બુધવાર, 25 જૂન, 2025

79 વષૅ નો સંયોગ અમાસ + બુધવાર + જેઠ મહિનો 25 જુન 2025 જેઠ અમાવસ્યા ભૂલથી પણ આ 3 વસ્તુ ના ખાવ | Jeth Amavasya 2025 Gujarati Ma Mahiti | Okhaharan

79 વષૅ નો સંયોગ અમાસ + બુધવાર + જેઠ મહિનો 25 જુન 2025 જેઠ અમાવસ્યા ભૂલથી પણ આ 3 વસ્તુ ના ખાવ | Jeth Amavasya 2025 Gujarati Ma Mahiti | Okhaharan 

jeth-amavasya-2025-gujarati-ma-mahiti
jeth-amavasya-2025-gujarati-ma-mahiti

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ 79 વષૅ નો સંયોગ અમાસ + બુધવાર + જેઠ મહિનો 25 જુન 2025 જેઠ અમાવસ્યા ભૂલથી પણ આ 3 વસ્તુ ના ખાવ આ લેખ થોડો વઘારે માહિતી અને સમજણ માટે સંપૂણ લખેલ છે તો અંત જરુર વાંચજો.


જેઠ મહિનાની અમાસના 25 જૂન 2025 અને બુધવારના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખસમ સમૃદ્ધિ ઘનનો વરસાદ આવશે કે તે ક્યારે પૂર્ણ નહીં થાય 25 જૂનના રોજ બુઘવારની અમાસના શુભ અને ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે જેઠ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક અમાસ છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે જેઠ મહિનાની અમાસનો ઉપવાસ કરે છે પરંતુ તમે આ વ્રત કરો કે ના કરો પણ જેઠ મહિનાની અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ 


મિત્રો જેઠ મહિનાની આ અમાસ 79 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે ભગવાન શિવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે. જેઠ મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે . 25 મે અને બુધવારે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ જેઠ મહિનાની અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ કોઈપણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે . 

25 જૂન અને બુધવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ જો તમે અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે. જેઠ મહિનાની અમાસનો પવિત્ર દિવસ વર્ષ 2025 માં બુધવારે 25 ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં માં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે જેઠ મહિનાની અમાસમાં સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અમાસની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું.


મહિનાની અમાસની તિથિ 24 જૂન 2025 ના રોજ સાંજે 6 કલાક અને 59 મિનિટે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એટલે કે 25 જૂનના રોજ રોજ 4 વાગ્યા આસપાસ સમાપ્ત થશે ઉદય તિથિ પ્રમાણે જેઠ મહિનાની અમાસ 25 મેના રોજ ઉજવવામાં આવશે બ્રહ્મ મુહૂરત સવારે 4 કલાક અને 30 મિનિટથી 6 વાગ્યા સુધી રહેશે અભિજીત મુહૂરત બપોરે 12 વાગ્યાનેત મિનિટથી બપોરે 12 વાગ્યાને૫4 મિનિટ સુધી રહેશે આ દરમિયાન સ્નાનદાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો બધી અમાસની તિથિઓમાં જેઠ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસે દેવતાઓ ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે તેથી મહિનાની અમાસ પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે તો ચાલો હવે જાણીએ કે 25 જૂન અને બુધવારે એટલે કે જેઠ મહિનાની અમાસના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ આ પછી તુલસીના 
છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે આ પછી તુલસીના છોડ પર હળદર રોલી અને ચંદન લગાવવું જોઈએ અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલા ચલાવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક.


માનવામાં આવે છે દોરો બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી વહેતી રહે છે ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે જેઠ મહિનાની અમાસના દિવસે તુલસી પાસે ગોળ તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે ગોળ અને તલનું વિશેષ મહત્વ છે કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે ગોળ તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે


ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે બીજી વસ્તુ છે સફેદ તલનું દાન અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે 


મિત્રો હવે આપણે જાણીએ અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો અમાવસ્યાના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમોગુણોમાં વધારો કરે છે જે ભક્તિ માર્ગો માં અવરોધો ઊભા કરે છે તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા માછલી ચિકન કે કોઈપણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ જેમ કે તાજા ફળો દાળ રોટલી ખીચડી વગેરે જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.


મિત્રો આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ તે છે નશાકારક પદાર્થો અમાવસ્યાના દિવસે દારૂ તમાકુ ગુટખા નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે તેથી આ દિવસે કોઈપણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો.

 
મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે આ દિવસે ખાટા પદાર્થો ખાટા ખોરાક જેમ કે કેરી આંબલી દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે તમારા ઉપવા વાસ હેતુને વિરુદ્ધ છે જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ જો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા સફરજન અથવા તો નાળિયર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે. 

હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાષ્ટ્ર અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે આ દિવસે કેળા સફરજન અને નાળિયર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો મિત્રો હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે.  


"" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે


""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


DISCLAIMER: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes. 

અહી ઉપરોક્ત આપેલ કોઈપણ માહિતી અથવા આ કંઈ પણ કાયૅ ઈન્ટરનેટ, ચોપડી, જુનાં ગ્રંથો આઘારિત છે.આ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં www.okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.