રવિવાર, 4 જુલાઈ, 2021

14 જુન જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે Yogini Ekadashi Okhaharan

14 જુન જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે Yogini Ekadashi Okhaharan 

ekadashi-shiv-pujan-gujarati



 

જેઠ વદ પક્ષની એકાદશી 14 જુન 2023 ના રોજ છે. આ એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. એકાદશીના દિવસે ભગવાન જગતના પાલનહાર શ્રી વિષ્ણુ માટે વ્રત જપ તપ ઉપવાસ કરવા હોય છે. આ સિવાય પણ તમારા આરાધ્યદેવની વિશેષ પૂજા કરવી જરૂરી છે.

Yogini-Ekadashi-Pujan-vidhi-Gujarati

 


એકાદશીએ ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીનો પુજન મંત્ર તથા અભિષેક કરો. પૂજામાં શક્ય હોય તો દક્ષિણાવર્તી શંખમાં કેસર સાથે દૂધ મિશ્ર કરીને અભિષેક કરવો તથા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જરૂર બોલો. જો તમારા ઘરે બાલ ગોપાલનો પણ આ રીતે અભિષેક કરો. શ્રીકૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપને દુઘ કોઈ પણ ઉપવાસમાં ખવાય એવું પકવાન અથવા ખાસ કરીને માખણ-મિશ્રીનો ભોગ જરૂર  ધરાવો.


આ વષૅ યોગિની એકાદશી  દેવો ના દેવ મહાદેવ નો એ એક યોગિ પુરૂષ તથા જ્ઞાન ના ભંડાર છે. માટે એ દિવસે શંકર ભગવાન ના મંદિરે જઈને આ ખાસ કાયૅ કરો.


શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો અને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની એક રૂક્ષાસ ની માળા જરૂર કરો . ભગવાનને અતિપ્રિય બીલીપાન અને ધતૂરો પણ ચઢાવો. દુપ, દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો.

Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 


આ તિથિએ સવારે તુલસીને તથા પીપળા પર જળ ચઢાવો અને સૂર્યાસ્ત સમયે તુલસી પાસે ઘી નો દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો.

 

 

 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

  """ શ્રી કૃષ્ણ બાવની """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

14 જુન યોગિની એકાદશી પૂજા વિધિ | એકાદશીએ શું કરવું ? | એકાદશીએ શું ન કરવું| Yogini Ekadashi Pujan Vidhi Gujarati Okhaharn

14 જુન યોગિની એકાદશી પૂજા વિધિ | એકાદશીએ શું કરવું ? | એકાદશીએ શું ન કરવું| Yogini Ekadashi Pujan Vidhi Gujarati Okhaharn

Yogini-Ekadashi-Pujan-vidhi-Gujarati



 

પૂજા વિધિઃ-

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્યક્રમ પૂર્ણ કરીને સ્નાન કરવું. પાણીમાં ખાસ કરીને ગંગાજળ ઉમેરીને સ્નાન કરજો. ત્યાર બાદ સાફ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.પીળા રંગના વસ્ત્રો પહેરે તો ખુબજ શુભ માનવામાં આવે છે

એક બાજઠ પર પીળા કલરની નું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુની છબી કે મ્રુતિ મુકો જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની મુતિ કે છબી ના હોય તો તેમના દસ અવતાર માંથી કોઈ પણ છબી કે મુતિ લઈ શકાય છે અને ખાસ આ મોહિની એકાદશી ના દિવસે મોહિની રૂપ ની છબી હોય ધણું ઉત્તમ માનવામાં આવે છે. બાજઠ પર  ઘીનો દીવો પ્રગટાવવો અને ગાય ધી હોય અતિ શુભ તથા હાથમાં જળ લઈને વ્રતનો સંકલ્પ લેવો. એક કળશ શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરીને રાખો.


ત્યારબાદ છબી તથા મુતિ ને સ્વચ્છ કરો.જોશકય હોય તો મુતિ પર પંચામૃત નો અભિષેક કરો સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ અથવા વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત સાંભળો અને સાથે અભિષેક કરો. પછી મુતિ અને છબી ને સ્વચ્છ કરીને પીળા કલર નું વસ્ત્ર ચડાવો.પુજનમા ખાસ પીળા રંગની મીઠાઈ, ફુલ પીળા રંગના તથા લક્ષ્મી કમળ અને વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસી પાન ચડાવો.


 ધૂપ, દીપથી આરતી કરો અને કથા વાતૉઓ વાંચો અથવા સાંભળો અને ભગવાન વિષ્ણુન  ભજન  જ કીર્તન કરો . રાતે ભગવાનનું ભજન કીર્તન કરીને જાગરણ અવશ્ય કરવું. એકાદશી દિવસે યથાશક્તિ પ્રમાણે ગાય , કુતરા, ગરીબ , જરૂરિયાત મંદ લોકો તથા બ્રાહ્મણ દાન પુણ્ય કરો.


Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 

એકાદશીએ શું કરવું-

આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પુજન પછી તુલસીના છોડ દિવો કરીને જળ ચઢાવવું અને પ્રદક્ષિણા કરવી

આખો દિવસ કંઇ જ ખાવું જોઇએ નહીં. ખાસ કરીને તામસી ભોજન જેમ કે ડુંગરી લસણ ના ખાવું. આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળ ખાઈ શકો છો.

વૈશાખ મહિનામાં ગરમી હોવાથી માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઇએ.

કોઇ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઇએ.


એકાદશીએ શું ન કરવું-

આ દિવસે ચોખા, ભોજન , ચણા, માંસાહાર ના ખાવું.

ડુંગરી લસણ તામસી ભોજન ના લેવું ત્રણ દિવસ.

જુઠું બોલવું નહીં કોઈ ની નિંદા ના કરવી.

બ્રહ્મચર્યનું ખાસ પાલન કરો.

વડીલોનું અપમાન ના કરવું.

ખોટા ખરાબ વૃત્તિ વાળા લોકોની સંગતથી બચવું.


 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

  """ શ્રી કૃષ્ણ બાવની """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

જેઠ વદ યોગિની એકાદશી માહાત્મય વ્રતકથા ગુજરાતી | Yogini Ekadashi Vrat Katha 2023 Gujarati | Okhaharan

જેઠ વદ યોગિની એકાદશી માહાત્મય વ્રતકથા ગુજરાતી | Yogini Ekadashi Vrat Katha 2023 Gujarati | Okhaharan

Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati
Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 

આજે એકાદશી ના પવિત્ર દિવસે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં વાચીશું શ્રી કૃષ્ણ ભગવાન અને ઘમૅરાજા વચ્ચે કુબેર રાજાની પૌરાણિક કથા.
જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી.

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા :" હે જનાદૅન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વણૅન કરો. આ એકાદશીનુ નામ શું છે? તેનું માહાત્મ્ય શું છે?" 


શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા : " જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ યોગીની છે. તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત આલોકમા ભોગ અને પરમલોકમાં મુક્તિ દેનાર છે. આ વ્રતથી પાપ નષ્ટ થાય છે. હું તમને પુરાણોમાં કહેલી કથા કહું છું.




અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શિવભકત હતો. તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો. તેને વિશાલાક્ષી નામની સુદંર સ્ત્રી હતી. એક દિવસ તે માનસરોવર માંથી પુષ્પ લઈ આવ્યો. પરંતુ કામાશકત થવાને કારણે પુષ્પો ને રાખાને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ના આવ્યો. 

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

જ્યારે રાજા કુબેર ને તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેણે ક્રોધ પૂર્વક તેના સેવકો ને આજ્ઞા કરી કે -" તમે લોકો જઈને હેમમાલી ને જુઓ કે હજુ સુધી પુષ્પ લઈને કેમ આવ્યો નથી?" જ્યારે યક્ષોને તેની જાણ કરી લીધી તો તેઓ કુબેરની પાસે આવીને કેહવા લાગ્યા " હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે. યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલવવાની આજ્ઞા આપી. હેમમાલી રાજા સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો. તેને જોઈને રાજા કુબેરને અત્યતં ક્રોધ આવ્યો. અને તમના હોય ફફડવા લાગ્યા તેમણે કહ્યું - રે પાપી મહાનીચ કામી તે મારા પરમ પુજનીય ઈશ્ર્વરોના ઈશ્વર શિવજી નો અનાદર કર્યો છે. તેથી હું તને શાપ આપું છું કે તું સ્ત્રીની વિયોગ ભોગવશે અને મુત્યુ લોકમાં જઈને કોઢી થશે.


કુબેરના શાપથી તેજ સમયે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગયો.તેની સ્ત્રી પણ તેનાથી છુટી પડી ગઈ. મુત્યુલોકમા આવી તેણે મહાદુઃખ ભોગવ્યાં. પરંતુ શિવજી ના ભક્તિના પ્રભાવથી તેમની બુદ્ધિ મલિન ન થઈ અને પાછળના જન્મની પણ સુધ રહી, તેથી તે અનેક દુઃખોને ભોગવતા પોતાના પૂર્વ જન્મના કુકમોનુ સ્મરણ કરતાં હિમાલય પવૅત ની તરફ ચાલ્યો. ત્યાં ચાલતા ચાલતા માકૅડેય ઋષિના આશ્રમમાં પોહચ્યો. તે ઋષિ અત્યંત તપસ્વી અને વૃધ્ધ હતા. તે બીજા બ્રહ્મા સમાન લાગતા હતા. તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો. હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયો.


 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

તેમને જોઈને માકૅડેય ઋષિ બોલ્યા : "તે એવા ક્યાં ખોટાં કમૉ કર્યૉ છે , જેનાથી તું કોઢી થયો અને મહાન દુ:ખ ભોગવે છે ? " ત્યારે હેમમાલી એ કહ્યું :" હે મુનિ હું રાજા કુબેરને નો સેવક છું. હેમમાલી મારૂં નામ છે. રાજાની પૂજા કરવા નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો. એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો. તેમણે મને શાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવશે અને કોઢી થઈને મુત્યુ લોકમાં દુ:ખ ભોગવે. તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુ:ખ ભોગવું છું. તેથી તમે કોઈ એવો ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય"


તેથી માકૅડેય ઋષિ બોલ્યા :" ભાઈ તે મારી આગળ સત્ય વચન કહ્યાં છે, તેથી હું તારા ઉદ્રાર માટે વ્રત બતાવ છું. જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગિની એકાદશીનુ વિધીપૂવૅક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે."  તેથી હેમામાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિ ના વચન અનુસાર યોગિની એકાદશી નું વિધિપૂર્વક વ્રત કર્યું. તેના પ્રભાવથી તે ફરીથી પોતાના જૂના રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી નો વિહાર કરવા લાગ્યો.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


હે રાજન આ યોગિની એકાદશી ની કથાનું ફળ ઈકયાસી હજાર બ્રહ્માણોને ભોજન કરાવવા બરાબર છે. આ વ્રત ના પ્રભાવ થી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે.

 


 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

  """ શ્રી કૃષ્ણ બાવની """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

4 જુલાઈ 2021 નો ગુજરાત તેલ બજાર નો ભાવ | Today Cooking Oil Price| Sunflower Price | in Gujarat

4 જુલાઈ 2021 નો ગુજરાત તેલ બજાર નો ભાવ Today Cooking Oil Price in Gujarat

today-cooking-oil-price-kapasiya-tel-bhav-singtel-in-gujarat
today-cooking-oil-price-kapasiya-tel-bhav-singtel-in-gujarat


સુપ્રભાત મિત્રો સ્વાગત છે તમારૂ ગુજરાતી ભક્તિ લેખમાં આજે હું કંઈક નવુ લઈને આવ્યો છું આજના ભાવ સમાચાર આજે જાણીશું તારીખ 27-6-2021 નો તેલ બજાર નો ભાવ આવી દરરોજ તેલ બજારની ભાવની માહિતી માટે આ વેબસાઈટ ને ફોલો કરો.

 

આજનો તેલ બજારનો 5 કિલો ગ્રામનો ભાવ

આજના ૧૫ કિ.ગ્રા નો ભાવ 

સોયાબીન:-   ૭૫૦ /- રૂપિયા

સોયાબીન:-  ૨૨૫૦/- રૂપિયા

દિવેલ :- ૬૦૦ /- રૂપિયા

દિવેલ :- ૧૮૦૦ /- રૂપિયા

કપાસિયા :- ૭૯૩/- રૂપિયા

કપાસિયા :- ૨૩૮૦/- રૂપિયા

પામોલીન :- ૬૩૦ /- રૂપિયા

પામોલીન :- ૧૮૯૦ /- રૂપિયા

કોપરેલ :- ૧૦૦૦ /- રૂપિયા

કોપરેલ :- ૩૦૦૦ /- રૂપિયા

સરસિયું તેલ :- ૮૨૬ /- રૂપિયા

સરસિયું તેલ :- ૨૪૮૦/- રૂપિયા

 

આજના નો ભાવ ૫ લિટર

આજના  નો ભાવ ૧૫ લિટર

સનફ્લાવર :- ૭૬૬ રૂપિયા  

સનફ્લાવર  :- ૨૩૦૦ રૂપિયા

તિરુપતિ કપાસ :- ૭૫૫ /- રૂપિયા

તિરુપતિ કપાસ :- ૨૨૬૫/- રૂપિયા

સિંગતેલ :- ૭૫૦ /- રૂપિયા

સિંગતેલ :- ૨૨૫૦ /- રૂપિયા

 

મિત્રો માહીતી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 
ganesh 12 name gujarati