રવિવાર, 10 એપ્રિલ, 2022

ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

 ચૈત્ર સુદ નોમ એટલે """ રામ નવમી """ જન્મ કથા ગુજરાતી | Ram Navmi Katha Gujarati | Okhaharan

Ram-Navmi-Katha-Gujarati
Ram-Navmi-Katha-Gujarati


 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ શ્રી રામ જન્મ કથા સંપૂર્ણ ગુજરાતી લખાણ સાથે. તે પહેલા સૌને ને અમારા તરફથી રામનવમી ની શુભેચ્છાઓ. 

આજે રામ નવમી કરો શ્રી રામ બાવની વાચવાં માત્રથી તાપ ત્રિવિધ તનમનના દૂર થાય અહી ક્લિક કરો. 


 ત્રેતાયુગ ની વાત છે સૂર્યવંશ ની આ કથા છે સૂર્યવંશી રઘુ રાજા નું પુત્ર જ હતો આ જ રાજા ના લગ્ન ઇન્દુમતી સાથે થયેલા આ આજ અને ઈન્દુમતી ના પુત્ર દશરથ હતાં દશરથ રાજા સરયૂ નદીના કાંઠે આવેલા અયોધ્યામાં રાજ કરતા હતા તેવો અત્યંત પરાક્રમી અને કુશળ વહીવટ કરતાં હતા તેમના રાજમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી દશરથ રાજાને ત્રણ રાણીઓ હતી કૌશલ્યા સુમિત્રા અને કૈકેયી.



દશરથ રાજા બધી વાતે સુખી હતા પણ રાજાના અંતરમાં એક દુઃખ ઊંડું રહ્યા કરતું હતું તેથી તેવો ઉદાસ રહેતા હતા ત્રણ ત્રણ રાણીઓ હોવા છતાં તેમને ની સંતાન થયેલ નહીં અયોધ્યા જેવા વિશાળ અને સમૃદ્ધ રાજ્ય નું કોઈ ગાદી વારસ મળે નહીં આથી તેમનો બધો આનંદ લઇ જતો હતો તેવો નિરાજ અને દુઃખી રહ્યા કરતા હતા

આજે રામ નવમી કરો શ્રી રામ ચાલીસ પાઠ કરવાથી સુખ શાંતિ અને મુક્તિ મળે છે અહી ક્લિક કરો. 


દશરથ રાજાએ સંતાન પ્રાપ્તિ માટે ધણી પૂજા અનુષ્ઠાન કર્યા પણ તેમની મનોકામના પૂર્ણ થઇ ઉંમરની સાથે સાથે તેમની નિરાશા પણ વધતી જતી હતી દશરથ રાજાને ગમગીની અને ખિન્ન જોઇ એક દિવસ ગુરુ વશિષ્ઠે પૂછ્યું રાજન આપના મુખ ઉપર નિરંતર ઉદાસીનતા રહ્યા કરે છે તેનું કારણ શું છે



દશરથ રાજાએ કહ્યું ગુરુદેવ તમે સારી રીતે જાણો છો કે સંતાન ચિંતા મને સતત કોરી ખાય છે ઉંમરની સંધ્યાએ મને એવું લાગે છે કે હવે સૂર્ય વંશ નો અંત તક નિશ્ચિત છે આનો કોઈ ઉપાય જણાવો ગુરૂ વશિષ્ઠ બોલ્યા રાજન તમે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવો આ યજ્ઞથી મનોકામના પૂર્ણ થાય છે દશરથ રાજાએ કહ્યું ગુરુજી હું આ યજ્ઞ કરવા તૈયાર છું તમે મારા માટે તૈયારી કરાવો

આજે રામ નવમી રામાયણના 108 મણકા અહી ક્લિક કરો. 


અયોધ્યામાં યજ્ઞ ની તૈયારી થવા લાગી સરયૂ નદીના તટ ઉપર વિશાળ યજ્ઞ વિધિનું નિર્માણ કરાયું શૃંગી ઋષિ એ અયોધ્યા આવ્યા તેમની પાસે યજ્ઞ કરાવ્યો જ્યારે યજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞકુંડમાં થી એક મહાન તેજસ્વી યજ્ઞપુરુષ હાથમાં એક સુવર્ણ કળશ લઈ બહાર આવ્યો અને બોલ્યો એ રાજા આ કળશમાં ખીર છે દેવતાઓએ તમારા યજ્ઞથી પ્રસન્ન થઈ મોકલી છે તેથી તમારી રાણીઓને ખવડાવી દેજો એમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે આટલું કઈ યજ્ઞપુરુષ અદ્રશ્ય થઈ ગયો



પછી દશરથ રાજાએ ખીર 3 ભાગ રાણી ને સરખા ભાગમાં વહેંચી દીદી એમાં તેમણે સુમિત્રાને થોડો વધારે ભાગ આપ્યો જેથી તેમને પુત્ર થયા

થોડા જ માસ પછી ત્રણેય રાણી ગર્ભવતી થઈ અને આખા અયોધ્યામાં આનંદ છવાઈ ગયો ચૈત્ર માસની અમે કૌશલ્યાએ એક પુત્ર સુમિત્રાએ બે પુત્ર અને કૈકેયી એક પુત્ર એમ કુલ ચાર પુત્ર ના જન્મ થયા દશરથ રાજાને ચાર પુત્રોના જન્મ થતાં અયોધ્યાની પ્રજા આનંદ ઘેલી બની ગઈ આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો મેવા મીઠાઈ વેચાવા લાગ્યા દાન-પુણ્ય ના કાર્ય થવા લાગ્યા આમ દશરથ રાજા કૌશલ્યા સુમિત્રા કૈકેયી સ્વર્ગસુખ અનુભવ થવા લાગ્યા બારમે દિવસે ગુરૂ વશિષ્ઠ જી એ બોલાવી નામકરણ વિધિ થઇ તેમાં કૌશલ્યાના પુત્ર નું નામ રામ રાખ્યું સુમિત્રા ના બે પુત્રોના નામ લક્ષ્મણ શત્રુઘ્ન રાખ્યા અને કૈકેયી ના પુત્ર નું નામ ભરત રાખ્યું 

આજે રામ નવમી એક શ્ર્લોકી રામાયણ  નો પાઠ તથા તેનો અથૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


હા રીતે ચારે પુત્ર ના જન્મ થયા મિત્રો આ હતી રામ જન્મની કથા હું આશા રાખું છું તમને જરૂર પસંદ આવી હશે

 

શનિવારે સાભળો અભયદાતા શ્રી હનુમાનજી નું ચરિત્ર  

 

 આજે શનિવારે સાંભળો શ્રીહનુમાન વડવાનલ સ્તોત્ર પાઠ | Hanuman Vadvanal Stotra With Gujarati Lyrics |

 

હનુમાન 108 નામ || 108 Names of Lord Hanuman with Gujarati Lyrics

 

રાજા દશરથ કેમ શનિદેવ નો અંત કરવા ગયા પછી શું થયું?

શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.   

 

દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.  

 

વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 11 થી 15 છંદ નો અથૅ ‌નો આવો થાય છે  અહી ક્લિક કરો.   

 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇