બુધવાર, 9 ફેબ્રુઆરી, 2022

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 Gujarati | Okhaharan

જયા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Jaya Ekadashi 2024 Gujarati | Okhaharan 

Jaya-Ekadashi-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું પોષ માસની શુક્લ જયા એકાદશી ક્યારે છે? | ઉપવાસ ક્યારે કરવો ? એકાદશી ઉપવાસ 19 કે 20 ફેબ્રુઆરી કયારે છે? પારણા સમય . વ્રત કરવાથી શુ ફળ મલે?

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે 


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics 

 

દરમાસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી અને અઘિક માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે તેમ જ  મહા માસની શુક્લ પક્ષની એકાદશી ને જયા એકાદશી કહેવાય છે. જયા એકાદશી એટલે આ એકાદશી ના વ્રત કરવાથી દરેક પ્રકાર ના દુઃખ સમાપ્ત થાય છે અને સવૅ મનોકામના પૂર્ણ કરનારી એકાદશી છે. આ વષે 2024 ની મહા માસની શુક્લ પક્ષની જયા એકાદશી 



શરૂઆત 19 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 8:49 મિનિટ
સમાપ્ત 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર સવારે 9:54 મિનિટ
ઉપવાસ  સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ 20 ફેબ્રુઆરી 2024 મંગળવાર કરવો
પારણા સમય 21 ફેબ્રુઆરી 2024 સવારે
6:55 થી 9:11 સુધી.

 

એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 



આ એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય ભૂત , પ્રેત, પિશાચ યોનિ માંથી છૂટી જાય છે.



જયા એકાદશી ની પૌરાણિક કથા વાચવા થી પિશાચ યોનિ માંથી મુક્તિ મળે છે ગુજરાતીમાં અહી ક્લિક કરો.  



ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 


In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

  જય શ્રી કૃષ્ણ  રુદ્રાભિષેક ,  લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ  આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 Krishna-chalisa-gujarati 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો