રવિવાર, 7 માર્ચ, 2021

વિજયા એકાદશી 2021 ક્યારે છે? એકાદશીના દિવસે શું ન કરવું ? સંપૂર્ણ માહિતી

 વિજયા એકાદશી 2021 ક્યારે છે? એકાદશીના દિવસે શું ન કરવું ? સંપૂર્ણ માહિતી

Vijaya Ekadashi 2021 Date
Vijaya-Ekadashi-2021-Date

વિજયા એકાદશી 2021 ક્યારે છે?

મહા માસની વદ પક્ષની એકાદશી એટલે વિજયા એકાદશી એકાદશી આ વર્ષે 9 માચૅ ૨૦૨૧ મંગળવારના રોજ છે એક દિવસ પહેલાં અને એક દિવસ પછી એટલે કે દશમ અને બારસ દિવસે તામસી ભોજન ખાવાનું છોડી દેવું જોઈએ 


કોની પૂજા કરવી અને પૂજા કેવી રીતે કરવી?

એકાદશીના દિવસે જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની હોય છે એકાદશીના દિવસે બાજટ ઉપર પીળા પીતાંબર વસ્ત્ર પાથરીને વિષ્ણુ ભગવાન ની છબી કે મૂર્તિનું પૂજન પણ ઉપયોગ કરી શકાય છે જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની છબી કે મૂર્તિ ન હોય તો તેમના દસ અવતાર માથી કોઈપણ અવતાર ની આવતાર ની છબી કે મૂર્તિ લઈ શકાય છે પૂજામા રૂપ દિવો અગરબત્તી  ફળ ફૂલ અબીલ-ગુલાલ અને ખાસ તુલસી પાનનો  ઉપયોગ કરવાનો હોય છે


જો તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો ખાસ કરીને પંચામૃતનો અભિષેક કરો અને સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાવ લખો
ત્યાં બાદ એકાદશી ની કથા વાર્તા વાંચો 


આરતી કરો અને આવી જ સવાર અને સાંજ સમય બંને સમય  વિષ્ણુ ભગવાનની પૂજા કરો અને રાત્રિનું જાગરણ અવશ્ય કરવો.  


એકાદશી ના દિવસે ક્યાં મંત્રો નો જાપ કરવો

વિષ્ણુ સહસ્ત્ર નામાવલી

ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર

ભગવત્ ગીતા વાચન 

રામ રક્ષા સ્ત્રોતનો પાઠ 



એકાદશીના દિવસે શું ન કરવું?

લસણ ડુંગળી ચણા ભોજન ના લેવું.

માંસાહાર ન ખાવું હોય એવું.

કોઇની નિંદા ન કરવી કરવું

મધ ના ખાવું

બ્રહ્મચર્ય નું પાલન કરવું

જુઠું બોલવું નહીં 



લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

ૐ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો.

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો

 

ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે👇👇👇

 

 

 એકાદશી ના દિવસે ખાસ કરો શ્રી વિષ્ણુ ભગવાન ના ચાલીસા ગુણ નો પાઠ ગુજરાતી લખાણ સાથે 👇👇👇

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો