૂર , નારિયેળ, સોપારી , કંકુ, નાડાછડી, લાલ વસ્ત્ર , સુકો માવો , ગંગાજળ,  ફળ , લક્ષ્મીજી ફોટો કે મ્રુતિ , સિંદૂર , ગણેશજીની પ્રતિમા , સરસ્વતી ફોટો શક્ય હોય તો ત્રણેય અથવા શ્રી લક્ષ્મીજી નો હોય તો પણ ચાલે,  ફુલ , લક્ષ્મી કમળ , મીઠાઈ , તુલસી,  મુખવાસ માટે તજ, લવિંગ, ચોખા, ઘંઉ, મગ.



સૌપ્રથમ શ્રી ગણેશ નું ધ્યાન ઘરો એક બાજટ પર લાલ રંગ વસ્ત્ર પાથરી, એક બાજુ થોડાક ઘંઉ અને ગોળ મુકો. બાજટ પર કળશ ની અંદર શુદ્દ જળ લો . બાજટ પર ઉપર માતા લક્ષ્મી, અને સાથે શ્રી ગણેશ , સરસ્વતી અથવા નારાયણ હોય તો સારૂ. અને મ્રુતિ હોય તો મુકો. તેની ગંગાજળ વડે સ્વસ્છ કરો અને સાફ વસ્ત્ર વડે નુખી નાખો. જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો સાથે શ્રી સુક્તમ નો પાઠ એકવાર જરૂર કરો વઘારે કરો તો પણ ચાલે. ત્યાર બાદ ફુલ હાર , અબિલ , ગુલાલ, ચડાવો. વસ્ત્ર એટલે ચુદંડી કે નાડાછડી નું વસ્ત્ર બનાવીને અપણૅ કરો. પછી એક બાજુ ઘંઉ , ચોખા અને મગ મુકો, પ્રસાદ અપણૅ કરો. આરતી કરો અને મુખવાસ લવિંગ, તજ, વગેરે મુકો. પછી શ્રી ફળ માં ને અપણૅ કરો અને આનું શુભ ફળ તથા સવૅ મનોકામના કહો. પછી તેમ જે રીતે દર ધનતેરસ ધન ધોતા હોવ એ રીતે કરો અને તમે નથી જાણાતા તો જાણી લો.


એક નાના કાસા વાસંણમાં શુધ્ધ જળ, બીજામાં પંચામૃત, ત્રીજામાં શુધ્ધ જળ આમ ત્રણેય માં તમારી સોના ચાંદીની વસ્તુ અથવા તમે જે પુજન ઉપયોગ કરતાં હોવ ધોવો. ત્યાર બાદ અબીલ ગુલાલ કંકુ, ફુલ હાર તેને ચડાવો. સાથે શ્રી કુબેર અને શ્રી ધંન્વતરી નું પણ પુજન કરો.


આ પછી ચોમુખી દિવો તમારા ઉંમરા પર શ્રી યમદેવતા માટે પુજન કરો દિવો મુકતા સમયે તમારું મુખ દક્ષિણા દિશામાં રાખો. અને મંદિર, તુલસી, ગૌશાળા વગેરે જગ્યા એક દિપ દાન જરૂર કરો.


Maha-Lakshmi-Upay-Gujarati

આ પછી બીલીના વૃક્ષ નું પુજન કરવાનું અનેક ઘણું મહત્વ છે કારણકે શિવપુરાણ અનુસાર બીલીવૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.બીલીવૃક્ષ ની પણ ઉપર જાણવ્યાં મુજબ પંચામૃત, જળ, અબીલ ગુલાલ ફુલ હાર થી પુજન કરો અને શ્રી સુક્તમ નો પાઠ જરૂર કરો. 

 

આ વષૅ તેરસ તિથિ પ્રારંભ 10 નવેમ્બર 2023 શુક્રવાર બપોરે  12:35 મિનિટે શરૂ થાય
તેરસ તિથિ સમાપ્ત 11 નવેમ્બર 2023 શનિવાર બપોરે  1:57 મિનિટે પતે છે .
માતા લક્ષ્મી પુજન નું સંઘ્યા સમયે માહાત્મ્ય વઘારે હોય છે માટે શુક્રવાર ના રોજ
10 નવેમ્બર 2023 શુક્રવાર ધનતેરસના શ્રી મહાલક્ષ્મી પુજન છે. 


ધનતેરસના પુજન મુહૂર્ત 2023 અહી ક્લિક કરો. 

10 નવેમ્બર 2023 શુક્રવાર પ્રદોષ કાળ મુજબ પુજન 


સાંજે 5:56 થી 7:39


ચોઘડિયા અનુસાર સમય

બપોરે 12:36 થી 1:39

સાંજે 4:37 થી 6:00

રાત્રે 9:13 થી 10:50

   

  


ઘનતેરસ દિવસ ના મંત્ર જાપ


ૐ ઐ હ્રીં શ્રીં ક્લીં સૌ મહાલક્ષ્મૈ નમઃ


ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષ્મયૈ નમઃ|

ૐ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ| તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ||

 

ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥

 

ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥

 

એકમાળા જરૂર કરવી માતા લક્ષ્મી કૃપા હંમેશા રહે છે. 

Lakshmi-aarti-lyrics-in-gujarati

 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય   

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇