જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2022 Gujarati | Okhaharan
શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની શુક્લ જયા એકાદશી ક્યારે છે? | ઉપવાસ ક્યારે કરવો ? એકાદશી ઉપવાસ 11 કે 12 ફેબ્રુઆરી કયારે છે? પારણા સમય . વ્રત કરવાથી શુ ફળ મલે?
એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે અહી ક્લિક કરો.
દરમાસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ જ મહા માસની શુક્લ પક્ષની એકાદશી ને જયા એકાદશી કહેવાય છે. જયા એકાદશી એટલે આ એકાદશી ના વ્રત કરવાથી દરેક પ્રકાર ના દુઃખ સમાપ્ત થાય છે અને સવૅ મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે. આ વષે 2022 ની મહા માસની શુક્લ પક્ષની જયા એકાદશી
શરૂઆત 11 ફેબ્રુઆરી 2022 શુક્રવાર બપોરે 1:51 મિનિટ
સમાપ્ત 12 ફેબ્રુઆરી 2022 શનિવાર સાંજ 4:26 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 12 ફેબ્રુઆરી 2022 શનિવાર કરવો
પારણા સમય 13 ફેબ્રુઆરી 2022 સવારે
7:01 થી 9:15 સુધી.
એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો
આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય ભૂત , પ્રેત, પિશાચ યોનિ માંથી છૂટી જાય છે.
જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.
ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે
એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે
એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇