બુધવાર, 29 સપ્ટેમ્બર, 2021

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ | Shard 2023 Upay Gujarati | Okhaharan

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ | Shard 2023 Upay Gujarati | Okhaharan

Shard-2021-Upay-Gujarati
Shard-2021-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવા તથા એમને ખુશ રાખવા આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં એક છોડ આ નાનકડો ઉપાય


 ભાદરવા માસની વદ તિથિ પિતૃ પક્ષ શરૂ થઈ જાય છે  આપણા પૂર્વજોને એટલે આપણા ઘરના સ્વગૅ સિઘાવેલ સભ્ય ને સમર્પિત હોય છે.એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં પૂર્વજો પૃથ્વી પર વાયુ , જળ, સૂયૅ ના કિરણો સાથે આવે છે. તેમના વંશજો તર્પણ અને શ્રાદ્ધ દ્વારા તેમને આદરપૂર્વક અન્ન અને પાણી અપણૅ કરે છે. એટલા માટે પિતૃ પક્ષને પૂર્વજોનું ઋણ ચૂકવવાનો અતિ ઉત્તમ સમય ગણાવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વજો તેમના વંશજોના માન સન્માનથી અને આદરથી ખૂબ જ ખુશ થાય તો આશીર્વાદ આપે છે,જેના કારણે જીવનમાં ચાલતી તમામ પ્રકારની બાઘાઓ દુર થાય છે. 


આ ભાદરવા ની પૂર્ણિમા તિથિ થી શરૂઆત થાઈ ભાદરવા અમાસ સુધી ના સોળ દિવસ પિતૃ પક્ષ છે. આ વષૅ શ્રાદ્ધ પક્ષ તારીખ આ વષૅ 2022 માં 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી મહાલય શ્રાદ્વ પક્ષ, માનવામાં આવે છે. આ 16 દિવસમાં દાન પુણ્ય કરવું, પિતૃ માટે ગાય ની સેવા તથા પશુ પક્ષીઓની સેવા , ગરીબો અથવા જરૂરયાતમંદ લોકો ને અન્ન અને જળ નું દાન, વિદ્વાન પંડિતોને દાન દક્ષિણા આમ કરવાથી આપણા ઘર માં જીવનમાં સુખ, સમૃદ્રિ, સંપતિ તથા ખુશહાલી રહે.


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


 

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં પિતૃપક્ષમાં જરૂર કરો આ 5 કામ, જીવનના તમામ સંકટ દૂર થઇ જશે

પિતૃ પક્ષમાં જરૂર કરો આ 5 કામ

1)દાન,પુણ્ય કરો. ગરીબઅથવા પંડિતો અથવા કોઈ ગુરૂકુલ, બ્રહ્માણની પાઠશાલા વગેરે . અન્નદાન કરો અને એમાં પણ ખાસ મગ જરૂર આપો. વ્યક્તિને ચંપલ, કપડાં, કાળા તલ, ગોળ, ઘી, મીઠું, ચાંદી, સોનું, ગાય વગેરે જેવી તમારી ક્ષમતા અનુસાર કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો.

2)ભગવદ ગીતાનું પઠન કરો. કોઈ વિદ્રાન બ્રહ્મણ અથવા પોતે સ્વચ્છ થઈને દુપ કરીને નિત્ય 16 દિવસ ગીતાજીનું પઠન કરો બધાં ઘરના સભ્ય બેસીને.

3)પીપળાને પાણી અને દુઘ મીક્ક્ષ કરીને અભિષેક કરો. પૂર્વજો માટે શુદ્ર ઘીનો દીવો પ્રગટાવો


4) પિતૃ  તર્પણ કરો તમારા ઘરની પરંપરા અનુસાર પિતૃ  તર્પણ કરો  જરૂર કરો.

5) તમે ગરીબ પિતૃ પક્ષમાં વંશજો દ્વારા કરવામાં આવેલા દાનથી પૂર્વજોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે

જો ગીતાજીનો પાઠ, વીષ્ણું સહસ્ત્ર નામનો પાઠ, ॐ પિતૃભ્ય: નમ: , તથા ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરતા રહો પૂર્વજો માટે કરવામાં આવે તેથી તેઓ શાંતિ પામે છે અને શ્રી હરિના ચરણોમાં સ્થાન મેળવે છે. 


શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


 

  પિતૃશ્રાદ્ધ પક્ષના 15 દિવસ ભૂલથી પણ ના કરો 7 કાયૅ| શ્રાદ્ધમાં શું ના કરવું  ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય-1 અર્જુનવિષાદયોગ નો સાર ગુજરાતીમાં અહીં ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં 7 દિવસ બાકી રહ્યાં કરો એક છોડ આ નાનકડો ઉપાય | Shard 2023 Tree Upay Gujarati | Okhaharan

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં 7 દિવસ બાકી રહ્યાં કરો એક છોડ આ નાનકડો ઉપાય | Shard 2023 Tree Upay Gujarati | Okhaharan

shradh-2021-tree-upay-gujarati
shradh-2021-tree-upay-gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવા તથા એમને ખુશ કરવાનો એક નાનડકો ઉપાય. 

શ્રાદ્ધ પક્ષ જાણો પિતુ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવું અને તેનું મહત્વ શું છે?


ભાદરવા માસ ના પિતૃ પક્ષ માં વૃક્ષ જીવ ની સેવા કરવાથી સ્વયં પિતૃ સેવા જં થઈ જાય છે... પિતૃ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે, એ જણાવવામાં આવ્યું છે.  આ શ્રાદ્વ દ્વારા મનુષ્ય ને સુખ શાંતિ વૈભવ સંતતિ ની પ્રાપ્તિ થાઈ છે. પિતૃ દેવતા ના આશીર્વાદ પ્રાપ્તિ માટે આ ભાદરવા ની પૂર્ણિમા તિથિ થી શરૂઆત થાઈ ભાદરવા અમાસ સુધી ના સોળ દિવસ પિતૃ પક્ષ છે.આ દિવસો માં નવીન કાર્ય ના કરવું પરંતુ પિતૃ કાર્ય કરવું, દાન પુણ્ય કરવું, પિતૃ ના નિમિતે ગાય ની સેવા પશુ પક્ષીઓની સેવા અન્ન જળ નું દાન, બ્રાહ્મણો ને દાન દક્ષિણા શક્તિ પ્રમાણે આપવી.પિતૃ ને શ્રાદ્વ આપવું એમ કરવાથી આપણા ઘર માં જીવનમાં સુખ આનંદ જળવાઈ રહેશે, વંશ વૃદ્ધિ થશે..

Shard-2021-Upay-Gujarati

 

પુરાણો અનુસાર શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન, પ્રાણી સેવા, જળચર જીવની સેવા સાથે જ વૃક્ષ વાવીને પણ સંતુષ્ટ કરી શકાય છે. કેટલાર  વૃક્ષ-છોડ એક પ્રકાર ની પોઝિટિવ એનૅજી આપે ત્યારે કેટલાક નેગેટિવ એનૅજી આપતા હોય છે. એટલે હિન્દુ શાસ્ત્રોના ગ્રંથોમાં જાણવાવમાં આવ્યું છે કે શુભ વૃક્ષ-છોડ પિતૃપક્ષમાં વાવવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ મળે છે.

જેમ ગાયમાં સેકડો દેવતાનો વાસ રહેલો છે તેમ પીપળામાં પણ અનેક દેવતાઓ તથા પિતૃઓનો પણ વાસ હોય છે. એટલે શ્રાદ્ધ પક્ષમાં પીપળાનું વૃક્ષ ખાસ વાવવું તથા તેની સેવા જરૂર કરવી. સાથે જ, બીજા વડ, લીમડો, આસોપાલવ, આંબળા, બિલી અને સમડાનું વૃક્ષ વાવવાથી પર્યાવરણ જાણવી રાખવા તથા દેવતાઓ અને પિતૃઓ પણ પ્રસન્ન થશે.


પીપળો- પીપળાને અતિ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. પીવળાના વૃક્ષ પુજન સમયે એક દિપ , અગરબતી અને ખાસ કરીને તેના અભિષેક માટે દૂધમાં પાણી અને તલ મિક્સ કરીને ચઢાવવું જોઇએ. આવું કરવાથી પિતૃદેવો અતિ ખુશ થઈને આશીવાદ આપે છે. સાથે ॐ પિતૃભ્ય: નમ: , તથા ॐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ કરતા રહો.

વડ- શાસ્ત્રોમાં વડને વૃક્ પણ આયુષ્યના દેવતા તથા મોક્ષ આપનાર ગણાય છે. રામાયણમાં માતા સીતાએ વડના વૃક્ષને સાક્ષી માનીને રાજા દશરથ માટે પિંડદાન કર્યું હતું. આ કાયૅ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

બીલીપાન- આ વૃક્ષના થડમાં દેવી લક્ષ્મી અને તેના પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુ કમૅના દેવ છે અને એમની પૂજા ભક્તિ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એટલે આ વૃક્ષ ઉપર પણ દૂધમાં ગંગાજળ મિક્સ કરીને ચઢાવવું જોઇએ.

તુલસી અને આસોપાલવ- તુલસીનો છોડ પિતૃપક્ષમાં વાવવો જોઇએ. તુલસીના છોડમાં જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આસોપાલવ વૃક્ષને પાંચ પવિત્ર વૃક્ષમાં ગણવામાં શુભ માનવામાં આવે છે. તેમાં પણ વિષ્ણુનો વાસ હોય છે. એટલે આ વૃક્ષને વાવવાથી તેની સેવા અને તેની પૂજા કરવાથી પિતૃ દેવતા સંતુષ્ટ થાય છે.

દરેક અવસ્થા માટે અલગ અલગ વૃક્ષ પરિવારના મૃત સભ્યો પ્રમાણે અલગ-અલગ વૃક્ષ-છોડ વાવી શકાય છે-


1)બાળકો મૃત સભ્યો માટે જામફળ, કેરી કે આંબલીનું વૃક્ષ વાવો

2)કુંવારી યુવતી મૃત સભ્યો માટે આંબળા, દાડમ કે અંજીરનું વૃક્ષ વાવી શકાય છે.

3)સૌભાગ્યવતી સ્ત્રી એટલે પરણિતા મહિલાઓ મૃત સભ્યો માટે આસોપાલવ, તુલસી કે સીતાફળનું વૃક્ષ વાવી શકાય છે.

4)દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકો મૃત સભ્યો માટે પીપળો, વડ, લીમડો કે સમડાનું વૃક્ષ વાવી શકાય છે.


પિતૃ કૃપા મેળવવા શ્રાદ્ધમાં શ્રી સ્વધા દેવીનો આ સ્ત્રોત નો પાઠ કરો


5)માતા, દાદી અને પરદાદી મૃત સભ્યો માટે પલાસ, પારસ પીપળ કે ચંદનનું વૃક્ષ વાવી શકાય છે.

6)પિતા, દાદા અને પરદાદા મૃત સભ્યો  માટે બીલીપાન, પીપળો, વડ કે આંબળાનું વૃક્ષ વાવી શકાય છે.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શુક્રવાર, 24 સપ્ટેમ્બર, 2021

શ્રી ગણેશ કવચ | Shree Ganesh Kavach | શ્રી ગણેશ કવચ ગુજરાતીમાં | Shree Ganesh Kavach in Gujarati | Okhaharan

શ્રી ગણેશ કવચ | Shree Ganesh Kavach | શ્રી ગણેશ કવચ ગુજરાતીમાં | Shree Ganesh Kavach in Gujarati | Okhaharan

Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics
Shree-Ganesh-Kavach-in-Gujarati-Lyrics

 

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું શ્રી ગણેશ કવચ.

આજે ચતુથી ના દિવસે આ લેખમાં શિવ - પાર્વતી નંદન, રિદ્ધિ - સિદ્ધિ ના દાતા, લાભ - શુભ ના પિતા, સંતોષ ધન દેનારા, સર્વ પ્રથમ પૂજય એવા ભગવાન "શ્રી ગણેશજીનું કવચ " નુ વર્ણન કરવામાં આવ્યું છે.. આગળ આ કવચ ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે, ઋષિ કશ્યપ એ માતા પાર્વતીજીને આ કવચ કહ્યું છે, માતા પાર્વતીજીએ ગણેશ ભગવાન ની રક્ષા માટે આ કવચને ધારણ કરેલું અને ભગવાન શ્રી ગણેશ ની રક્ષા થાઈ હતી એવું શ્રી ગણેશ પુરાણ, શાસ્ત્રો માં કહેવાયું છે.. આ કવચ નો પાઠ આસુરી તત્વો નો નાશ કરનારું, આસુરી તત્વો થી રક્ષા કરનારું છે.. આ કવચ નો પાઠ રોજ કરી શકાય છે, જો રોજના થાય તો સ્પેશિયલ બુધવારે, ચતુથી ના દિવસે જરૂર કરવો જોઈએ, ગણપતિદાદાનો પ્રિય વાર છે બુધવાર... જે ભગવાન ગણપતિની પૂજા આરાધના કરે છે, તે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે, તેને રિદ્ધિ, સિદ્ધિ, ધન, વૈભવ, સૌભાગ્ય પ્રાપ્ત થાય છે,. ત્રીસંધ્યાએ આ ગણેશ કવચનો પાઠ કરવાથી, સર્વે વિઘ્નો મટે છે.. યાત્રા પર જતા આ કવચ નો પાઠ કરવાથી યાત્રામાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

ગણેશ કવચમ્

એષોતિ ચપલો દૈત્યાન્ બાલ્યેપિ નાશયત્યહો ।

અગ્રે કિં કર્મ કર્તેતિ ન જાને મુનિસત્તમ ॥ 1 ॥

દૈત્યા નાનાવિધા દુષ્ટાસ્સાધુ દેવદ્રુમઃ ખલાઃ ।

અતોસ્ય કંઠે કિંચિત્ત્યં રક્ષાં સંબદ્ધુમર્હસિ ॥ 2 ॥

ધ્યાયેત્ સિંહગતં વિનાયકમમું દિગ્બાહુ માદ્યે યુગે

ત્રેતાયાં તુ મયૂર વાહનમમું ષડ્બાહુકં સિદ્ધિદમ્ । ઈ

દ્વાપરેતુ ગજાનનં યુગભુજં રક્તાંગરાગં વિભું તુર્યે

તુ દ્વિભુજં સિતાંગરુચિરં સર્વાર્થદં સર્વદા ॥ 3 ॥


વિનાયક શ્શિખાંપાતુ પરમાત્મા પરાત્પરઃ ।

અતિસુંદર કાયસ્તુ મસ્તકં સુમહોત્કટઃ ॥ 4 ॥

લલાટં કશ્યપઃ પાતુ ભ્રૂયુગં તુ મહોદરઃ ।

નયને બાલચંદ્રસ્તુ ગજાસ્યસ્ત્યોષ્ઠ પલ્લવૌ ॥ 5 ॥

જિહ્વાં પાતુ ગજક્રીડશ્ચુબુકં ગિરિજાસુતઃ ।

વાચં વિનાયકઃ પાતુ દંતાન્ રક્ષતુ દુર્મુખઃ ॥ 6 ॥

શ્રવણૌ પાશપાણિસ્તુ નાસિકાં ચિંતિતાર્થદઃ ।

ગણેશસ્તુ મુખં પાતુ કંઠં પાતુ ગણાધિપઃ ॥ 7 ॥

સ્કંધૌ પાતુ ગજસ્કંધઃ સ્તને વિઘ્નવિનાશનઃ ।

હૃદયં ગણનાથસ્તુ હેરંબો જઠરં મહાન્ ॥ 8 ॥

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

ધરાધરઃ પાતુ પાર્શ્વૌ પૃષ્ઠં વિઘ્નહરશ્શુભઃ ।

લિંગં ગુહ્યં સદા પાતુ વક્રતુંડો મહાબલઃ ॥ 9 ॥

ગજક્રીડો જાનુ જંઘો ઊરૂ મંગળકીર્તિમાન્ ।

એકદંતો મહાબુદ્ધિઃ પાદૌ ગુલ્ફૌ સદાવતુ ॥ 10 ॥

ક્ષિપ્ર પ્રસાદનો બાહુ પાણી આશાપ્રપૂરકઃ ।

અંગુળીશ્ચ નખાન્ પાતુ પદ્મહસ્તો રિનાશનઃ ॥ 11 ॥

સર્વાંગાનિ મયૂરેશો વિશ્વવ્યાપી સદાવતુ ।

અનુક્તમપિ યત્ સ્થાનં ધૂમકેતુઃ સદાવતુ ॥ 12 ॥

આમોદસ્ત્વગ્રતઃ પાતુ પ્રમોદઃ પૃષ્ઠતોવતુ ।

પ્રાચ્યાં રક્ષતુ બુદ્ધીશ આગ્નેય્યાં સિદ્ધિદાયકઃ ॥ 13 ॥

દક્ષિણસ્યામુમાપુત્રો નૈઋત્યાં તુ ગણેશ્વરઃ ।

પ્રતીચ્યાં વિઘ્નહર્તા વ્યાદ્વાયવ્યાં ગજકર્ણકઃ ॥ 14 ॥

કૌબેર્યાં નિધિપઃ પાયાદીશાન્યાવિશનંદનઃ ।

દિવાવ્યાદેકદંત સ્તુ રાત્રૌ સંધ્યાસુ યઃવિઘ્નહૃત્ ॥ 15 ॥


રાક્ષસાસુર બેતાળ ગ્રહ ભૂત પિશાચતઃ ।

પાશાંકુશધરઃ પાતુ રજસ્સત્ત્વતમસ્સ્મૃતીઃ ॥ 16 ॥

જ્ઞાનં ધર્મં ચ લક્ષ્મી ચ લજ્જાં કીર્તિં તથા કુલમ્ । ઈ

વપુર્ધનં ચ ધાન્યં ચ ગૃહં દારાસ્સુતાન્સખીન્ ॥ 17 ॥

સર્વાયુધ ધરઃ પૌત્રાન્ મયૂરેશો વતાત્ સદા ।

કપિલો જાનુકં પાતુ ગજાશ્વાન્ વિકટોવતુ ॥ 18 ॥

ભૂર્જપત્રે લિખિત્વેદં યઃ કંઠે ધારયેત્ સુધીઃ ।

ન ભયં જાયતે તસ્ય યક્ષ રક્ષઃ પિશાચતઃ ॥ 19 ॥

ત્રિસંધ્યં જપતે યસ્તુ વજ્રસાર તનુર્ભવેત્ ।

યાત્રાકાલે પઠેદ્યસ્તુ નિર્વિઘ્નેન ફલં લભેત્ ॥ 20 ॥

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

યુદ્ધકાલે પઠેદ્યસ્તુ વિજયં ચાપ્નુયાદ્ધ્રુવમ્ ।

મારણોચ્ચાટનાકર્ષ સ્તંભ મોહન કર્મણિ ॥ 21 ॥

સપ્તવારં જપેદેતદ્દનાનામેકવિંશતિઃ ।

તત્તત્ફલમવાપ્નોતિ સાધકો નાત્ર સંશયઃ ॥ 22 ॥

એકવિંશતિવારં ચ પઠેત્તાવદ્દિનાનિ યઃ ।

કારાગૃહગતં સદ્યો રાજ્ઞાવધ્યં ચ મોચયોત્ ॥ 23 ॥

રાજદર્શન વેળાયાં પઠેદેતત્ ત્રિવારતઃ ।

સ રાજાનં વશં નીત્વા પ્રકૃતીશ્ચ સભાં જયેત્ ॥ 24 ॥

ganesh stuti gujarati,

ઇદં ગણેશકવચં કશ્યપેન સવિરિતમ્ ।

મુદ્ગલાય ચ તે નાથ માંડવ્યાય મહર્ષયે ॥ 25 ॥

મહ્યં સ પ્રાહ કૃપયા કવચં સર્વ સિદ્ધિદમ્ ।

ન દેયં ભક્તિહીનાય દેયં શ્રદ્ધાવતે શુભમ્ ॥ 26 ॥

અનેનાસ્ય કૃતા રક્ષા ન બાધાસ્ય ભવેત્ વ્યાચિત્ ।

રાક્ષસાસુર બેતાળ દૈત્ય દાનવ સંભવાઃ ॥ 27 ॥


॥ ઇતિ શ્રી ગણેશપુરાણે શ્રી ગણેશ કવચં સંપૂર્ણમ્ ॥

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
 

ganesh-stotram-ganesh-runmuki-stotram-gujarati

 

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 


શનિવાર, 18 સપ્ટેમ્બર, 2021

શ્રી ગણેશ નું વિસજૅન કેમ કરવામાં આવે છે ? | Why Shree Ganesh Visarjan ? | Ganesh Visarjan 2021 | Okhaharan

શ્રી ગણેશ નું વિસજૅન કેમ કરવામાં આવે છે ? | Why Shree Ganesh Visarjan ? | Ganesh Visarjan 2021 | Okhaharan 

Shree-Ganesh-Visarjan-kem-gujarati-2021
Shree-Ganesh-Visarjan-kem-gujarati

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું વિસર્જન શું છે.

ભાદરવા માસની ચતૃથી તિથિ લઈને ચૌદશ તિથિ સુઘી દસ દિવસ શ્રી ગણેશ પુજન થાય છે. ઘણાં લોકો દોઠ , 3,5,7 દિવસે વિસજૅન કરે છે તો કેટલાક લોકો દસ દિવલે એટલે ચૌદશ તિથિ 19 સપ્ટેમ્બર 2021 ના દિવસે કરશે. આ દિવસ ની તિથિ અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે. 


 શ્રી ગણેશના વિસજૅન ની માહિતી નથી પરંતું મહાભારત ગ્રંથ ના રચિયતા મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત લખવા માટે એક સારા વિચાર તથા એમનું કાયૅ નિરવિઘ્ન થાય તે માટે  ગુણી લેખકની શોધ કરતા હતાં. એ સમયે એમને  આ કાયૅ માટે ગણેશજી બોલાવ્યાં તેમાં પણ  શરત રાખી હતી કે જ્યા સુધી મહર્ષિ ઋષિ બોલવાનું અટકાય નહી ત્યાં સુધી એકી ઘારે સતત લખતાં રહેશે. આ આખું મહાભારત વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસે મહાભારતની કથા કહેવાની શરૂ કરી હતી. શ્રી ગણેશજી એકીઘારે સતત 10 દિવસ સુધી આ કથા લખતાં રહ્યાં હતાં.

Ganesh-Bavani-Lyrics-in-Gujarati

 

કથા સંપૂર્ણ પૂણૅ થયા બાદ મહર્ષિ વેદવ્યાસે જ્યારે આંખ ખોલી અને તેમને જોયું કે એકીઘારે સતત 10 દિવસ વધારે લખવાની મહેનતના કારણે ગણેશજીના શરીરનું તાપમાન ઘણું વધી રહ્યું છે. એ સમયે વેદવ્યાસે ને વિચાર આવ્યો તેમને શરીર ઉપર જમીન ઠંડક વાળી માટીનો લેપ લગાવીને ભાદરવા સુદ પક્ષની ચૌદશની તિથિ એ તેમની પૂજા, ભક્તિ કરી. અને માટીનો લેપ સૂકાઇ ગયા પછી શ્રી ગણેશજી નું શરીર એકદમ કડક થઈ ગયું. ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં સ્નાન કરાવ્યું. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું હતું અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થયું હતું. ત્યારથી જ ગણેશજીને ઘરમાં બેસાડવાની પરંપરા ચાલી રહી છે. અને તેમનું વિસજૅનની પ્રથા પડી.

Ganesh-Mantra-gujarati-lyrics-ganesh-slok

 

વિસર્જન એટલે શું છેઃ-

વિસર્જન શબ્દ આમ જોવા જઈએ તો સંસ્કૃત ભાષાનો શબ્દ છે, તેનુ ગુજરાતીમાં ભાષાંતર કરીયે તો તેનો અર્થ પાણીમાં વિલીલી કરણ કરવું થાય.તેના અથૅ પ્માણે આ સન્માન સૂચક એ કાયૅ થાય છે. 

 

એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી માટીની મૂર્તિને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે. 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

 


ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2021

પરિવર્તિની એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ | Parivartini Ekadashi 2021 date and time | Parivartini ekadashi 2021 | Okhaharan

પરિવર્તિની એકાદશી ક્યારે છે ? | એકાદશી પુજનવિઘિ મહત્વ |  Parivartini Ekadashi 2021 date and time | Parivartini ekadashi 2021 | Okhaharan

Parivartini-Ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati
Parivartini-Ekadashi-2021-Ekadashi-kab-hai-gujarati

 

ભાદરવા મહિનાના સુદ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણું શીરસાગરમાં શયન દરમિયાન પડખું ફરે છે, એટલે તેને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે.

ભાદરવા માસની સુદ પક્ષની એકાદશી ને પરિવતૅની એકાદશી કહે છે. આ એકાદશી ને વામન એકાદશી પણ કહેવાય છે. 

 

Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

એકાદશી તિથિ પ્રારંભ 16 સપ્ટેમ્બર 2021 ગુરૂવારે સવારે 9-09 મિનિટે થાય છે

એકાદશી તિથિ સમાપ્ટ 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારે સવારે 9-08 મિનિટે થાય છે

ઉપવાસ 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારે કરવો

પારણા સમય 18 સપ્ટેમ્બર 2021 શનિવારે સવારે 6-09 મિનિટ થી 6-54 મિનિટ નો છે.

એકાદશી નું ફળ અનેક પાપને નષ્ટ કરનારી તથા સ્વગૅલોકની પ્રાપ્તિ કરાવનારી છે.


એકાદશીની પૂજા વિધિ-

આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિની રાતથી જ શરૂ થઈ જાય છે. એટલે કે 16 સપ્ટેમ્બર 2021 સંઘ્યા સમયથી. એકાદશીના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બર 2021 શુક્રવાર સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ. સાફ કપડા પહેરીને ભગવાન વામન કે વિષ્ણુજીની મૂર્તિ કે છબી સામે બેસીને એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. અને પુજનમાં ભગવાન વિષ્ણું ના વામનની અવતારની પૂજા વિધિ-વિધાન સાથે કરો. એકાદશીના ઉપવાસમાં અનાજ ખાવું જોઈએ નહીં અને એક સમયે ફળાહાર કરી શકો છો.


ભગવાનની છબી ને સ્વચ્છ કપડાં વડે સાફ કરી બાજટ પર મુકો અને જો ભગવાન મ્રુતિ હોય તો ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો. તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો. તે પછી ભગવાનને ગંધ, ફૂલ, ધૂપ, દીવ, નેવેદ્ય વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળો. તે પછી ભગવાનને નેવેદ્ય ધરાવીને આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો.

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

પરિવર્તિની એકાદશીનું વ્રત અને મહત્ત્વ-

જીવન માં મનુષ્ય તી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીના દિવસે વ્રત અને પૂજામાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવોનું પુજન કરવાથી આ સંસારમાં કશુજ શેષ રેહતું નથી. 

 

આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

  

 

Krishna-chalisa-gujarati