બુધવાર, 12 મે, 2021

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે | Guruvar Upay Gujarati | Okhaharan

ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે -Guruvar Upay Gujarati Okhaharan

guruvar-ke-upay-gujarati
guruvar-ke-upay-gujarati

   

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ગુરૂવારના દિવસે કરો 5 કાયૅ જે તમારી બધી મુશ્કેલીનો અંત લાવી શ્રી લક્ષ્મીજી ની કૃપા રહેશે 

ગુરૂવારે એકવાર ગાયત્રી માતાની આ સ્તુતિ જરૂર કરી લેજો સવૅ વેદ લક્ષ પ્રાપ્ત થશે અહી ક્લિક કરો.  

તુલસીદાસ રચિત સુદંરકાડ ની એક ચોપાઈ કહેવામાં આવ્યું છે અબ મોહિ ભા ભરોસા હનુમંતા  બીન હરિકૃપા મિલહી નહી સંતા એટલે ભગવાનની કૃપા વગર સંત પુરુષ ના મલે એવી જરીતે આ કળયુગમાં ગુરૂ વગર ભગવાન ના મલે જો તમારા ગુરૂ હોય દરરોજ પુજન સમયે ગુરૂમંત્રનો જાપ કરવો અને તમારા ગુરૂ ના હોય તો હનુમાનજી અને શ્રી હરિ નારાયણ ને ગુરૂ માનવા. આવી જ રીતે દેવાતા ગુરૂ બ્રહસપતી છે જે જ્ઞાનના દાતા છે. બઘા ગ્રહો માં મોટા છે.ગુરૂવારના દિવસથી કોઈ પણ શુભ કાયૅની શરૂઆત કરી શકાય છે એ પછી જપ તપ વ્રત , નોકરીમાં કોઈ શુભ કાયૅ, ઘંઘામાં નવી શરૂઆત કરી શકો છો.


ગુરૂવારે એકવાર શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં 


પ્રથમ ઉપાય સૂયૅદય પહેલા સ્નાન કરતા સમયે પાણીમાં થોડી હળદર નાખીને સ્નાન કરો. આમ કરવાથી ચામડીનો કોઈ પણ રોગ નાશ થાય છે.


ગુરુવારે કરો ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે 


બીજો ઉપાય સવારે સૂયૅદય પહેલા નિત્યકમૅ પરવારી મંદિર પુજન સમયે ચંદન અને કેસર મિશ્ર કરીને તિલક કરો. અને પાંચ મિનિટ ઓમ બૃં બૃહસ્પતયે નમઃ મંત્ર નો જાપ કરો. બૃહસ્પતયે દેવની કથા વાતા વાચો તથા વાચતા પહેલા પીળા પુષ્પ અપણૅ કરો. આ રીતે કરવાથી ગુરૂ ગ્રહ ની કૃપા રહે છે.


ત્રીજો ઉપાય અલગ અલગ વૃક્ષમાં દેવી દેવતા નો વાસ રહેલો હોય છે તેમ ગુરૂ દેવનો વાસ કેળાના વૃક્ષમાં હોય છે. કેળા વૃક્ષ પર પાણીની અંદર ગોળ મિશ્ર કરીને જળ ચડાવો તથા ઘીનો દિવો કરો પીળા પુષ્પ ચડાવો આ કાયૅ સતત 11 ગુરૂવાર કરો. આ કાયૅ કરવાથી નોકરી, ઘંઘા તથા અભ્યાસમાં પ્રગતી થાય

Krishna-chalisa-gujarati 

ચોથો ઉપાય ગુરૂ, ગાય, ગાયત્રી અને શ્રી લક્ષ્મીનારાયણ આ ચારેય ગાયની અંદર વાસ હોય છે. માટે ગુરૂવાર ના દિવસે એક રોટલી એની ઉપર ઘી, ગોળનો ભુકો, બાફેલી ચણાની દાળ આ ચાર વસ્તુ ભેગી કરીને ગાય ને ખવડાવો અને તમારી મનોકામના કહો. આ કરવાથી ઘનની કમી નહી રહે.


પાચમો ઉપાય પીપળા વૃક્ષમાં પિતૃ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવી નો વાસ રહેલો હોય છે ગુરૂવારે સંઘ્યા સમયે  પીપળા વૃક્ષ પર પાણીની અંદર દુઘ મિશ્ર કરીને જળ ચડાવો તથા ઘીનો દિવો કરો પીળા પુષ્પ ચડાવો આ કાયૅ સતત 21 ગુરૂવાર કરો. પિતૃઓની કૃપા રહે જે આપણા સ્વગત દેવ છે.


શ્રી ગણેશજી ના 108 નામ જાપ ગુજરાતમાં લખાણ સાથે 


 

જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇