ગુરુવાર, 10 માર્ચ, 2022

હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

 હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ આ સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે | Govind Damodar Stotra Gujarati Lyrics | Okhaharan

Govind-Damodar-Stotra-Gujarati-Lyrics
Govind-Damodar-Stotra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં  હોળાષ્ટક સમયમાં શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર સ્ત્રોત પાઠ કરવાથી દુઃખી ના દુઃખ હરે અંતે જીવને કૃષ્ણ ચરણમાં સ્થાન મળે 


હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 


શ્રી ગોવિંદ દામોદર સ્ત્રોત

કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ ।

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ।।1||


શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।2||


વિક્રેતુકામાકિલગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ: ।

દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિંદ દામોદર માધવેતિ ।।3||


ગૃહે ગૃહે ગોપવધુ કદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ।

પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।4||


સુખં શયાના નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો: પ્રવદંતિ મર્ત્યા:

તે નીશ્ચિતં તન્મયતાં વ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ ।।5||

 

હોળાષ્ટકમાં નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.


જીહવે સદૈવં ભજ સુંદરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ ।

સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ  ગોવિંદ દામોદર માધવેતિ ।।6||


સુખાવસાને ઇદમેવ સારં દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ ।

દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ ।।7||


શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।8||


જિહવે રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ ।

આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ ।।9||


ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે ।

વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ ।।10||


શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।11||


ગોપીપતે કંસરિપો મુકુન્દ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ ।

જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ ।।12||

 

આમલકી એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ અહી ક્લિક કરો.


 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો