સોમવાર, 30 જાન્યુઆરી, 2023

"" તારો પત્ર "" એક લધુકથા | Your Letter short story in gujarati by Gayatri Jani |

 "" તારો પત્ર "" એક લધુકથા |  Your Letter short story in gujarati by Gayatri Jani | 

your-letter-short-story-in-gujarati-by-Gayatri-jani


તારો પત્ર


"શિવ ને હવે આર્મી ની હોસ્ટેલ મા ગમતુ નહોતું એટલે મમ્મી પપ્પા ને જાણ કરે છે.


ત્યારે મંજુ બેન પોતાના દીકરા ને એક પત્ર લખીને મોકલે છે જાણે શબ્દો વાચે ને બધુ નજર સામે દેખાય એવો "મા" નો પત્ર હતો. શિવ વળતો જવાબ આપે છે


"મમ્મી મને હવે અહીંયા ગમે છે એનુ એક જ કારણ તારો પત્ર મને રોજ એક નવો ઉત્સાહ આપે છે" 

"" અજાણ્યું આમંત્રણ ""  એક લઘુકથા અહી ક્લિક કરો.   


ટ્રેનીંગ પુરી કરી ધરે આવી જાય છે.


થોડા સમય મા આર્મી ની નોકરી નો પત્ર આવે છે શિવ ખૂબ ખૂશ છે પણ મંજુ બેન એ સમયે રડે છે ત્યારે શિવ કહે છે


"મમ્મી તુ મને પત્ર લખતી રહેજે એટલે મને ગમશે"


અને આખી નોકરી એક પત્ર વાંચી ને પુરી કરે છે એટલી તાકાત છે પત્ર ના શબ્દો માં.


"મમ્મી તારો પત્ર વાંચી ને જ રોજ સુવ છુ આથી જ સવારે ઉઠી શકુ છુ "

સમાપ્ત
લેખક : - ગાયત્રી જાની

 

જયા એકાદશીની 2023 તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ

 

 સરસ પરિવાર બોઘ "" નાઈટ પાટી "" એક લઘુકથા અહી ક્લિક કરો. 

 

માં ની કરૂણા " સફેદ કાગળ" એક લધુકથા 

 

 ઉમિયા ની "" સાક્ષરતા "" એક લઘુકથા  અહી ક્લિક કરો. 

 

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 | Jaya Ekadashi Kayre che | Okhaharan

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 | Jaya Ekadashi Kayre che | Okhaharan


jaya-ekadashi-2024-jaya-ekadashi-kayre
jaya-ekadashi-2024-jaya-ekadashi-kayre




શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ મહા માસની સુદ પક્ષની  જયા એકાદશી 19  કે 20 ફેબ્રુઆરી ?  ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે? 

 

 
ૐ નમો ભગવતે વાસુદેવાય


હિન્દુ શાસ્ત્રોમાં શ્રી વિષ્ણું ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે સૌથી ઉત્તમ વ્રત એકાદશી નું છે જે તિથિનું એક વિશેષ મહત્વ છે. મહા માસની સુદ પક્ષની  એકાદશી તિથિ ને જયા એકાદશી કહેવાય છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેમાં પણ મહા માસ ની  આ જયા એકાદશી ના દિવસે અશરણોને શરણ આપનાર શ્રી હરિ નારાયણ નું પુજન કરવાનું માહાત્મ્ય વઘારે છે. અથવા તેમના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન કરવામાં આવે છે.  

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં   


મહા માસની સુદ પક્ષની એકાદશી ને જયા એકાદશી કહે છે. આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય ભૂત-પ્રેત પિશાચ આદિ ની યોની માંથી છૂટી જાય છે તેથી આ એકાદશીનું વ્રત વિધિ પૂર્વક કરવું જોઇએ અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશી ની તિથિ ના દિવસે ભગવાન વિષ્ણુને અપણૅ કરવાથી મનુષ્ય જાણે તપ, યજ્ઞ, દાન કર્યા છે તેમ માનવામાં આવે છે.   


ૐ નારાયણાય વિદ્મહે, વાસુદેવાય ધીમહી. તન્નો વિષ્ણુ પ્રચોદયાત્ ।


એકાદશીના દિવસે બીજું કોનું પુજન કરવાથી પુણ્ય ફળ મળે છે.

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે કામધેનુ ગાયમાતા ના, વૃંદા એટલે તુલસી માતા પીપળા વૃક્ષ , શિવલિંગ નું પુજન કરવામાં આવે છે આમ કરવાથી ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 


એકાદશીના ઉપવાસ કોણ કરી શકે કરી કેવી રીતે.

એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે . એકાદશી જો કોઈ બીમાર વ્યક્તિ કોઈ રોગથી પીડાતો હોય , ઉમંરલાયક વ્યક્તિ વૃદ્ધાવસ્થા, નાના બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ એટલે મજુરી વઘારે શ્રમ કરતા હોય તો એક જ વેળાનું વ્રત કરવું જોઈએ તેમાં ફળો ખાવા જોઈએ. જો આ પણ શક્ય ન હોય તો આ દિવસે ચોખા અને મીઠું ન ખાવા જોઈએ. ભગવાન વિષ્ણુ અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરો. 

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 

દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ પોષ માસની વદ પક્ષની જયા એકાદશી તિથિ માહિતી   


 આ વષે 2024 ની જયા એકાદશી ની શરૂઆત


શરૂઆત 19 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 8:49 મિનિટ
સમાપ્ત 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર સવારે 9:54 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર કરવો
પારણા સમય 21 ફેબ્રુઆરી 2024 સવારે
6:55 થી 9:11 સુધી.


આ વષૅ જયા એકાદશી દિવસે ખાસ યોગ બને આપણે તે જાણી લઈએ


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


મહા માસની સુદ પક્ષની જયા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી મનુષ્ય ભૂત-પ્રેત પિશાચ આદિ ની યોની માંથી છૂટી જાય છે અને સમસ્ત પાપ નષ્ટ થઈને સ્વગૅ માં સ્થાન મળે. 

જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.    

 


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇