શુક્રવાર, 14 મે, 2021

14 મે 2021 અખાત્રીજ ના પુજન સમય અને શું દાન કરવાથી શું ફળ મળે.. Akshay Trutiya Dan Gujarati Okhaharan

14 મે 2021 ના પુજન સમય અને શું દાન કરવાથી શું ફળ મળે. Akshay Trutiya Dan Gujarati Okhaharan

akshay-trutiya-na-upay-gujarati
akshay-trutiya-na-upay-gujarati

 

અખાત્રીજ ના દિવસે પુજન સમય થથા શું દાન કરવાથી શું ફળ મલે છે.

વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવાય જેમ વંસત પંચમી, વિજયા દશમી કે જેમાં કોઈ પણ નવા કામ કરવા ચોઘડિયા કે મુહૂર્ત જેવાના હોતા નથી તેમજ આ અખાત્રીજ ના દિવસે પણ કોઈ પણ શુભ મુહૂર્ત કે ચોધડિયા જેવાના હોતા નથી . 


અક્ષય તૃતીયા  2021 શુભ સમય: 

અક્ષય તૃતીયા શુક્રવાર 14 મે 2021 તૃતીયા તિથિ શરૂ થાય છે: 

14 મે 2021 થી સવારે 05:38 સુધી ત્રિતીયા તિથિ સમાપ્ત થાય છે: 

15 મે 2021 સુધી 07:59 અક્ષય તૃતીયા 2021 પૂજનનો 

શુભ સમય : પૂજાની કુલ 6 કલાક 40 મિનિટથી સવાર 05:38 થી બપોરે 12:18 અતિ શુભ સમય છે.

આ પવિત્ર દિવસે દાન કરવાથી અક્ષય ફળ ની પ્રાપ્તિ મલે છે. નીચે મુજબ છે. દાન આપતી વખતે તમારું મોં પૂર્વ તરફ હોવું જોઈએ અને દાન લેનાર વ્યક્તિની દિશા ઉત્તર તરફ હોવી જોઈએ. આ સાથે, વિવિધ પદાર્થોના દાન દ્વારા વિવિધ ફળ મેળવવાની માન્યતા છે.


અખાત્રીજ  દાન

1)કપડાના દાનથી સ્વર્ગ તરફ દોરી જાય છે. : 

2)ગોળનું દાન કરવાથી સંપત્તિ અને અનાજ મળે છે. 

3)ચાંદીનું દાન કરવાથી રૂપ અને સૌન્દર્ય પ્રાપ્ત થાય છે. 

4)ગાયને ઘાસનું દાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે. 

5) નેત્રદાન કરવાથી આંખોના રોગો થતા નથી. 

6) દર્દીને દવા દાન કરવાથી આનંદ મળે છે. 

7) લોખંડનું દાન કરવાથી રોગોથી રાહત મળે છે. 

8) તલનું દાન કરવાથી બાળકોને જન્મ મળે છે.


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

 

 દરરોજ સવારે શ્રી લક્ષ્મી કવચ નો પાઠ એકવાર કરો તમારા ધરમાં રહેલા લક્ષ્મી ને રક્ષણ મળે છે

👇👇👇