શનિવાર, 16 ઑક્ટોબર, 2021

પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Pashankusha Ekadashi Vrat Katha in Gujarati | Pashankusha Ekadashi 2023 | Okhaharan

પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં | Pashankusha Ekadashi Vrat Katha in Gujarati | Pashankusha Ekadashi 2023 | Okhaharan

 

Pashankusha-Ekadashi-Vrat-Katha-in-Gujarati
  

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પાશાંકુશા એકાદશી વ્રતકથા ગુજરાતીમાં.

યુધિષ્ઠિર બોલ્યા :‘ હે ભગવાન !આસો માસ ની શુકલ પક્ષ ની એકાદશી નું નામ શું છે તથા તે વ્રત કરવાથી કયું ફળ મળે છે તે કહો .‘

ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા :‘હે રાજન !આસો માસ ના શુકલ પક્ષ ની એકાદશી નું નામ ‘પાશાંકુશા ‘છે .તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્ય નો ભાગીદાર થાય છે .

 

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આ એકાદશી ના દિવસે મનવાંછિત ફળ ની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાન ની પૂજા કરવી જોઈએ .આ પૂજન દ્વારા મનુષ્ય ને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થાય છે .જે ફળ મનુષ્ય કઠીન તપસ્યાઓ થી પ્રાપ્ત કરે છે , તે ફળ એકાદશી ના દિવસે ક્ષીર સાગર માં શેષનાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાન ને નમસ્કાર કરવા થી મળે છે .અને મનુષ્ય ને યમ નું દુઃખ ભોગવવું પડતું નથી .જે વિષ્ણુ ભક્ત શિવજી ની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુ ની નિંદા કરે છે તે નરક માં જાય છે .હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂય યજ્ઞ નું ફળ આ એકાદશી ના ફળ ના સોળ માં હિસ્સા ની બરાબર પણ હોતું નથી ,અર્થાત આ એકાદશી વ્રત ની સમાન વિશ્વ માં કોઈ પવિત્ર  તિથી નથી .જો કોઈ મનુષ્ય કોઈ કારણ ને લીધેએકાદશી નો ઉપવાસ કરે છે  તો તેને યમ દર્શન થતા નથી .


આ એકાદશી ના વ્રત થી મનુષ્ય ને સ્વસ્થ શરીર અને સુંદર સ્ત્રી તથા ધન -ધાન્ય મળે છે અને અંત માં સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે .જે મનુષ્ય આ એકાદશી નું વ્રત કરે છે, તેમના માતૃ પક્ષ ના દસ પુરુષ ,પિતૃ પક્ષ ના દસ પુરુષ અને સ્ત્રી પક્ષ ના દસ પુરુષ વિષ્ણુ નો વેશ ધારણ કરીને સુંદર આભૂષણો થી યુક્ત થઇ ને વિષ્ણુ લોક માં જાય છે. જે મનુષ્ય આસો માસ ની શુકલ પક્ષ ની પાશાંકુશા એકાદશી નું વ્રત કરે છે એમને હરિ લોક મળે છે .

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર અહી ક્લિક કરો.  

 

જે મનુષ્ય આ એકાદશી ના દિવસે ભૂમિ ,ગાય ,અન્ન ,વસ્ત્ર ,છત્ર ,ઉપાહન આદિ નું દાન કરે છે તેને  યમરાજા ના દર્શન થતા નથી .


આવો  મનુષ્ય આલોક માં સ્વસ્થ દીર્ઘાયુ વાળા  પુત્ર તથા ધન ધાન્ય થી પૂર્ણ થઇ ને સુખ ભોગવે છે અને અંત માં સ્વર્ગલોકમાં જાય છે.

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


 

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇