મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? | Makar Sankranti Upay | Makar Sankranti 2023 | Makar Sankranti su karvu | Makar Sankranti su na karvu | Okhaharan
![]() |
Makar-Sankranti-su-karvu-su-na-karvu |
શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ના દિવસે મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ? તે બઘું આપણે જાણીશું.
આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી લક્ષ્મી માંના 18 પુત્રો મંત્ર અહી ક્લિક કરો.
જ્યારે સૂર્ય દેવ રાશિ બદલે એ સંક્રાતિ અને મકર રાશિમાં પહોંચે છે ત્યારે સંક્રાંતિ શરૂ થાય છે. જે આ વખતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી 2023 શનિવાર રાત્રે 8:14 કલાકે મકર રાશિમાં પ્રવેશ સંક્રમણ કરી રહ્યા છે. ગ્રહો શાસ્ત્રો તથા જ્યોતિષાચાર્યના મતે જો સૂર્યાસ્ત પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો બીજા દિવસે સૂયૅદય પ્રમાણે પવૅ ઉજવવો માટે મકરસંક્રાંતિ પવૅ 15 જાન્યુઆરી 2023 રવિવાર ના રોજ રહેશે. સંપૂણૅ દિવસ પુણ્ય કાળ સમય ગણાશે.
15 જાન્યુઆરી 2023 રવિવાર સવારે 7:14 થી 8:59 સુઘી મહાપુણ્ય કાળ સમય ગણાશે આ સમય તપ,જપ તથા દાન અને ગુપ્તદાન માટે ઉત્તમ છે.
મકરસંક્રાંતિ શું કરવું
આ દિવસે મનુષ્ય માટે ગરીબ અને જરૂરિયાતમંદોને અનાજ, ખાવાના બીસ્કીટ , તલ, ગોળ, કાળા રંગનું કપડું, લોટ, ઘી અથવા દાળનું દાન કરો.
આ દિવસે પ્રાણી માટે સરસવના તેલમાં થોડા પરાઠા કે પુરી બનાવીને કાળાદ રંગના ગાય કૂતરાઓને ખવડાવો.
આ દિવસે તલ નું મહત્વ વઘારે છે. કાળા તલના બે સરખા ભાગ કરો. તેનો એક ભાગ દાન કરો અને બીજા ભાગમાંથી વાનગી બનાવો.
આ દિવસે શનિદેવ માટે ખાસ છે એટલે અડદની દાળની ખીચડી બનાવીને ભગવાનને ચઢાવો. સંક્રાંતિ પર તેનું સેવન કરવું જોઈએ.
આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો.
આજના શુભ દિવસે પાઠ કરો શ્રી ગાયત્રી આ પાઠ કરવાથી સાંભળવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
પતંગ ચડાવો જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો શક્ય હોય તો તેને નજીકના પશુ કલ્યાણ કેન્દ્રમાં લઈ જાઓ.અને એનો જીવ બચાવાનો પ્રયાસ કરો કોઈને જીવન દાન આપવું મોટું પુણ્ય નું જ કામ છે.
મકરસંક્રાંતિ પર શું ન કરવું
આ હિન્દું ઉત્તસવ માં કોઈપણ પ્રકારના નશાથી પોતાને દૂર રાખો. તેમજ મસાલેદાર ભોજનનું સેવન ન કરો.
મકરસંક્રાંતિના દિવસે તામસી આહાર જેવાકે લસણ, ડુંગળી અને માંસનું સેવન ન કરો.
આ દિવસે ઘરમાં કે બહાર કોઈની પણ સાથે દુર્વ્યવહાર ના કરવો.
આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સૂયૅદેવના દશૅન વગર ખાવું નહી.
આ દિવસે તમારા આગણે આવેલા સંત , સાઘું કે કોઈ ભિખારીને ખાલી હાથે ન મોકલો. તલ, અનાજ, વસ્ત્ર વગેરેનું દાન કરીને તેમને વિદાય આપો.
આજના દિવસે શક્ય હોય તો પક્ષીઓના માળાની નજીક પતંગ ઉડાવવાનું ટાળો.
મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો
સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા
શનિવાર ના દિવસે એકવાર હનુમાનજી ની આ સ્તુતિ કરો સવૅ નકારાત્મક ઉર્જા સામે રક્ષણ આપશે
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇



