રવિવાર, 7 માર્ચ, 2021

516 વષૅ પછી ખાસ શિવરાત્રી યોગ રાશિ મુજબ પુજન સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આખું વષૅ લાભ જ લાભ 

 516 વષૅ પછી ખાસ શિવરાત્રી યોગ રાશિ મુજબ પુજન સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આખું વષૅ લાભ જ લાભ 

Shivratri 2021
Shivratri 2021

મહાશિવરાત્રી એ દેવો ના દેવ મહાદેવ નો પવૅ છે. મહાશિવરાત્રી પવૅ મહા માસની વદ પક્ષની તેરસ ઉજવાય છે. આ વષૅ મહાશિવરાત્રી 11 માચૅ 2021 ગુરુવાર ના રોજ ઉજવાસે.


આ દિવસે મહાદેવ ના મંદિર માં પુજન અને દશૅન માટે ભકતો ની ભીડ રેહશે. મહાદેવ ના મંદિર શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. હિન્દુ શાસ્ત્રા અનુસાર માન્યતા છે કે પ્રાચીન સમયમાં આ તિથિએ દેવી પાર્વતી અને શિવજીના લગ્ન થયાં હતાં તથા એક અન્ય માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સામે શિવજી અનંત સ્વરુપ લિંગ સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં.

મહાદેવ ના મંદિર માં ખાસ આટલી પુજા જરુર કરજો

શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું અને ઓમ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરવો. શિવલિંગ ઉપર બીલીપાન અને ધતૂરો પણ ચઢાવવો જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને મંત્ર જાપ કરવા જોઇએ..

હવે રાશિ પ્રમાણે ખાસ પુજન વિઘી

મેષઃ-  અ,લ,ઈ

રાશિ સ્વામી મંગળ

શુભ રંગ : લાલ

ખાસ કરીને લાલ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર  વગેરે 

આ રાશિના લોકો માટે બુધ લાભદાયક રહી શકે છે. શિક્ષણ અને બુદ્ધિના કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

વષૃભ રાશિ :- બ,, 

રાશિ સ્વામી :- શુક્ર 

શુભ રંગ :- સફેદ 

ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે

  તમારા માટે બુધ શુભ રહેશે. મોટા કાર્યોમાં ભાગ્યનો સાથ મળી શકશે. જૂના અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે.

મિથુન રાશિ :- ક,,

રાશિ સ્વામી :- બુધ 

શુભ રંગ : લીલો 

ખાસ કરીને લીલું વસ્તુ નો અભિષેક કરો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે

આ લોકોને બુધના કારણે સફળતા અને સન્માન મળી શકે છે. દૈનિક કાર્યોમાં વધારો થઇ શકે છે, પરંતુ ભવિષ્યમાં આ કાર્યોથી લાભ મળશે.

કકૅ રાશિ : ડ, 

રાશિ સ્વામી :- ચંદ્ર

શુભ રંગ :- દુધીયો  

 ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે

 તમારા માટે ચિંતાજનક સમય રહી શકે છે. ભય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવું પડશે. સિઝનલ બીમારીઓ થઇ શકે છે. બેદરકારી ન કરો.

સિંહ : મ,  

રાશિ સ્વામી : સૂર્ય 

શુભ રંગ : નારંગી 

ખાસ કરીને ધંઉ , પીળા વસ્ત્રો , લાલ રંગ પુષ્પ , લાલ રંગની ગાય વગેરે

આ લોકોનું લગ્નજીવન સારું રહેશે. કુંવારા લોકોના લવ મેરેજ થઇ શકે છે. લગ્ન યોગ્ય લોકોના લગ્નમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે.

કન્યા : પ,, 

રાશિ સ્વામી :- બુધ 

શુભ રંગ : લીલો 

ખાસ કરીને લીલું વસ્તુ નો અભિષેક કરો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે લીલા વસ્ત્ર , મગ, લીલા ફળ વગેરે

 આ રાશિના લોકો માટે બુધ લાભની સ્થિતિ બનાવશે. જૂની બીમારીઓ ઠીક થવા લાગશે. આસપાસના દુશ્મનોથી સાવધાન રહેવું. સમજી-વિચારીને કામ કરશો તો સારું રહેશે.

તુલા : ર, 

રાશિ સ્વામી :- શુક્ર

શુભ રંગ :- સફેદ 

ખાસ કરીને સફેદ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય જેમ કે દુધ, ચોખા , સફેદ ગાય , સફેદ પુષ્પ વગેરે

આ રાશિના લોકો માટે બુધ સુખ-શાંતિ વધારશે. નોકરી અને વ્યવસાયમાં બુધના કારણે નફો મળી શકે છે. મિત્રો પાસેથી મદદ મળશે.

વૃશ્વિક :- ન, 

રાશિ સ્વામી :- મંગળ

શુભ રંગ : લાલ

ખાસ કરીને લાલ વસ્તુ નો અભિષેક કરવો અથવા દાન પણ કરી શકાય છે જેમ કે ગોળ, ધંઉ , રાતો બળદ , ધી ,કેશર કસ્તુરી , લાલ રંગ વસ્ત્ર  વગેરે 

આ લોકો માતાનો આશીર્વાદ લઇને કામની શરૂઆત કરે. સફળતા મળવાની શક્યતા વધશે. કામ વધશે, પરંતુ તમારા માટે ફાયદાકારક રહેશે.

ધનુ :- ભ, , ,

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે

 મિત્રો પાસેથી અને ભાઈ-બહેનો પાસેથી મદદ મળશે, આ મદદથી કોઇ મોટું કામ પૂર્ણ થઇ શકે છે. પરફોર્મન્સ સારું રહેશે. કામ સમયે પૂર્ણ થઇ શકે છે.

મકર :- ખ,

રાશિ સ્વામી :- શનિ

શુભ રંગ :- કાળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે

આ રાશિના લોકો માટે બુધ સફળતા આપનાર રહેશે. ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

કુંભ :- ગ,

રાશિ સ્વામી :- શનિ 

શુભ રંગ :- કાળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે તેલ, કાળા અડદ, કાળ તલ, કાળા વસ્ત્ર , જોડા,કાળા પુષ્પ વગેરે

આ લોકો માટે કિસ્મત પક્ષમાં રહી શકે છે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. વિઘ્નો દૂર થવા લાગશે.

મીન :- દ, ,,  

રાશિ સ્વામી :- ગુરુ

શુભ રંગ :- પીળો 

ખાસ કરીને પીળી વસ્તુઓ નો અભિષેક અથવા દાન કરવી જેમ કે ચણાની દાળ , પીળું અનાજ , પીળું વસ્ત્ર, પુષ્પ વગેરે

 ખર્ચ વધારે રહી શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરો. વિચાર્યા વિના કામ કરશો તો હાનિ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું.

 

 Click Here For👇👇👇

 Youtube  બઘા શિવ ભજન સાભળવા માટે 

 


લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

ૐ નમઃ શિવાય  જય જરૂર લખજો.

 

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

Shiv Mantra Gujarati
Shiv-Mantra-Gujarati

 

 

 
 
 
  

 

વિજયા એકાદશી 2021 ક્યારે છે? એકાદશીના દિવસે શું ન કરવું ? સંપૂર્ણ માહિતી

 વિજયા એકાદશી 2021 ક્યારે છે? એકાદશીના દિવસે શું ન કરવું ? સંપૂર્ણ માહિતી

Vijaya Ekadashi 2021 Date
Vijaya-Ekadashi-2021-Date

વિજયા એકાદશી 2021 ક્યારે છે?

મહા માસની વદ પક્ષની એકાદશી એટલે વિજયા એકાદશી એકાદશી આ વર્ષે 9 માચૅ ૨૦૨૧ મંગળવારના રોજ છે એક દિવસ પહેલાં અને એક દિવસ પછી એટલે કે દશમ અને બારસ દિવસે તામસી ભોજન ખાવાનું છોડી દેવું જોઈએ 


કોની પૂજા કરવી અને પૂજા કેવી રીતે કરવી?

એકાદશીના દિવસે જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની હોય છે એકાદશીના દિવસે બાજટ ઉપર પીળા પીતાંબર વસ્ત્ર પાથરીને વિષ્ણુ ભગવાન ની છબી કે મૂર્તિનું પૂજન પણ ઉપયોગ કરી શકાય છે જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની છબી કે મૂર્તિ ન હોય તો તેમના દસ અવતાર માથી કોઈપણ અવતાર ની આવતાર ની છબી કે મૂર્તિ લઈ શકાય છે પૂજામા રૂપ દિવો અગરબત્તી  ફળ ફૂલ અબીલ-ગુલાલ અને ખાસ તુલસી પાનનો  ઉપયોગ કરવાનો હોય છે


જો તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો ખાસ કરીને પંચામૃતનો અભિષેક કરો અને સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાવ લખો
ત્યાં બાદ એકાદશી ની કથા વાર્તા વાંચો 


આરતી કરો અને આવી જ સવાર અને સાંજ સમય બંને સમય  વિષ્ણુ ભગવાનની પૂજા કરો અને રાત્રિનું જાગરણ અવશ્ય કરવો.  


એકાદશી ના દિવસે ક્યાં મંત્રો નો જાપ કરવો

વિષ્ણુ સહસ્ત્ર નામાવલી

ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર

ભગવત્ ગીતા વાચન 

રામ રક્ષા સ્ત્રોતનો પાઠ 



એકાદશીના દિવસે શું ન કરવું?

લસણ ડુંગળી ચણા ભોજન ના લેવું.

માંસાહાર ન ખાવું હોય એવું.

કોઇની નિંદા ન કરવી કરવું

મધ ના ખાવું

બ્રહ્મચર્ય નું પાલન કરવું

જુઠું બોલવું નહીં 



લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

ૐ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો.

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

 

 એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇