સોમવાર, 5 સપ્ટેમ્બર, 2022

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Parivartini Ekadashi Kayre che 2023 Gujarati | Okhaharan

પરિવર્તિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Parivartini Ekadashi Kayre che 2023 Gujarati | Okhaharan

Parivartini-ekadashi-kyare-che-2022-Gujarati
Parivartini-ekadashi-kyare-che-2022-Gujarati
 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી ક્યારે છે 25 કે 26 સપ્ટેમ્બર ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


પરિવર્તિની એકાદશી 2023:

ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી ને પરિવર્તિની એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે. એમાં પણ ભાદરવા માસની આ એકાદશી નું મહત્વ વધારે છે કેમ કે આ એકાદશી ચાતુર્માસ ની મધ્યની એકાદશી છે.  તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો  સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એમાં પણ આ એકાદશી વિષ્ણુ દશાવતાર ના પાંચમો અવતાર વામન સ્વરૂપ ને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવી સ્વગૅ લોક ની પ્રાપ્તિ થાય છે. 


 
સવાલ એવો પણ થાય છે કે આ એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી નું વ્રત શિવ ધમૅ અને કૃષ્ણ ધમૅ એમ બંને કરી શકે આ એકાદશી ઉપવાસ વ્રત  વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી પાંચમો અવતાર વામન અથવા  દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.
 
ૐ નમો ભગવતે વાસુદેવાય

 ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. દેવ પોઢી એકાદશી દેવ ઉઠી એકાદશી ચાતુર્માસ સમય ના બરાબર મધ્ય ની આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન શયન સમયે પડખું ફેરવે છે માટે પરિવર્તિની એકાદશી કહે છે.આ એકાદશી ને વામન એકાદશી તથા જળજિણી એકાદશી નામે ઓળખાય છે.


 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન તથા વામન સ્વરૂપ પુજન સાથે સાથે  સવૅ દેવતા ના પુજન ના આશીર્વાદ આપતા ગાયમાતા ,  જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર  તુલસી માતા પુજન થાય , આપણા પુવૅજ એટલે કે પૃતિદેવ ના આશીર્વાદ માટે પીપળા વૃક્ષ નું પુજન કરવામાં આવે છે  ખાસ એકાદશી ના દિવસે શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. આમ કરવાથી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. અત્યાર ચાલતા શ્રી ગણેશ ના દિવસે એમાં પણ એકાદશી મંગળવાર ના દિવસે શ્રી ગણેશ નું વિશેષ પુજન કરવાથી સવૅ પ્રકાર ના વિધ્નો દૂર થાય છે.


 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ભાદરવા માસની સુદ પક્ષની પરિવર્તિની એકાદશી તિથિ માહિતી

 આ વષે 2023 ની પરિવર્તિની એકાદશી ની શરૂઆત

 શરૂઆત 25 સપ્ટેમ્બર 2023 સવારે 7:55 મિનિટ

સમાપ્ત 26 સપ્ટેમ્બર 2023 સવારે 5:50 મિનિટ

આમ એકાદશી બે દિવસ ની રહેશે
એટલે કે 25 સપ્ટેમ્બર ના દિવસે સ્માર્ટ શિવ ગણ એકાદશી
26 સપ્ટેમ્બર ના દિવસે સ્મૃતિ કૃષ્ણ ગણ એટલે વેશ્ણવ લોકો કરશે 26 સપ્ટેમ્બર એકાદશી ડાકોર મંદિર માં આપેલ છે.

ઉપવાસ   25  સપ્ટેમ્બર 2023  કરવો

પુજન નો શુભ સમય  સવારે 9:29 થી 2:41 સુધી.

જે લોકો 26 સપ્ટેમ્બર  નો ઉપવાસ કરે
પુજન નો શુભ સમય સવારે 6:24 થી 9:40 સુધી નો




ભાદરવા પરિવતૅની એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે. 



પરિવર્તિની એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં અહી ક્લિક કરો.   

 


  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇