શુક્રવાર, 7 મે, 2021

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરૂથિની એકાદશી ની કથા ગુજરાતીમાં | Varuthini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરૂથિની એકાદશી ની કથા ગુજરાતીમાં | Varuthini Ekadashi Vrat Katha Gujarati | Okhaharan

Varuthini-Ekadashi-Katha-Gujarati
Varuthini-Ekadashi-Katha-Gujarati

 

ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી

ધમૅરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ તથા તેની વિધિ કઈ છે?  તેનાથી ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે? તે કૃપા કરીને કહો.

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ વિરૂથિની છે. તે સૌભાગ્ય દેનારી છે. તે વ્રત થી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જો આ વ્રત એક દુ:ખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે. વિરૂથિની ના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગ માં ગયા હતા. આ રીતે ધુન્ધુમાર આદિ પણ સ્વગૅ માં ગયા. વિરૂથિની એકાદશી નું વ્રત ફળ દસ સહસ્ત્ર વષૅ તપસ્યા કરવાના ફળ બરાબર હોય છે. કુરૂક્ષેત્ર માં સૂર્ય ગ્રહણ ના સમયે એકવાર સ્વણૅ દાન કરવાથી જે ફળ મલે છે તે ફળ વિરૂથિની એકાદશીના વ્રત ના પ્રભાવ થી મનુષ્ય આલોક અને પરલોક બંને માં સુખ પ્રાપ્ત કરે છે અને અંતમાં સ્વર્ગ માં જાય છે.


 હે રાજન એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય આ લોક અને પરલોક મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન, દોડવાનું દાન થી અધિક ઉત્તમ છે. તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી સ્વણૅ દાન , સ્વણૅ થી અન્નદાન શ્રેષ્ઠ છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ દાન નથી. અન્નદાન થી પિતૃ, દેવતા, મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યા દાન અને બરાબર માનવામાં આવે છે. વિરૂથિની એકાદશી ના વ્રતથી અન્ન અને કન્યા દાન નું ફળ મલે છે. 

 એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

જે મનુષ્ય લોભ માં થઈને કન્યાનું લઈલે છે. તે પ્રલય ના અંત સુધી નરકમાં પડ્યા રહે છે. અથવા એમને આગળ ના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે. તેના પુણ્ય ચિત્રગુપ્ત લખવામાં અસમર્થ છે. જે મનુષ્ય આ વિરૂથિની એકાદશી નું વ્રત કરે છે તેને કન્યાદાન નું ફળ મળે છે‌.


વિરૂથિની એકાદશી નું વ્રત કરનારે દશમ ના દિવસે થી દસ વસ્તુઓને નો ત્યાગ કરવો જોઈએ. 

૧) કાંસના વાસણમાં ભોજન કરવું

૨) માંસ

૩) મસૂરની દાળ 

૪) ચણા 

૫) ડુંગળી

૬) શાક 

૭) મધુ

૮) બીજાનું અન્ન 

૯) બીજીવાર ભોજન કરવુ

૧૦) સ્ત્રી સાથે અથવા અન્ય કોઈની સાથે મૈથુન કરવું.

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે 

 

એ દિવસે જુગાર ના રમવો. એ દિવસે પાનના ખાવું , દાતણ ના કરવું, બીજાની નિંદા ના કરવી, ચાડી ચુગંલી ના કરવી અને પાપીઓની સાથે વાતચીત ના કરવી. એ દિવસે કોધ્ર ના કરવો, જુઠું બોલવાનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રતમાં મીઠું તેલ અન્ન વર્જિત છે.


હે રાજન જે મનુષ્ય આ એકાદશી નું વ્રત વિધિપૂર્વક કરે છે તેને સ્વર્ગ લોકોની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વિરૂથિની એકાદશી નું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. આ વ્રતના માહાત્મ્ય ને વાંચવાથી એક સહસ્ત્ર ગોદાનનુ ફળ પ્રાપ્ત થાય છે આનું ફળ ગંગાસ્નાન કરવાથી ફળ મળે છે તેથી વધુ હોય છે.




એકાદશી ના દિવસે ગીતાજી નો આ સ્ત્રોત કરવાથી જ્ઞાન સિદ્ધિ મેળવી ને પરમ પદ પામે છે

 શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય માહાત્મ્ય કથા | Geeta Adhyay   

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 



In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇