સોમવાર, 3 ઑક્ટોબર, 2022

નવરાત્રી આઠમ તિથિ મહાદેવ મુજબ આ સ્ત્રોતમ્ પઠન માત્રથી દેવીની કૃપા થઈ સવૅ પ્રકારની સિદ્રિ મળે છે | Keelak Stotram Gujarati Lyrics | Okhaharan

નવરાત્રી આઠમ તિથિ મહાદેવ મુજબ આ સ્ત્રોતમ્ પઠન માત્રથી દેવીની કૃપા થઈ સવૅ પ્રકારની સિદ્રિ મળે છે | Keelak Stotram Gujarati Lyrics | Okhaharan


keelak-stotram-gujarati-lyrics
keelak-stotram-gujarati-lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું આ નવરાત્રી મહાદેવ મુજબ આ સ્ત્રોતમ્ પઠન માત્રથી દેવીની કૃપા થઈ સવૅ પ્રકારની સિદ્રિ મળે છે


શ્રી કીલકસ્તોત્રમ્
આ શ્રી કીલક મંત્ર સ્તોત્રના ઋષિ શિવ છે, છંદ અનુષ્ટુપ  છે, દેવતા મહાસરસ્વતી છે, શ્રી જગદંબાની પ્રીતિ અર્થે સપ્તશતી પાઠ અંગે જપમાં વિનિયોગ છે.


માર્કણ્ડેય મુનિ કહે છે : વિશુદ્ધ જ્ઞાન એ જેમનો દેહ છે, ત્રણે વેદ જેમનાં ત્રણ દિવ્ય ચક્ષુઓ છે તથા કલ્યાણની પ્રાપ્તિના હેતુભૂત એવા અર્ધચંદ્રને જેમણે શિર ઉપર ધારણ કર્યા છે એવા ભગવાન શિવને નમસ્કાર હો.

નવરાત્રી માં તમે ચંડીપાઠ ના 13 અધ્યાય ના કરી શકો તો કરો આ પાઠ ચંડીપાઠ સમાન ફળ મળે છે 


જેઓ બીજા કોઈપણ સ્તોત્રના મંત્રનો જપ કરતાં પહેલાં આ કીલક મંત્રનો હંમેશાં પાઠ કરવામાં તત્પર રહે છે, તેઓ સર્વ પ્રકારની ઉપાધિથી મુક્ત થઈ કુશળતાને પામે છે.


આ કીલક સ્તોત્રનો પાઠ કરવાથી ઉચ્ચાટન આદિ કર્મો સિદ્ધ થાય છે, તેમજ જેઓ અન્ય મંત્રોના જપ કર્યા સિવાય આ સ્તોત્ર સાથે ચંડીપાઠના જપ કરે છે, તેમને શ્રી સચ્ચિદાનંદા દેવી સિદ્ધ થાય છે.


તેને પોતાના કાર્યની સિદ્ધિ માટે કોઈ મંત્ર, ઔષધિ કે કોઈ સાધનની જરૂર પડતી નથી, તે તો કેવળ સ્તોત્ર માત્રનો પાઠ કરવાથી ઉચ્ચાટનાદિ સિદ્ધ કરી શકે છે. 


જિજ્ઞાસુઓને શંકા થાય કે, કેવળ જપથી કે ચંડીપાઠથી સિદ્ધિ થઈ શકે? તો તે શંકાના નિવારણ માટે મહાદેવજીએ સર્વ દેવોને એકત્ર કરી દર્શાવ્યું કે, સપ્તશતીનું આખ્યાન સંપૂર્ણ રીતે શુભપ્રદ જ છે.

નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો. 


ચંડીના આ સ્તોત્રપાઠને એ પછી ભગવાન શંકરે ગુપ્ત કરી દીધો. તેના જપથી અપાર પુણ્ય થાય છે. ભગવાન શંકરે અન્ય સ્તોત્રોના પાઠ કરતાં સપ્તશતીની શ્રેષ્ઠતા દર્શાવી છે.


આ સ્તોત્ર મહાદેવે તૈયાર કરેલ હોવાથી તેનો ફકત જપ કરવાથી પણ કલ્યાણ થઈ શકે છે. દેવી ઉપાસકે ગુરુ દ્વારા કૃષ્ણપક્ષની ચૌદશે તથા આઠમે એકચિત્તે આ સ્તોત્રનો પાઠ કરવો. આથી સર્વ પ્રકારની સિદ્ધિ મળે છે અને તેના પર દેવી પ્રસન્ન થાય છે.



જે મનુષ્ય આ કીલકસ્તોત્રને સિદ્ધ કરી સપ્તશતી સ્તોત્રનો સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક પાઠ કરે છે તે મનુષ્ય દેવીનો ગણ કે સિદ્ધ અથવા ગંધર્વ બને છે.


તે મનુષ્ય આ સંસારમાં કોઈપણ સ્થળે કે સમયે ભયભીત બનતો નથી. તેનું અકાળે મૃત્યુ થતું નથી તેમજ મૃત્યુ બાદ તે મોક્ષ ગતિને પામે છે.

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો. 


સપ્તશતી પહેલાં આ કીલક સ્તોત્રનો સમજીને પાઠ કરવાની ખાસ જરૂર છે. તેમ નહિ કરનાર નાશ પામે છે. વિદ્વાનો તો સમજીને પ્રથમ કીલકનો પાઠ કરે છે.


સ્ત્રીઓને સૌભાગ્ય આદિ પણ દેવીની કૃપા પ્રસાદીથી મળે છે. માટે આ શુભદાયી સ્તોત્રનો અવશ્ય પાઠ કરવો જોઈએ.


ધીમા સ્વરે આ સ્તોત્રનો પાઠ કરવાથી ઓછું ફળ મળે છે, જ્યારે મોટા અવાજે પાઠ કરવાથી વધુ ફળ મળે છે. માટે મોટા અવાજથી કીલકનો પાઠ કરવો.


જેની કૃપાથી ઐશ્વર્ય, સૌભાગ્ય, આરોગ્ય અને સંપત્તિ મળે છે તથા શત્રુઓનો નાશ થાય છે, તે કલ્યાણમયી જગદંબાની સ્તુતિ મનુષ્યો કેમ ન કરે?

 || ઇતિશ્રી દેવ્યાઃ કીલકસ્તોત્રમ્ સમાપ્તમ્ ॥ 

દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો


નવરાત્રી એકવાર રાત્રે સૂતા પહેલાં માં અંબા ની આ સ્તુતિ કરો જગત જનની પ્રસન્ન રહેશે અહી ક્લિક કરો.  

 

નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.

 

 નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇