સોમવાર, 29 જાન્યુઆરી, 2024

પતિના ખરાબ સમય પહેલાં પત્ની કરે આ 8 ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ સત્ય હમેશા કડવું જ હોય છે | Do not Do By women for money | #Okhaharan

પતિના ખરાબ સમય પહેલાં પત્ની કરે આ 8 ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ સત્ય હમેશા કડવું જ હોય છે | Do not Do By women for money |  Okhaharan 

8-do-not-do-by-women-for-money
8-do-not-do-by-women-for-money 



શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારી આજના આપણા ભક્તિ લેખ  આજે આપણે જાણીશું સ્ત્રી એવા કયાં ગંદા કાયૅ છે જે ના કરવા જોઈએ વાકય કડવા છે પણ સત્ય હમેશા માટે કડવું જ હોય છે. 


તુલસી ના છોડ અને તેની માજંરી નો ઉપાય 24 કલાક મા ચમત્કારી પોઝિટિવ અસર


પત્ની દ્રારા થતા કંઈક એવા કામ જે પતિને રાતો રાત કરોડપતિ બનાવી દે કાતો કરોડપતિ પરથી રાતો રાત રોડ પતિ બનાવી શકે છે સાથે જ ઘરમાં થતી નાની ભૂલો તો તમને ગરીબ થવાથી દુનિયાની કોઈ પણ તાકાત રોકી નથી શકતી. બધા વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ ઘણી હદ સુધી સ્ત્રી ઉપર નિર્ભર કરે છે જે ઘરના બધા કામ કરે અને બધાની કાળજી રાખે પણ અમુક એવા પણ કામ છે જે મહિલાઓ એ જ ન કરવા જોઈએ કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમાં ક્યારે પણ નહીં આવો. પ્રાચીન કાળથી જ ઘરની વહુ અને દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે એક સ્ત્રી ઘરને સ્વર્ગ અથવા નરક બનાવી શકે છે.
આપણા શાસ્ત્રોમાં આપણી આદતો કહેવામાં આવી છે કે તે આદતોના કારણે પરિવાર પણ નરકને સમાન થઈ જાય છે મહિલાઓની અમુક ભૂલના કારણે ખુશાલ અને કરોડપતિ પરિવાર પણ કઈ રીતે ભિખારી બની જાય છે તો ચાલો જાણીયે 


"શિવ માળા 108 મણકા" ૐ નમઃ શિવાય


1 ) પગ હલાવો ભોજન કરતા સમયે પગ હલાવે છે તો તે ઘર ગમે ત્યારે બરબાદ થઈ શકે છે મહાલક્ષ્મી નારાજ થઈ શકે છે પરિવારમાં મુશ્કેલીઓ અથવા ઘરના મુખ્ય ની નોકરી જવાની સંભાવના પણ રહે છે


2)  જો ઘરની મહિલા સાવરણીને પગ અડાડે છે આવા ઘરમાં રોજ બીમારી અને મુશ્કેલીઓ વધી જાય છે અને માનવામાં આવે છે 


3)  ગેસ ઉપર ગંદા વાસણો ગેસ ઉપર કરતા વાસણો અથવા ગેસને ગંદો છોડીને કોઈ મહિલા સૂઈ જાય છે તો એવા ઘરમાં લક્ષ્મી ક્યારે પણ નથી આવતી આવું કરવું બહુ જ મોટું કારણ છે એટલા માટે રાત્રે ગેસ ઉપર ગંદા વાસણો ન રાખવા જોઈએ તરત જ સાફ કરી નાખો


4)  પગ મારીને દરવાજો ખોલવું પગ મારીને દરવાજો જે મહિલાઓ પગ વડે દરવાજો ખુલે છે અથવા બંધ કરે છે ત્યાં પણ ધનની દેવી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે એટલા માટે જો તમારા ઘરમાં આવું થતું હોય તો તરત જ તેને રોકી દો આ વિનાશકારે થઈ શકે છે કારણકે માતા લક્ષ્મીનું આગમન ત્યાંથી જ થાય છે


5) ઉમરામાં બેસીને ભોજન કરવું જો તમારા ઘરની મહિલાઓ ઉમરામાં બેસીને ભોજન કરે છે તો તેનાથી ઘરની બરબાદીનું કારણ વધે છે હિન્દુ શાસ્ત્રમાં ઉમરામાં બેસીને ખાવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે

હનુમાનજી નો આ  ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય દરેક સમસ્યાઓ નો અંત આવે ધંધા કાયૅ મા પ્રગતિ થાય


6) ધરમાં કચરો સાફ ન કરવો જે ઘરની મહિલા સાંજે અથવા રાત્રે સાફ સફાઈ કરે છે તો તે ઘરમાં ગરીબી આવે છે એટલા માટે તમે સંધ્યા કાળ પછી કચરો ત્યાં જ છોડી દો ખાસ કરીને ગુરુવારના દિવસે પોતુ ન મારવું જોઈએ કારણ કે ગુરુ નબળા પડે તો ઘરમાં વિનાશ કરી આવે છે અને પરિવાર માટે અશુભ થઈ શકે છે 


7) મોઢે સુધી સુવા વાળી સ્ત્રી તેના પતિ અને તેનો પરિવાર અથવા સાસરીયા માટે અસફળતાનું કારણ બને છે પરિવારમાં મૃત્યુ પણ થઈ શકે છે ગાળો બોલવું અથવા મોટા અવાજમાં બોલવું તેનાથી પૂરા પરિવારને ખરાબ અસર લાગે છે ધરમાં દરેક પ્રકારની નેગેટિવિટી ફેલાય છે માતા લક્ષ્મી તેનાથી બહુ જ દૂર રહે છે


7) મહિલાઓ સવારે ઊઠીને ઘરનું આંગણું સાફ નથી કરતી આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારે પણ આવતી નથી મહિલાઓએ સવારે ઊઠીને પહેલા પોતાનું આંગણું સાફ કરવું જોઈએ તરત જ પછી ભગવાનની પૂજા લેવી જોઈએ પૂજા કરવી જોઈએ 


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય 


8) જે મહિલાએ મંગલસૂત્ર બંગડીઓ કાનની બુટ્ટી પગની પાયલ ક્યારે પણ ઉતારવું ન જોઈએ જો તમે ઉતારો છો આવું કરવાથી પતિની મૃત્યુ થઈ શકે છે અને માતા લક્ષ્મી તેની નજીક ક્યારે પણ નથી આવતી કારણ કે જે ઘરમાં સ્ત્રીને પાયલ ખનકે છે ત્યાં તેવી લક્ષ્મીનો વાસ હંમેશા માટે થઈ જાય છે જય મહાલક્ષ્મી. 


મિત્રો હું આશા રાખું આ લેખ બરાબર સમજાણ પડી ગઈ હશે. 



શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે 

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇