શનિવાર, 30 એપ્રિલ, 2022

શનિશ્ર્ચરી અમાવસ્યા ના દિવસે 5 નાના કમૅ કામવવાનો દિવસ અનેક ઘણું ફળ મલે છે | Shani Amavasya Upay Gujarati | Okhaharan

 શનિશ્ર્ચરી અમાવસ્યા ના દિવસે  5 નાના કમૅ કામવવાનો દિવસ અનેક ઘણું ફળ મલે છે | Shani Amavasya Upay GUjarati | Okhaharan 

Shani-Amavasya-Upay-Gujarati
Shani-Amavasya-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું 30 એપ્રિલે ચૈત્ર મહિનાની અમાસ શનિવાર ના રોજ આવે છે . શનિવાર નો વાર અને અમાસ નો શુભ સંયોગ એટલે કમૅ કામવવાનો દિવસ આજે આપણે જાણીશું શનિશ્ર્ચરી અમાવસ્યા ના દિવસે 5 નાના કમૅ કરવાથી અનેક ઘણું ફળ મલે છે. 

શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


અમાસ તિથિ મહાદેવ, સૂયૅદેવ, નારાયણ અને પિતૃઓ તથા શનિવારી અમાસ હોવાથી હનુમાનજી અને શનિદેવને અપણૅ છે. તિથિ એ ચંદ્ર ની કળા પર આધારિત હોય છે જયારે પૂર્ણ ચંદ્ર કળા હોય એટલે પૂનમ કહેવાય અને જ્યારે ચંદ્ર શૂન્ય કળા હોય એને અમાસ કહેવાય.

અમાસ તિથિ ની

શરૂઆત 30 એપ્રિલ 2022 શનિવાર સવારે 1:00 મિનિટ

સમાપ્ત 1 મે 2022 રવિવાર સવારે 1:56 મિનિટ


આ ઘખધખતી ગરમીમાં આ શનિવારી અમાસના દિવસે શક્ય હોય તો કોઈ પાણી પી શકે એમ કરો એ પછી માણસ , પશુ કે પંખી કેમ ના હોય જળનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી લોકોને ગરમીમાં શીતળતા મળી શકે.

આ શનિવારી અમાસ દિવસે સવારે સૂયૅદય પહેલાં જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. તાંબાના લોટામાં જળ સાથે લાલ ફુલ, ચોખા, નો ઉપયોગ કરો. અર્ઘ્ય ચઢાવતી સમયે સૂયૅદેવ ના 12 નામ અને  ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

આ શનિવારી અમાસ ના દિવસે ગોળ, અનાજ કે સિઘા નું દાન કરો. અને ખાસ કરીને મહાદેવના મંદિરે કાળા તલનું દાન કરો.

શનિવારી અમાસ ના દિવસે જરૂરિયાત લોકોને ભોજન કરાવો પછી કેમ પશું માં ગાય , કુતરા , કીડી, ખિસકોલી કે પક્ષી ચકલી કેમ હોય 


શનિવારી અમાસના દિવસે મહાદેવ નું શિવલિંગ સ્વરૂપ નું પુજન કરો . શિવજી ને પ્રિય જળ , બીલીપાન, ધતૂરો, આંકડાના ફૂલ, જનોઈ, ચોખા વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો અને સાથે સાથે મનમાં ૐ નમઃ શિવાય મંત્રનો નો જાપ જરૂર કરો.

શનિવારી અમાસના દિવસે સવારે તુલસીને જળ ચઢાવો ધૂપ-દીપ પ્રગટાવો. આરતી કરો. તેવીજ રીતે સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો. પૂજા કરો અને પરિક્રમા કરો. અને ભૂલથી પણ તુલસીનો સ્પર્શ ના કરો.

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શનિવારી અમાસના દિવસે તેલ અને સિઘુંર થી હનુમાનજી નો અભિષેક કરો. અને શનિદેવ સરસવના તેલથી તથા કાળા તલ શનિદેવના પથ્થર સ્વરૂપ નું પુજન કરો.

શનિવારી અમાસના દિવસે પિતૃદેવના આશીવૉદ માટે સવારે અને સઘ્યાં સમયે ગાયનો છાણા, ગોળ, ગુગળ, તલ વગેરે ઘરમાં ખૂણે ખૂણે ઘુપ કરો.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

  શનિ જયંતિના દિવસે શ્રી શનિ કવચ પાઠ વાંચવા માત્રથી સૂયૅનંદન શ્રી શનિદેવ સવૅ પીડા દૂર કરી રક્ષણ આપે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

અમાવસ્યા દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો. 

 શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શુક્રવાર, 29 એપ્રિલ, 2022

શનિ જંયતિ ના દિવસે રાશિ મુજબ ઉપાય | Shani Jayanti 2022 Rashi Upay Gujarati | Shani Jayanti 2022 | Okhaharan

 શનિ જંયતિ ના દિવસે રાશિ મુજબ ઉપાય | Shani Jayanti 2022 Rashi Upay Gujarati | Shani Jayanti 2022 | Okhaharan

Shani-Jayanti-2022-Rashi-Upay-Gujarati
Shani-Jayanti-2022-Rashi-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું વૈશાખ અમાવસ્યા એટલે શનિદેવ જન્મોત્સવ જે આ વષૅ 30 એપ્રિલ 2022 શનિવાર ના રોજ આવે શનિવાર નો વાર અને શનિ જંયતિ શુભ સંયોગ ના દિવસે રાશિ મુજબ ઉપાય કરવાથી શનિ દેવ ક્રુર પ્રભાવ ઓછો થાય છે. જૈ આજે આપણે જાણીશુ.

શનિ જયંતિના દિવસે શનિદેવ નો આ પાઠ કરવાથી શનિદેવ ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


સૂયૅની બીજી પત્ની છાયાનો પુત્ર શનિ છે.  નક્ષત્ર મંડળમાં તેને સેવક નું પર પ્રાપ્ત છે.શનિ માણસ ના અંતમનનો સ્વામી ગણવામાં આવે છે. જે દઢનિશ્ર્ય ,ગંભીરતા , કઠણ , કામ કરવાની શક્તિ વગેરે શનિ પ્રતિનિધિત્વ કરે છે. શનિ એક રાશિમાં ભ્રમણ ત્રીસ મહિના સમય લાગે છે . માટે જ્યોતિષીય શાસ્ત્રોમાં શનિ ચાલ હંમેશા પહેલી જોવા માં આવે છે. 

શનિ પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  


શનિદેવ કર્મ અને સેવાના કર્તા છે, એટલે કે તેની સીધી અસર વ્યક્તિની નોકરી અને વ્યવસાય પર પડે છે. તેથી હવે નોકરી-ધંધામાં આવતી પરેશાનીઓનો અંત આવશે. ચાલો જાણીએ તમામ 12 રાશિઓ અનુસાર શનિ જયંતિના સરળ ઉપાયો શું છે.



મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

આ રાશિના લોકો એ શનિ જયંતિના દિવસે તમારા ઘરમાં શ્રી શિવ રૂદ્રાભિષેક પાઠ , શ્રવણ કે વિધવાન બ્રહ્માણ પાસે શિવ અભિષેક પુજન કરો.

  શનિ જયંતિના દિવસે શ્રી શનિ કવચ પાઠ વાંચવા માત્રથી સૂયૅનંદન શ્રી શનિદેવ સવૅ પીડા દૂર કરી રક્ષણ આપે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

વષૃભ રાશિ :- બ,વ,ઉ

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ શનિ જયંતિ પર મહામૃત્યુંજય મંત્રનો 108 વખત ની માળા 5 વખત સવારે અને સાંજે જાપ કરો.


મિથુન રાશિ :- ક,છ,ધ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ શનિ જયંતિ પર મહારાજ દશરથ દ્વારા રચિત નીલ શનિ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો.



કકૅ રાશિ : ડ,હ

રાશિ સ્વામી :- ચંદ્ર

આ  રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે લોખંડના વાસણમાં સરસવના તેલ ભરો અને તેમાં તમારો ચહેરો જોઈને છાયાનું દાન કરો.એટલે કે તેલ ભરેલું વાસણ દાન કરો

 

સિંહ : મ, ટ

રાશિ સ્વામી : સૂર્ય

આ રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે કાળા તલ અથવા આખા કાળા અડદનું શનિ મંદિર માં દાન કરો.

 શનિ જયંતિના અમાવસ્યા દિવસે આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

કન્યા : પ,ઠ,ણ

રાશિ સ્વામી :- બુધ

આ રાશિના લોકોએ શનિદેવના બીજ મંત્ર ૐ પ્રામ્ પ્રીમ્ પ્રૌમ સ: શનયે નમઃ'નો નિયમિત જાપ કરો.

 

તુલા : ર,ત

રાશિ સ્વામી :- શુક્ર

આ રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે શમીના ઝાડને પુજન કરી જળ ચઢાવવું જોઈએ.

 

વૃશ્વિક :- ન,ય

રાશિ સ્વામી :- મંગળ

આ  રાશિના લોકોએ શનિ જયંતિ સિવાય દરરોજ કોઈપણ ગરીબ કે અસહાય વ્યક્તિને શક્ય તેટલી મદદ અથવા જમાડવામાં જોઈએ.

 

 શનિ જયંતિના દિવસે શનિદેવ 108 નામવલી જાપ  સાડાસાતી સામે રક્ષણ મળશે ગુજરાતી લખાણ સાથેઅહી ક્લિક કરો.  

ધનુ :- ભ, ધ, ફ, ઢ

રાશિ સ્વામી :- ગુરુ

આ રાશિના લોકોએ શનિ જયંતિ પર કીડીની જગ્યાએ સાકર અને ઘઉંનો લોટ કીડી ના દર પુરવા લગાવો.

 

મકર :- ખ,જ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ શનિ જયંતિ પર મહારાજ દશરથ રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

 

કુંભ :- ગ,શ

રાશિ સ્વામી :- શનિ

આ રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે શનિની હોરા અને શનિની હોરામાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળા નીલમ ધારણ કરો.

  શનિ જયંતિ અમાસ રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું? ગુજરાતી લખાણ સાથેઅહી ક્લિક કરો.

મીન :- દ, ચ,ઝ, થ

રાશિ સ્વામી :- ગુરુ

આ  રાશિના લોકોએ શનિ જંયતિ ધરમાં અને બહાર રહેલા નાના સાથે સારો વ્યવહાર કરો અને કોઈપણ ધાર્મિક સ્થળના મુખ્ય પ્રવેશદ્વારને સાફ કરો.

 

 

શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે  અહી ક્લિક કરો. 

દરરોજ કરો સવૅ કષ્ટ નિવારણ જંજીરા હનુમાન નો પાઠ સવૅ કષ્ટ દુર થાય અહી ક્લિક કરો

શનિવાર બજરંગ બલીનો આ પાઠ કરવાથી ડગલે ને પગલે કષ્ટ મટે શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત થાય અહી ક્લિક કરો 

હનુમાન ની ભક્તિ માટે  મોબાઈલ એપ જેમાં મંત્ર , ચાલીસા , બાવની વગેરે.. ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 

ગુરુવાર, 28 એપ્રિલ, 2022

આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં | Gayatri Mantra meaning Gujarati Gayatri Mahima | Okhaharan

 આજે જાણો ગાયત્રી માં મહિમા અને ગાયત્રી મંત્ર નો અથૅ ગુજરાતીમાં | Gayatri Mantra meaning Gujarati Gayatri Mahima | Okhaharan

Gayatri-Mantra-gujarati-meaning-Gayatri-mahima

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ વેદમાતા ગાયત્રી નો મંત્ર નો મહિમા અને ગાયત્રી સંપૂર્ણ મંત્ર નો અથૅ ગુજરાતી લખાણ સાથે 

 ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.  


હિંદુ ધર્મમાં ગાયત્રી માતા ને વેદમાતા કહેવામાં આવે છે. બધા વેદોની ઉત્પત્તિ તેમના દ્વારા થઇ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે. એટલુજ નહી અથર્વવેદ માં જણાવવામાં આવ્યું છે કે, માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. આમ માતા ગાયત્રી મહિમા કહેવા બધા અસમથૅ પરંતુ દ્રાપરયુગ માં  મહષિ વેદવ્યાસ , કળયુગ માં જગતગુરુ શંકરાચાર્ય, રવીન્દ્રનાથ ટાગોર, અને શ્રી રામ શમૉ આચાયૅ તેને અનેરો મહિમા દશૉવેલ છે. એ આપણે આગળ જાણીયે તમે આ વિડીયો ના અંત સુધી સંપૂર્ણ સાંભળશો


 આપણે ગાયત્રી મંત્ર મહિમા અને અથૅ જાણીયે એ પહેલાં


ૐ શ્રી ગાયત્રી માતાયૈ નમઃ સૌથી પહેલા આપણે ગાયત્રી નો મહિમા જાણીયે.

મહષિ વ્યાસ કહે છે કે

કામની સફળતા તથા તપની સિદ્ધિ માટે ગાયત્રી થી શ્રેષ્ઠ કોઈ નથી


જગતગુરુ શંકરાચાર્ય કહે છે ગાયત્રી મહિમાનું વણૅન કરવું તે માનવના સામથ્યૅની બહાર છે.


રવીન્દ્રનાથ ટાગોર કહે છે ભારતવષૅને જગાડનારો કોઈ સરળ મંત્ર હોય તો તે ગાયત્રી મંત્ર છે

ગાયત્રી પરિવાર ના શ્રી રામ શમૉ આચાયૅ કહે છે ગાયત્રી મંત્ર એવો છે કે જેનાથી ભૌતિક તેમજ આધ્યાત્મિક અનેક લાભ પ્રાપ્ત થાય છે સદજ્ઞાનની ઉપાસનાનું નામ જ ગાયત્રી સાધના છે ગાયત્રી ના સાધકને આત્મિક તેમજ સાંસારિક સુખોની ઊણપ રહેતી નથી.

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.  


હવે આપણે ગાયત્રી મંત્ર નો ગુજરાતી અથૅ જાણીયે.

મંત્ર-  ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।


અર્થ-     એ પ્રાણસ્વરૂપ, દુ:ખનો નાશ કરનાર, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઈશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.

ॐ - ઈશ્વર

भू: - પ્રાણસ્વરૂપ

भुव: - દુ:ખનો નાશ કરનાર

स्व: - સુખ સ્વરૂપ

तत् - તે 


सवितु: - તેજસ્વી

वरेण्यं - શ્રેષ્ઠ

भर्ग: - પાપનો નાશ કરનાર

देवस्य - દિવ્ય

धीमहि - ધારણ કરો

धियो - બુદ્ધિ

यो - જે

न: - અમને

प्रचोदयात् - પ્રેરિત કરો

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

 


સોમવાર, 25 એપ્રિલ, 2022

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી શિવ એકાદશ નામ મંત્ર "" | Shiv Ekadash Naam Mantra Gujarati Lyrics | Okhaharan

આજના શુભ દિવસે પાઠ કરો "" શ્રી શિવ એકાદશ નામ મંત્ર  "" | Shiv Ekadash Naam Mantra Gujarati Lyrics | Okhaharan

Shiv-Ekadash-Naam-Mantra-Gujarati-Lyrics
Shiv-Ekadash-Naam-Mantra-Gujarati-Lyrics

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું દેવો ના દેવ મહાદેવ ના એકાદશ નામ મંત્ર ગુજરાતી લખાણ સાથે

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


દેવો ના દેવ મહાદેવ આદિ અંનત જેમનો કોઈ અંત નથી તેમની ઉત્પત્તિ ની કોઈ કથા નથી. શિવજી ના ભારત માં 12 જ્યોતિર્લિંગ છે. ચાલો આપણે જાણીએ શિવ નો એકાદશ નામ મંત્ર.

સોમનાથ જ્યોતિર્લિંગ સ્થાપના ની ચંદ્ર ભક્તિ શિવપુરાણ ની કથા ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  


ૐ અધોરાય નમઃ
ૐ પશુપતયે નમઃ
ૐ શવૉય નમઃ
ૐ વિરુપાક્ષાય નમઃ
ૐ વિશ્ર્વરુપણે નમઃ
ૐ ત્ર્યબકાય નમઃ
ૐ કપદિને નમઃ
ૐ ભેરવાય નમઃ
ૐ શુલપાણયે નમઃ
ૐ ઈશાનાય નમઃ
ૐ મહેશ્ર્વરાય નમઃ


મિત્રો શિવ એકાદશ નામ મંત્ર વાંચી મનને શાંતિ મળી હોય તો કોમેન્ટ માં ૐ નમઃ શિવાય લખી મિત્રો સાથે શેર જરૂર કરજો.



મહાદેવ ની ભક્તિ માટે  મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે  Make in India છે અહી ક્લિક કરો.

 શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

સંપૂર્ણ "શિવ માળા 108 મણકા" ગુજરાતી લખાણ સાથે

 

 શિવમહિમ્નઃ સ્તોત્રમ સાભળો ફક્ત 9 મિનિટ માં  

 

શિવ બાવની ગુજરાતી લખાણ સાથે સાભળો 4 મિનિટમાં  

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?


  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો.👇👇👇 

 

રવિવાર, 24 એપ્રિલ, 2022

વરૂથિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Varuthini Ekadashi 2023 Gujarati | Okhaharan

વરૂથિની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Varuthini Ekadashi 2023 Gujarati | Okhaharan

Varuthini-Ekadashi-2022-Gujarati
Varuthini-Ekadashi-2022-Gujarati


શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ચૈત્ર માસની વદ પક્ષની વિરૂથિની એકાદશી ક્યારે છે 15 કે 16 એપ્રિલ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 
સનાતન ધર્મમાં વેદ અને શાસ્ત્રો એક આગવું મહત્વ દર્શાવેલ છે. ગ્રંથોમાં વિરૂથિની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  ભક્તો વિષ્ણુ ભગવાન ના કોઈ પણ અવતાર પુજન કરે છે આપણા ઋષિમુનિઓએ પાપ નરક સ્વગૅ વિચાર ધ્યાન માં લઈ ને મનુષ્ય સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત તેમાં એકાદશી નું માહાત્મ્ય ધણું વધારે છે . એકાદશી નું વ્રત કરવાથી પાપો નો નાશ થાય સાથે સાથે 1000 ગૌદાનનુ ફળ મળે છે.આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે. 


શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે અહી ક્લિક કરો.  

 

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ  અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.


એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 
દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને વરુથીની એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે 



  આ વષે 2023 ની વરૂથિની એકાદશીની શરૂઆત

શરૂઆત 15 એપ્રિલ 2023 શનિવાર રાત્રે 8:44 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 16 એપ્રિલ 2023 રવિવાર સાંજે 6:13 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 16 એપ્રિલ 2023 રવિવાર કરવો
16 એપ્રિલ 2023 રવિવાર પુજન નો શુભ સમય સવારે 7:54 થી 12:39 સુધી છે
પારણા નો સમય 17 એપ્રિલ 2023 સોમવાર સવારે  5:54થી 8:29 સુધી નો છે.



આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે તથા મૃત્યુ પછી વૈકુંઠ મળે છે અને જીવનભર સૌભાગ્ય મળે છે. મનને પણ શાંતિ અને આરામ મળે છે. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 
મિત્રો આ હતી વરુથિની એકાદશી ની સંપૂર્ણ માહિતી હું આશા રાખુ આપને પસંદ આવશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરૂથિની એકાદશી ની કથા ગુજરાતીમાં

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ? અહી ક્લિક કરો.  

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 


એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


શુક્રવાર, 22 એપ્રિલ, 2022

શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે | Sukrawar Mata Lakshmi ke upay Gujarati | Okhaharan

 શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે  | Sukrawar Mata Lakshmi ke upay Gujarati | Okhaharan

Sukrawar-Mata-Lakshmi-ke-upay-Gujarati
Sukrawar-Mata-Lakshmi-ke-upay-Gujarati


 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શુક્રવાર ના દિવસે આ ટોટકા કરવાથી માતા લક્ષ્મી ની કૃપા રહેશે 

માં વૈભવ લક્ષ્મી વ્રત કોણ કરી શકે ? અને કેવી રીતે કરવું ? શું કરવું  ? શુ ના કરવું ?  અહી ક્લિક કરો. 


પંચાગ ની દરેક વાર અલગ અલગ દેવી દેવતા સાથે સંબંધિત બતાવવામાં આવ્યો સોમવાર શિવજી , મંગળવાર હનુમાનજી તેવી જ રીતે શુક્રવાર માતા લક્ષ્મી ઉપાસના કરવાનો દિવસ માનવામાં આવ્યો છે. શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મી વ્રત કરવામાં આવે છે અને પુજન વિધી વિધાન થી થાય છે.માતા લક્ષ્મી પ્રસન્ન હોય તો જીવનમાં ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિ બને છે. તો ચાલો આપણે જાણીએ શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મી પ્રસન્ન કરવાના કેટલાક ટોચકા.


શુક્રવાર ના દિવસે દેવી લક્ષ્મીને સોળ શણગાર  એટલે કે બિદી, ચુંદડી, સિંદૂર વગેરે અર્પણ કરવા જોઈએ. તેનાથી સ્ત્રી ના જીવનમાં  સૌભાગ્ય વધે  તથા પતિનું આયુષ્ય પણ લાંબુ થાય છે.

શુક્રવાર ના દિવસે માતા ના સવૅ શક્તિશાળી અને મનોકામના પૂર્ણ કરનારા સ્ત્રોત નો પાઠ જેવા કે  લક્ષ્મી સ્તોત્ર, કનકધારા સ્તોત્ર અથવા શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ.  જો શક્ય હોય તો શ્રી સૂક્ત નો પાઠ બીલી વૃક્ષ પાસે સવારે અથવા સાંજે કરો આમ કરવાથી ધનની કમી દૂર થાય છે અને મા લક્ષ્મીની વિશેષ કૃપા હંમેશા બની રહે છે.

શુક્રવાર રાત્રે સૂતા પહેલાં શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય 


શુક્રવાર ના દિવસે  દેવી લક્ષ્મીને પુજન અથવા એમના મંદિરે લક્ષ્મી કમળ અથવા ગુલાબનું ફૂલ ચઢાવો. માતાને આ બંને ફુલ અતિ પ્રિય છે. તેમના ચરણોમાં આ ફુલો અપણૅ કરવાથી જીવનમાં પ્રગતિ, સુખ અને સમૃદ્ધિનો યોગ બને છે.

દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી આરતી થાળીમાં ચાર કપૂરના સાથે બે લવિંગ રાખીને આરતી કરવી જોઈએ. તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે.



શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીના નામનો દીવો પ્રગટાવતી વખતે રૂ ની જગ્યાએ નાડાછડી દીવો પ્રગટાવો. જેના કારણે મા લક્ષ્મીની કૃપા બની રહે છે.

શુક્રવાર ના દિવસે  માતા લક્ષ્મીનો મૂળ બીજ મંત્રનો જાપ કરો અને શક્ય હોય તો કમલગટ્ટા ની માળા ઉપયોગ લો બીજ મંત્ર આ પ્રમાણે છે  'ઓમ શ્રી હ્રીં શ્રી કમલે કમલયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ'

શુક્રવાર દિવસે માતા લક્ષ્મી કરો 5 મિનિટનો આ પાઠ જીવનભર ધનની ખોટ નહી રહે 


શુક્રવારના દિવસે  સફેદ વસ્તુ કે રંગ ની કોઈ પણ વસ્તુ નુ દાન કરવું. પ્રસાદમાં ખીર બનાવી ને માતા લક્ષ્મી ને આપણૅ કરો  દરેક મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે.

શુક્રવાર ના દિવસે સફેદ કપડાં જરૂરિયાત મંદ લોકો ને દાન કરો.

શુક્રવાર ના દિવસે ધન ધાન્ય ની વૃદ્ધિ માટે પાંચ લાલ ફુલ લઈ માતા લક્ષ્મી બીજ મંત્ર ની 108 જાપ કરી એ પાંચ ફુલો ને આલમારી તમારા ધન મુકાવાની તિજોરી તથા ધાન્ય હોય એ ડબ્બામાં રાખવાથી માતા લક્ષ્મી હંમેશા તમારા ધરમાં રહે છે.

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 

 


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

શુક્રવાર દિવસે શ્રી લક્ષ્મી ચાલીસા  

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 21 એપ્રિલ, 2022

ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે | Gayatri Mantra Jap Rit Gujarati | Okhaharan

 ગાયત્રી મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો | જાપ થી શું ફળ મળે છે | Gayatri Mantra Jap Rit Gujarati | Okhaharan

Gayatri-mantra-jap-rit-gujarati
Gayatri-mantra-jap-rit-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ બઘા સમયે વેદ માતા ના મંત્ર જાપ કરતા પણ પણ તેમને મંત્ર જાપની સાચી રીત ખબર નથી હોતી તેથી તેનું પુષ્ણ ફળ નથી મળતું . આજે આપણે જાણીયે.વેદમાતા ગાયત્રી ના મંત્ર જાપ સમયે ઘ્યાન રાખવાની બાબતો અને મંત્ર જાપ થી શું ફળ મળે છે. 

 ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો. 


હિંદુ ધર્મમાં ગાયત્રી માતા ને વેદમાતા કહેવામાં આવે છે. બધા વેદોની ઉત્પત્તિ તેમના દ્વારા થઇ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે. એટલુજ નહી અથર્વવેદ માં જણાવવામાં આવ્યું છે કે, માતા ગાયત્રી સાથે આયુષ્ય, પ્રાણ, પ્રજા, પશુ, કીર્તિ અને ધન પ્રાપ્ત થાય છે. વિધિ અને નિયમો સાથે કરવામાં આવતી માતા ગાયત્રી ઉપાસના રક્ષા કવચ બનાવે છે. જેનાથી મનુષ્ય બઘી પરેશાનીઓના સમયે રક્ષા થાય છે. દેવી ગાયત્રીની ઉપાસના કરનાર લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. 


ગાયત્રી મંત્રનો જાપ કરતી સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખોઃ-

1. ગાયત્રી મંત્ર જાપ કોઇ પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ કરવો જોઇએ.

2. ગાયત્રી મંત્ર જાપ માટે સવારના સમય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે  પરંતુ તેને સાંજના સમયે પણ સ્વચ્છ થઈને કરી શકાય છે.

3. ગાયત્રી મંત્ર માટે શારિરીક શુદ્રિ સાથે માનસિક શુદ્રિ પણ જરૂરી છે.

4. સ્નાન બાજ સાફ , સ્વચ્છ અને સૂતરનાં વસ્ત્ર ધારણ કરો.

5. જમીન પર ના બેસો નીચે આસન કે ચટ્ટાઇનું અવસ્ય પાથરો.

દૂપ કે કમૅ સાક્ષી દેવતા એટલે જરૂર કરો

 

ગુરૂવારે એકવાર શ્રી ગાયત્રી ચાલીસા પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

6. વેદ માતા ના મંત્ર જાપ માટે તુલસી અથવા ચંદનની માળાનો ઉપયોગ કરો.

7. સવારે બ્રાહ્મમુહૂર્ત ના સમય સૂયૅદય ના 2 કલાક પહેલાં પૂર્વ દિશા તરફ મોં રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરો. સાંજે પશ્ચિમ દિશામાં મોં રાખવું.

8. આ મંત્રનો માનસિક જાપ કોઇપણ સમયે કરી શકાય છે.

9. કુદરતી શૌચ કિયા અથવા કોઇ કામનો અચાનક જાપમાં વિઘ્ન આવે તો ફરી હાથ-પગ ધોઇને મંત્ર જાપ કરી શકાય છે.

10. ગાયત્રી મંત્ર જાપ કરનાર વ્યક્તિનું ખાનપાન શુદ્ધ હોવું જોઇએ. આ મંત્રની અસરથી વ્યક્તિ પણ શુદ્ધ અને સદગુણી બની જાય છે


વેદ માતા ગાયત્રી ના મંત્ર જાપ કરવાથી શુ ફાયદા થાય

શરીર માં ઉત્સાહ અને સકારાત્મકતા ઉજા નો વધારે છે.

મનુષ્ય નું મન ધર્મ અને સેવાના કાર્યમાં વ્યસ્ત છે.

પૂણૅ શ્રદ્રા થી મંત્ર જાપ કરવાથી ધાર્યું હોય તેવું કામ થાય છે.

આપણી થકી આશીર્વાદ આપવાની શક્તિ પણ વધારો છે

માનવ ના મગજમાં રહેલો ગુસ્સો શાંત થાય છે.

ગુરૂવારે શ્રી દત્તાત્રેય ભગવાનના 108 નામ પાઠ કરો ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

શરીર ચામડી એક નવીનતા ગ્લો જોવા મળે  છે

મન ખરાબ વિચાર અને વૃત્તિ દૂર થાય છે

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે અહી ક્લિક કરો.   

ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં અહી ક્લિક કરો.  

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇 

 

બુધવાર, 20 એપ્રિલ, 2022

બુઘવાર ના દિવસે ઉપાય કરવાથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાની દૂર થાય | Budhwar Na upay Gujarati | Okhaharan

 બુઘવાર ના દિવસે ઉપાય કરવાથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાની દૂર થાય | Budhwar Na upay Gujarati |Okhaharan

Budhwar-Na-Upay-Gujarati
Budhwar-Na-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું બુઘવાર ના દિવસે ઉપાય કરવાથી શારીરિક, આર્થિક અને માનસિક પરેશાની દૂર થાય .

 શ્રી ગણપતિના સિદ્રિદાયક મંત્રો એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

ભગવાન શ્રી ગણેશ ને પ્રથમ પુજય તથા વિઘ્નો ને નાશ કરનાર દેવ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજા વગર અઘુંરી છે.પુરાણોમાં બુધવાર ના દેવતા બુધ ગ્રહ અને શ્રીગણેશજી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ જે લોકોની કુંડળીમાં બુધ દોષ છે , મિથુન રાશિ (ક,છ,ધ) , કન્યા (પ,ઠ,ણ) અથવા જે લોકો શારીરિક, આર્થિક કે માનસિક પરેશાની હોય તેઓ લોકો આ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવાર ના દિવસે કેટલાક ઉપાય કરી શકે છે, 


બુધવાર ના દિવસે શ્રી ગણેશજીના મંદિર દશૅન કરો તમારી સવૅ મનોકામના પૂણૅ થાય એવી પ્રાથૅના કરો અને જ્યાં સુઘી તમારી મનોકામના પૂણૅ ના થાય ત્યાં સુઘી કરો પ્રાથૅના કરો આમ કરવાથી ગજાનન તમારા પર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.  

બુઘ દેવ નો પ્રિય રંગ લીલો એવું માનવામાં આવે છે કે બુધવારના દિવસે લીલા રંગના કપડા પહેરવા શુભ હોય છે અને જો તમારો બુધ નબળો હોય તો તમારે હંમેશા લીલો રંગનું કપડું ખીસામાં રાખવો જોઈએ તેમજ બુધવારે લીલા મગની અથવા લીલા રંગનું કપડાનું દાન કરવું જોઈએ.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

રિધ્ધિ અને સિદ્ઘિ ના સ્વામી જ્ઞાન આપનાર દેવ શ્રી ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. જો તમે દર બુધવાર ના દિવસે ગણેશજીને 21 દુર્વા અર્પણ કરો છો, તો તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે અને ગણેશજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.

જો કોઈ વ્યક્તિ કુડંલી બુધ ગ્રહ ના દોષથી પીડિત હોય તો તેણે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. 'ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્છે' મંત્ર દરરોજ 108 વાર એકવખત કરવાથી બુધ ગ્રહ લગતા દોષ સમાપ્ત થાય છે.


જીવનમાં રહેલી અને આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવાર ના દિવસે  ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ, ઘરમાં આર્થિક પ્રગતિ થશે

શ્રી ગણપતિના આશીર્વાદ મેળવવા માટે બુધવાર ના દિવસે સૌથી પહેલા શ્રી ગણેશ કપાળ પર સિંદૂર લગાવીને તિલક કરવું પછી તમારા કપાળ પર પણ લગાવો, તમને દરેક કાર્યોમાં સફળતા મળશે.

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો. 

મગજમાં માનસિક શાંતિ માટે બુધવાર ના દિવસે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવા જોઈએ. તે તણાવ અને માનસિક પીડાને દૂર કરે છે.

બુધવાર ના દિવસે ભગવાન શ્રી ગણેશ બીજ મંત્ર ઓમ ગં ગણપતયે નમઃ, મંત્ર ની એક માળા કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.શિક્ષણમાં સફળતા મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ આ મંત્રનો વધુમાં વધુ બુધવાર ના દિવસે અવશ્ય જાપ કરો.



"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે   

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે 

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇