ગુરુવાર, 24 ફેબ્રુઆરી, 2022

વિજયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Viaya Ekadashi 2023 Gujarati | Okhaharan

વિજયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Viaya Ekadashi 2023 Gujarati | Okhaharan

 
Viaya-Ekadashi-2022-Gujarati
Viaya-Ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી 16 કે 17 ફેબ્રુઆરી ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 


દરમાસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ જ  મહા માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને વિજયા એકાદશી કહેવાય છે. વિજયા એકાદશી  ના નામ પરથી ખબર પડી કે દરેક કાયૅ વિજયા આપનારી એકાદશી આ વષે 2023 ની મહા માસની શુક્લ પક્ષની વિજયા એકાદશી



ૐ નમો ભગવતે વાસુદેવાય

હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. મહા માસની વદ પક્ષની  એકાદશી તિથિ ને વિજયા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ મહા માસ ની  આ વિજયા એકાદશી ના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે. Sub

મહા માસની વદ પક્ષની એકાદશી ને વિજયા એકાદશી કહે છે. આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય દરેક કાયૅમાં વિજય મળે છે.આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. મેળવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   

ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।

 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.
એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી.

એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.
એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ હોય કે કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ જેને આપણે વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 


દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો
ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી તિથિ માહિતી   

 આ વષે 2023 ની વિજયા એકાદશી ની શરૂઆત
શરૂઆત 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર સવારે 5:32 મિનિટ
એકાદશી તિથિ સમાપ્તિ 17 ફેબ્રુઆરી 2023 શુક્રવાર સવારે 2:48 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર કરવો
16 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર પુજન નો શુભ સમય સવારે 7:11 થી 8:37 સુધી છે
પારણા નો સમય 17 ફેબ્રુઆરી 2023 શુક્રવાર સવારે 8:01 થી 9:12 સુધી નો છે.


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

આ વષૅ વિજયા એકાદશી દિવસે ખાસ યોગ બને આપણે તે જાણી લઈએ
આ દિવસે શુક્ર ઉચ્ચ રાશિમાં, ગુરુ અને શનિ પોતાની રાશિઓમાં રહેશે. મંગળ, ચંદ્રના નક્ષત્રમાં છે અને ચંદ્ર પણ દ્રષ્ટિ પણ નાખી રહ્યો છે. 

જેનાથી મહાલક્ષ્મી યોગનો પ્રભાવ પડશે. આ શુભ યોગો સ્નાન-દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનું અનેક ગણુ શુભ ફળ મળશે.


મહા માસની વદ પક્ષની વિજયા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય દરેક કાયૅમાં વિજય મળે છે. આ વિજયા એકાદશી ના પ્રભાવ થી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે.
 
 

વિજયા એકાદશી વ્રત કથા | Vijaya Ekadashi Vrat Katha Gujarati |  Okhaharan

 

ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Krishna-chalisa-gujarati