બુધવાર, 6 માર્ચ, 2024

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | #Okhaharan

શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે | Achyuta Ashtakam Gujarati Lyrics | Okhaharan

achyuta-ashtakam-Gujarati-Lyrics
achyuta-ashtakam-Gujarati-Lyrics

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આવો સંત્સંગ માઁ ભક્તિ લેખ માં શ્રી કૃષ્ણ ના અચ્યુતમ સ્વરૂપ ના આઠ ગુણનો પાઠ એટલે અચ્યુતાષ્ટકમ્ આ પાઠ કરવાથી દશાવતાર પ્રસન્ન થાય છે.

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 


 શ્રી અચ્યુતાષ્ટકમ્
અચ્યુતં કેશવં રામનારાયણ
કૃષ્ણદામોદર વાસુદેવ હિરમ્ ।
શ્રી ધરં માધવ ગોપિકાવલ્લભં
જાનકીનાયકં રામચન્દ્રે ભજે ||૧||

અચ્યુતં કેશવં સત્યભામાધવં
માધવં શ્રીધરં રાધિકારાધિમ્ ।
ઇન્દિરામન્દિરં ચેતસા સુન્દરં
દેવકીનન્દનં નન્દજં સન્દધે ॥૨॥
વિષ્ણવે જિષ્ણવે શદ્ધિને ચક્રિણે
રુક્મિણી રાગિણે જાનકી જાનયે ।
વલ્લવીવલ્લભાયાર્ચિતાયાત્મને
કંસવિષ્વસિને વંશિને તે નમઃ ।।૩।

કૃષ્ણ ગોવિન્દ હે રામ નારાયણ,
 શ્રીપતે વાસુદેવાજિત શ્રીનિધે ।
અચ્યુતાનન્ત હે માધવાધોક્ષજ,
દ્રારકાનાયક દ્રૌપદીરક્ષક ॥૪॥


રાક્ષસક્ષોભિતઃ સીતયાશોભિતો,
દણ્ડકારણ્યભૂપુણ્યતાકારણઃ
લક્ષ્મણેનાન્વિતો વાનરેઃ સેવિતોડગસ્ત્ય-
સમ્પૂજિતો રાઘવઃ પાતુ મામ્

ધેનુકારિષ્ટકાનિષ્ટકૃદ્રુષિહા
કેશિહા કંસહૃદ્ધશિકાવાદકઃ ।
પૂતનાકોપકઃ સૂરજાખેલનો
બાલગોપાલકઃ પાતુમાં સર્વદા ॥૬॥

વિદ્યુદુદ્યોતવત્પ્રસ્ફુરદ્વાસસં
પ્રાવૃડમ્ભોદવત્પોલ્લસદ્રિગ્રહમ્   
વન્યયા માલયા શોભિતોરઃસ્થલં
લોહિતાધ્રિદ્રયં   વારિજાક્ષં ભજે
 કુચિતૈ:  કૃન્તલેભ્રાજમાનાનનં,
રત્નમૌલિ લસત્કુણ્ડલં ગણ્ડયોઃ ।
હારકેયૂરકં કંકણપ્રોજ્જવલં
કિંકિણીમંજુલ શ્યામલં તં  ભજે ।।૮।।

અચ્યુતાષ્ટકં ય: પઠેદિષ્ટદ
પ્રેમતઃ પ્રત્યહ પૂરુષઃ સસ્પૃહમ્ ।
વૃત્તાંત: સુન્દરં કતૃવિશ્વમ્ભર
સ્તસ્ય વશ્યો હરિર્જાયતે સત્વરમ્ ।।૯।। 


ઇતિ શ્રીમદ્ શંકરાચાર્યકૃતં અચ્યુતાષ્ટકં સમ્પૂર્ણમ્


ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કર

વાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે


શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   


રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

હનુમાનજી રામ નામથી શરૂ થતો સ્ત્રોત છે દરેક કામમાં રક્ષણ આપે 

 

વાંચો "" હનુમાનજી વડવાનલ સ્ત્રોત ""  

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ 

 

શ્રી લક્ષ્મીનારાયણ દેવ આ પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે  

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ.

 

 શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ 


 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇