શનિવાર, 19 જૂન, 2021

જેઠ સુદ અગિયારસ નિજૅળા એકાદશી ના ખાસ ઉપાય | Nirajala Ekadashi 2023 Upay Gujarati | Okhaharan

જેઠ સુદ અગિયારસ નિજૅળા એકાદશી ના ખાસ ઉપાય | Nirajala Ekadashi 2023 Upay Gujarati | Okhaharan

 

Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati
Nirjalar-Ekadashi-2021-Ekadashi-upay-gujarati

 

 

નિર્જળા એકાદશી વિશેષ છે

હિન્દું ધર્મમાં 24 એકાદશી તથા અધિક માસ ની 2 એમ કુલ 26 એકાદશી છે. દરેક એકાદશી પોતાનું મહત્વ હોય છે. પરંતુ જેઠ મહિનાના શુક્લ પક્ષ એકાદશી તિથિ ની આવતી નિર્જળા એકાદશીનું અનેક ઘણું મહત્વ માનવામાં આવે છે. આ એકાદશી પર પાણી પીવાનું હોતું નથી એટલે જળ વગર નો ઉપવાસ કરવાનો હોય છે. આ માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને બધી 24 એકાદશીનું ફળ મળે છે.

 

 

નિજૅળા ભીમ એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 



હવે આપણે જાણીએ એકાદશી ખાસ ઉપાય 

1 નિજૅળા એકાદશી ના દિવસે સવારે સૂયૅદય પહેલા ઉઠો ત્યારે પથારીમાં બેઠા ત્યારે બંને હાથની હથેળી ભેગી કરીને હથેળી સામે જોઈને આ મંત્રનો બોલો  

કરગ્રે વસતે લક્ષ્મી, કરમધે સરસ્વતી. કર્મુલે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન.

2. જયારે સ્નાન સમયે પાણીમાં થોડી ગંગાજળ ઉમેરો અને સ્નાન કરો. આ કરવાથી વ્યક્તિ ઘરે તીર્થયાત્રાનું ફળ મેળવી શકે છે. 

 

 નિજૅળા ભીમ એકાદશી ના દિવસે  4 નિમ્નલિખિત કાયૅ ના કરવા જોઈએ અહી ક્લિક કરો.

 

3 હાલ પરિસ્તિથીતી થોડા કેસ ઓછા થતા જો શક્ય હોય તો, પવિત્ર નદીમાં સ્નાન કરો. સ્નાન કરતી વખતે વરુણ મંત્રનો જાપ કરો - ઓમ વં વરુણાય નમ..

4 સ્નાન કર્યા પછી તાંબાનાં વાસણથી સૂર્યને જળ ચઠાવો. સાથે જળમાં ચોખા અને લાલ કંકુ તથા લાલ ફુલ ઉમેરો અને મંત્ર બોલો ઓમ સૂર્યાય નમઃ. 


5 આ દિવસે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં પૂજા કરો. પૂર્વજો માટે ખાસ કયો કરો. કોઈ મંદિરમાં જાઓ અને ભગવાનની સામે દીવો પ્રગટાવો. પ્રસાદ, ભગવાનની મ્રુતિ કે છબી માટે ગળાનો હાર, ફૂલો, કેસર વગેરે વસ્તુઓ અર્પણ કરો.

6 કોઈ ગરીબ વ્યક્તિને અથવા મંદિરમાં તલ, કપડા, પૈસા, ફળો અને મીઠાઈઓ દાન કરો.

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

7 આ દિવસે નિજૅળા એકાદશીનું વ્રત હોવાથી નિર્જલ એટલે પાણી વિના ઉપવાસ. જો નિર્જલ ઉપવાસ ન કરી શકે તો ફળો અને દૂધનું સેવન કરીને ઉપવાસ કરી શકાય છે. જો શક્ય હોય તો આ ખાસ કરજો.

8. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા પણ આ દિવસે કરવી જોઈએ. દેવતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. માતા પાર્વતીને સુહાગ વસ્તુઓ અર્પણ કરો.


9 નજીકના શિવ મંદિરમાં જાઓ અને ભગવાનને નાળિયેર, બિલ્વફાલ, સોપારી, મોસમી ફળ વગેરે વસ્તુઓ અર્પણ કરો.

10 ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના અવતારની ની કોઈપણ કથાને જેમકે  રામાયણ, સત્યનારાયણની કથા, વિષ્ણુ પુરાણ વગેરે વાર્તાઓ કરવી જોઈએ.

11. નિર્જળા એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર અર્પણ કરો. તેમાં તુલસીના પાન ઉમેરવા. ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે ખીર અર્પણ કરવાથી પરિવારમાં શાંતિ રહે છે.

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

12. નિર્જળા એકાદશીના દિવસે પીળા રંગના કપડા, ફળ અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુની ઉપાસના કર્યા પછી આ વસ્તુઓ કોઈ બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. આ કરવાથી ઘરમાં કદી મુશ્કેલી નહીં આવે.

13. નિજળા એકાદશીના દિવસે પીપળના ઝાડ પર પાણી ચઠાવવું જોઈએ. સંઘ્યા સમયે ઘીનો દિવો કરવો માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ પીપલમાં રહે છે. આ ઉપાય કરવાથી દેવાથી મુક્તિ મળે છે.



 એકાદશી ના શુભ દિવસે   "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.  

 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇