શનિવારે કરીલો આ કાયૅ તમને સફળ થતા કોઈ રોકી નહી શકે. Shanivar Na Totke Gujarati Okhahran
![]() |
Shanivar-Na-Totke-Gujarati |
શનિવારનો દિવસ હનુમાનજી ની ભક્તિ કરીને શનિદોષ માંથી મુક્તિ મળે છે. તથા આ દિવસ શનિ ગ્રહ એટલે શનિદેવનો માનવામાં આવે છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે ઘણી બઘી વિઘિ નો ઉલ્લેખ શાસ્ત્રો બતાવવામાં આવ્યો છે. ઘણા જાતની જાદુગરી, ઉપાય કરતા રહે છે, એમાથી આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં થોડા નાના ઉપાય જાણીશું.