મંગળવાર, 11 જાન્યુઆરી, 2022

પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2023 | Okhaharan

 પુત્રદા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Putrada Ekadashi 2023 | Okhaharan

Putrada-Ekadashi-2022-Gujarati
Putrada-Ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું

Putrada-Ekadashi-Vrat-Katha-Gujarati

 

 

Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

દર માસની બે અને અઘિક માસની બે  એમ 26 એકાદશી છે અને દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ પોષ માસની સુદ પક્ષની એકાદશી ને પુત્રદા એકાદશી કહેવાય છે.પુત્રદા એકાદશી એટલે તેના નામ પરથી ખબર પડી જાય કે પુત્ર રત્ન પ્રપ્તિ આપનારી એકાદશી. આ વષૅ પોષ માસની સુદ  પક્ષની પુત્રદા એકાદશી તિથિ 


શરૂઆત 1 જાન્યુઆરી 2023  રવિવાર સાંજે 7:10 મિનિટ

સમાપ્ત 2 જાન્યુઆરી 2023 સોમવાર સાંજે 8:22 મિનિટ

ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 2 જાન્યુઆરી 2023 સોમવાર કરવો

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

પારણા સમય 2 જાન્યુઆરી સવારે 7:15 થી 9:21 સુધી.

મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય | રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 Krishna-chalisa-gujarati 

 

 

મકરસંક્રાંતિ ક્યારે છે ? 14 કે 15 જાન્યુઆરી ? | પુણ્યકાળ મહાપુણ્ય કાળ સમય | Makar Sankranti 2023 Gujarati | Okhaharan

મકરસંક્રાંતિ ક્યારે છે ? 14 કે 15 જાન્યુઆરી ? | પુણ્યકાળ મહાપુણ્ય કાળ સમય | Makar Sankranti 2023 Gujarati | Okhaharan

Makar-Sankranti-2023-Gujarati
Makar-Sankranti-2023-Gujarati
 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ ક્યારે છે ? 14 કે 15 જાન્યુઆરી ? | પુણ્યકાળ મહાપુણ્ય કાળ સમય | Makar Sankranti 2023 |

સૂર્ય દેવ નો આ સ્ત્રોત કરવાથી કોઢ જેવા ભયંકર રોગ નથી થતા 

મકરસંક્રાંતિ ના દિવસે પર પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, જપનું અલગ મહત્વ હોય છે. આ દિવસે થી સૂર્ય પાછો ઉત્તર દિશા તરફ વળે છે. એટલે ઉત્તરાયણ કહે છે. જેમ સૂયૅ એક રાશિ માંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાતિ કહે છે એટલે તો આખા વષૅ 12 વખત સંક્રાતિ હોય છે તેમાં બે સંક્રાતિનું મહત્વ વઘારે હોય છે એક તો કકૅ સંક્રાતિ અને બીજી મકરસંક્રાતિ.  સૂર્ય ધનુરાશિ માંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેથી તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ  વષૅ 2023 માં વખતે મકરસંક્રાંતિ ની તારીખ તથા દાનના સમય લઈને મૂંઝવણ છે. ચાલો જાણીએ મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરીએ ક્યારે ઉજવવામાં આવશે?

 મકરસંક્રાંતિ દાન માહાત્મ્ય , રાશિ મુજબ દાન ના ખબર હોય વસ્તુ નું દાન કરો

આ વખતે મકરસંક્રાંતિ પર બે તારીખોને લઈને મૂંઝવણમાં છે. પરંતુ અમે તમને સંપૂણૅ માહિતી આપી દઈએ જેથી તમને કોઈ મૂઝવણ રહેશે નહી. જ્યારે સૂર્ય દેવ રાશિ બદલે એ સંક્રાતિ અને  મકર રાશિમાં પહોંચે છે ત્યારે સંક્રાંતિ શરૂ થાય છે. જે આ વખતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી 2023 શનિવાર રાત્રે 8:14 કલાકે મકર રાશિમાં પ્રવેશ સંક્રમણ કરી રહ્યા છે. ગ્રહો શાસ્ત્રો તથા જ્યોતિષાચાર્યના મતે જો સૂર્યાસ્ત પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તો બીજા દિવસે સૂયૅદય પ્રમાણે પવૅ ઉજવવો માટે મકરસંક્રાંતિ પવૅ 15 જાન્યુઆરી 2023 રવિવાર ના રોજ રહેશે આ દિવસે સ્નાન, દાન, જપ કરવાનું રહેશે. આ મકરસંક્રાંતિ માં સૂયૅ મકર રાશિના સ્વામી શનિદેવ એટલે તેમના પુત્ર ની રાશિમાં પ્રવેશ કરે છે જે પિતા પુત્ર મિલન નો ઉત્તમ યોગ ગણાય છે.


મકરસંક્રાંતિ એટલે સૂયૅ ઉત્તરાયણ સૂયૅ ધનુરાશિ માથી નીકળી એટલે ઘનારક કમૂરતા પૂણૅ થઈ શુભ કાયૅ, પ્રસંગ ની શરૂઆત થાય છે. 

મકરસંક્રાંતિ દિવસે સૂયૅ અને શનિદેવ ની પૂજા અનેક ધણુ ફળ મલે છે આ દિવસે દાન કરવાથી અનેક ધણુ ફળ મળે છે

આ વષૅ 2023 મકરસંક્રાંતિ મુહૂર્ત

તિથિ ની શરૂઆત 14 જાન્યુઆરી 2023 શનિવાર રાત્રે 8:14 કલાકે શરૂ થશે,

તિથિ ની સમાપ્તી 15 જાન્યુઆરી 2023 રવિવાર સાંજે 6:18 કલાકે પતે છે

સૂયૅદય પ્રમાણે પવૅ ઉજવવો માટે મકરસંક્રાંતિ પવૅ 15 જાન્યુઆરી 2023 રવિવાર રોજ રહેશે.

15 જાન્યુઆરી 2023 રવિવાર મકરસંક્રાંતિ રહેશે સંપૂણૅ દિવસ પુણ્ય કાળ સમય ગણાશે.

15 જાન્યુઆરી 2023 રવિવાર સવારે 7:14 થી 8:59 સુઘી મહાપુણ્ય કાળ સમય ગણાશે આ સમય તપ,જપ તથા દાન અને ગુપ્તદાન માટે ઉત્તમ છે.

મકરસંક્રાંતિ ના દિવસે શું કરવું ? શું ના કરવું ?

તલ ના ઉપાય

તલ મિશ્રિત જલ સ્નાન

અભ્યંગ તલ શરીરે લગાવવુ

 તલ નો હોમ

તલમિશ્રિત પાણી પીવું

તલ ખાવા

તલ દાન

 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 


 

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇