ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી 13 કે 14 સપ્ટેમબરક્યારે છે ? ચંદ્ર દશૅનનો સમય શું છે? | Bhadarva Sankashti Chaturthi 2022 | Okhaharan
![]() |
Bhadarva-sankashti-chaturthi-2022 |
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં. આજે લેખમાં જાણીશું ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી કયારે છે ? 13 કે 14 સપ્ટેમબર ઉપવાસ ક્યારે કરવો ? આ દિવસે શ્રી ગણેશ ના ક્યા સ્વરૂપ નું પુજન કરવું ? અને ચંદ્ર દશૅન નો સમય શુ છે ? તે બધું આ વિડીયો માં જાણીયે.
શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.
દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશ ને આપણૅ છે એમાં કેટલીક વિનાયક ચતુર્થી મહત્વ વઘારે હોય તો કેટલીક સંકષ્ટી ચતુર્થી મહત્વ વઘારે દર માસે બે ચતુર્થી આવે છે દરેક ચતુર્થી નું મહત્વ અલગ હોય છે. દર માસની પુનમ પછી આવતી વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી કહે છે અને અમાસ પછી આવતી સુદ પક્ષ ની ચતુર્થી ને વિનાયક ચતુર્થી કહે છે આમ દર માસે ની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસ ની બે એમ કુલ ૨૬ ચતુર્થી નો ઉલ્લેખ ગણેશ પુરાણમાં થયો છે. દરેક વિનાયક અને સંકષ્ટી મહત્વ અલગ અલગ હોય છે.
દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તેમાં આ વષૅ સપ્ટેમ્બર મહિનાની ચતુર્થી મંગળવાર ના રોજ આવતી હોવાથી તેનુ માહાત્મ્ય અનેક ઘણુ વઘી જાય છે આ ચતુર્થી ને અંગારકી સંકષ્ટી ચતુર્થી કહે છે. હિંદુ ધર્મમાં શ્રી ગણેશ ની સંકષ્ટી ચતુર્થી વ્રતને તમામ ઉત્તમ માનવામાં આવે છે. શ્રી ગણેશજી પ્રથમ ઉપાસક છે અને તે શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાવૅતી અને મહાદેવ ના વરદાન થી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે રિદ્રિ સિદ્રિ નું પુજન દરેક કાયૅ માં સિદ્રિ પ્રાપ્ત થાય. કોઈ પણ સંકષ્ટી ચતુર્થી નો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામના પ્રકાર વિધ્નો દૂર કરી ભગવાન શ્રી ગણેશ સૌવ સારા વાના થાય છે . ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકષ્ટી ચતુર્થી ના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દશૅન પછી ઉપવાસ છોડવાનો હોય છે.
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આ વષૅ ભાદરવા માસ ની અંગારકી સંકષ્ટી ચતુર્થી
તિથિ પ્રારંભ 13 સપ્ટેમ્બર 2022 મંગળવાર સવારે 10:36
તિથિ સમાપ્તી 14 સપ્ટેમ્બર 2022 બુઘવાર સવારે 10:24
ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે
ચતુર્થી તિથિ નો ઉપવાસ 13 સપ્ટેમ્બર 2022 મંગળવાર
પુજન નો શુભ સમય 9:30 થી 2:07
ચંદ્ર દશૅન સમય રાત્રે 8:52 મિનિટ છે.
ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે. માટે રાત્રીના ચંદ્ર દશૅન પછી ચંદ્ર દેવને ફુલ ચોખા વડે વઘાવી જળ અપણૅ કરી ઉપવાસ છોડવો.
શ્રી ગણેશ નો "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા પૂજા , ઉપવાસ રાખે છે. સંકષ્ટી ચતુર્થીના વ્રતને મનોકામના પૂર્ણ કરનાર માનવામાં આવે છે. અંગારકી સંકષ્ટી સૌથી ઉત્તમ છે. તેમાં પણ પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે. ભાદરવા માસની સંકષ્ટી ચતુર્થી ના દિવસે શ્રી ગણેશ ના એકદંત સ્વરૂપ પૂજા કરવામા આવે છે
શ્રી ગણેશજી ના 12 નામ જાપ દરેક કાર્ય ના વિધ્ન દૂર થશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગણેશ ની ભક્તિ માટે મોબાઈલ એપ ફી ડાઉનલોડ જે Make in India છે અહી ક્લિક કરો.
"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
"" શ્રી વિષ્ણુ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
વાંચો "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
""" શ્રી વિષ્ણ્વષ્ટકમ્ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.
દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત "" નો પાઠ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો
""શ્રી ગણેશ બાવની"" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgFH1nozoPKRSM0FB2VMuHgpLk_d81PSzuAvIc6sdO2Dy4zuJqKAtjN_GHmzfuwayZg4Ak_cNUlrvN61Wvc0yRkbYrqcmoqy80uVpENIdaquua1wsMjdhuTrvgEdFElApo-nSsVoslveY8/w73-h46/Telegram-Logo.png)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEimPqkmHqL-5XXJT7q236e1TC_ieD42sQLm26uNR41uKiMcE00NZmv_Yt3grONFWGcA5xMchHqqsPJr_gKyn0fhSdqLXL6wHvRJFXli42Wirnte5rwyS9nXYZ5gQSgH3p_m4mgU0EEnj0I/w55-h43/Facebook-logo.jpg)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjcfNPvCK-f3kHt42wBmx5PJGvyDfsY-s_GVGhx7Mi85yhgSDrMhGG-7spk93WjvocbFs36QIDcmMhhI3TiKlX6IMISGTC-pIc0KuF-VxzqeIm3DtDnf2qLmsnS_teHcqwPsVTG75eXooI/w48-h48/ad67e6346dc1a351ea4a332effecbdf5.png)
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjoCnIlXJ8ZOdDRaPxE0osOauASzDubsbITA0RNN5ousUsqf5sl9IZUHhOugSKz41CjER9zbw52a_nERNXI7nmWjDtpUpHPqfv6eryXAtLMjg8npkef3d9kasEOkHgRueJoq7oAByz2Ufk/w94-h52/YouTube-Logo-2015.jpg)