ગુરુવાર, 10 માર્ચ, 2022

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki ekadashi 2024 Gujarati | Okhaharan

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Aamlaki Ekadashi 2024 Gujarati | Okhaharan

Aamlaki-ekadashi-2023-Gujarati
Aamlaki-ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ફાગણ માસની સુદ પક્ષની  આમલકી એકાદશી 19 કે 20 માચૅ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 

ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. ફાગણ માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને આમલકી એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ ફાગણ માસ ની આ આમલકી એકાદશીના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે.

હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


ફાગણ માસની સુદ પક્ષની એકાદશી ને આમલકી એકાદશી કહે છે. એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી  પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ ફાગણ સુદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે અને ખાસ ભગવાન ને પુજન તથા મંદિર માં આમળા ભોગ તથા આમળા કોઈ પણ વસ્તુ ફારરી બનાય ને આપણૅ કરવાની હોય છે. ફાગણ માસની શુક્લ પક્ષની આમલકી એકાદશી  ને રંગપચમી એકાદશી કહે આ દિવસ મંદિરમાં ભગવાન ગુલાલ છાંટ કરવામા આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


 

એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો.
 
દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો  ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ફાગણ માસ શુક્લ પક્ષની આમલકી એકાદશીતિથિ માહિતી  


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 આ વષે 2024 ની આમલકી એકાદશીની શરૂઆત 


શરૂઆત 20 માર્ચ 2024 બુઘવાર સવારે 12:21 મિનિટ


એકાદશી તિથિ સમાપ્તિ 21 માર્ચ 2024 ગુરુવારે સવારે 2:22 મિનિટ


ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 20 માર્ચ 2024 બુઘવાર કરવો


20 માર્ચ 2024 બુઘવાર પુજન નો શુભ સમય સવારે 6:32 થી 9:33 સુધી છે
પારણા નો સમય 21 માર્ચ 2024 
ગુરુવારે બપોરે  1:44 થી 4:19 સુધી નો છે.

 


ફાગણમાસની સુદ પક્ષની આમલકી એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી આ વ્રત નું પુણ્ય એક હજાર ગૌ દાન ફળ બરાબર છે મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે.


મિત્રો આ હતી આમલકી એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

આમલકી એકાદશી વ્રત ઉપવાસ કરવો તથા વ્રત કથા વાંચવાથી એક હજાર ગૌદાની ના ફળ બરાબર ફળ મળે છે અહી ક્લિક કરો.  

 


હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

 

  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

આજનો તેલ બજાર ભાવ વઘ્યાં 10 -3- 2022 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Gujarat Tel Bazar Bhav Today | Okhaharan

આજનો તેલ બજાર ભાવ વઘ્યાં 10 -3- 2022 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Gujarat Tel Bazar Bhav Today | Okhaharan

Tel-bazar-bhav-gujarat-today
Tel-bazar-bhav-gujarat-today

 

 સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 10-3-2022 નો તેલ બજાર નો ભાવ આવી દરરોજ તેલ બજારની ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો

હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

આજનો 5 કિલો ગ્રામનો ભાવ  સોયાબીન:-   933 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  સોયાબીન:-  2800/- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ દિવેલ :- 800 /- રૂપિયા                          

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ દિવેલ :- 2400 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ કપાસિયા :- 883/- રૂપિયા                          

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ કપાસિયા :- 2650/- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ પામોલીન :- 850 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ પામોલીન :- 2550 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ કોપરેલ :- 966 /- રૂપિયા                           

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  કોપરેલ :- 2900 /- રૂપિયા


આજનો 5 કિલો ગ્રામનો ભાવ સરસિયું તેલ :- 900 /- રૂપિયા    

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ  સરસિયું તેલ :- 2700/- રૂપિયા 

 હોળાષ્ટકમાં નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.

આજના નો ભાવ ૫ લિટર     સનફ્લાવર :- 900 રૂપિયા     

આજના  નો ભાવ ૧૫ લિટર   સનફ્લાવર  :- 2700  રૂપિયા


આજના નો ભાવ ૫ લિટર    તિરુપતિ કપાસ :- 850 /- રૂપિયા  

આજના  નો ભાવ ૧૫ લિટર   તિરુપતિ કપાસ :- 2550/- રૂપિયા



 આજના નો ભાવ ૫ લિટર    સિંગતેલ :- 840 /- રૂપિયા     

આજના  નો ભાવ ૧૫ લિટર   સિંગતેલ :- 2520 /- રૂપિયા

હોળાષ્ટકમાં ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 હોળાષ્ટક દરમિયાન શું કરવું ? | હોળાષ્ટક શું ના કરવું? અહી ક્લિક કરો. 

 

 Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

 

ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

 હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

Govind-Damodar-Stotra-Gujarati-Lyrics
Govind-Damodar-Stotra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં  હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે 


હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


શ્રી ગોવિંદ દામોદર સ્ત્રોત

કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ ।

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ।।1||


શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।2||


વિક્રેતુકામાકિલગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ: ।

દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિંદ દામોદર માધવેતિ ।।3||


ગૃહે ગૃહે ગોપવધુ કદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ।

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।4||


સુખં શયાના નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો: પ્રવદંતિ મર્ત્યા:

તે નીશ્ચિતં તન્મયતાં વ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ ।।5||

 

હોળાષ્ટકમાં નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.


જીહવે સદૈવં ભજ સુંદરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ ।

સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ  ગોવિંદ દામોદર માધવેતિ ।।6||


સુખાવસાને ઇદમેવ સારં દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ ।

દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।7||


શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।8||


જિહવે રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ ।

આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ।।9||


ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે ।

વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ ।।10||


શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।11||


ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।12||

 

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો.


 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇