આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki Ekadashi 2022 Gujarati | Okhaharan
Aamlaki-ekadashi-2022-Gujarati |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ સુદ પક્ષની એકાદશી આમલકી એકાદશી ક્યારે છે 13 કે 14 માચૅ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?
એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી ને આમલંકી એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી ને પાપમોચિની એકાદશી કહે છે. અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે તેમ જ ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે. આમલકી એકાદશી ના નામ પરથી ખબર પડી કે આ એકાદશી ના દિવસે વિશેષ આમળા નો ઉપયોગ કરવાનો છે.
એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ ફાગણ સુદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે અને ખાસ ભગવાન ને પુજન તથા મંદિર માં આમળા ભોગ તથા આમળા કોઈ પણ વસ્તુ ફારરી બનાય ને આપણૅ કરવાની હોય છે. ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી ને રંગપચમી એકાદશી કહે આ દિવસ મંદિરમાં ભગવાન ગુલાલ છાંટ કરવામા આવે છે.
આ વષૅ આમલકી એકાદશી ના દિવસે પુષ્ય નક્ષત્ર તથા સવૉથૅ સિદ્ધિ યોગ બને માટે આ વ્રત કરવાથી સંપૂર્ણ સફળતા મળે છે.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
આ વષે 2022 ની ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી
શરૂઆત 13 માચૅ 2022 રવિવાર સવારે 10:21મિનિટ
સમાપ્ત 14 માચૅ 2022 સોમવારે બપોરે 12:04 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 14 માચૅ 2022 સોમવાર કરવો
પારણા સમય 15 માચૅ 2022 સવારે
6:01 થી 8:15 સુધી.
આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે.
મિત્રો આ હતી આમલકી એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.
હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇