ગુરુવાર, 7 જુલાઈ, 2022

દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Devshayani Ekadashi 2024 Gujarati | Okhaharan

 દેવશયની એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Dev shayni Ekadashi 2024 Gujarati | Okhaharan

devshayani-ekadashi-2024-gujarati
devshayani-ekadashi-2024-gujarati

 

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ અષાઠ માસની સુદ પક્ષની દેવશયની એકાદશી ક્યારે છે 16 કે 17 જુલાઈ ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?


ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

દેવશયની એકાદશી 2024:

 
હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું એક આગવુ મહત્વ છે. એકાદશી તિથિ દર માસમાં બે વાર આવે છે, કૃષ્ણ  અને શુક્લ પક્ષ. એકાદશીનો સંપૂર્ણ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવવાના આ વ્રત કરવામાં આવે છે. અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી કહે છે દેવશયની ના નામ ની સંધિ છુટી પાડીને એટલે દેવ અને શયન દેવ એટલે ભગવાન વિષ્ણુ અને શયન એટલે સૂઈ જવું . આ દિવસે થી ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે. આ એકાદશી ને હરિશયની એકાદશી તથા પદ્મ એકાદશી પણ કહેવાય છે.

હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રો મહત્વ વધારે છે. ગ્રંથોમાં દેવશયની એકાદશીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુ ને અપણૅ છે  આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાન દશ અવતાર માંથી  કોઈ પણ અવતાર પુજન કરે છે દેવશયની એકાદશી નું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ પામે છે. આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે ચાહે  વૌષ્ણવ , શુદ્ધ , ક્ષત્રિય , વેશ્ય હોય કે નાના , મોટા , સ્ત્રી , પુરુષ બાળકો  સવે આ વ્રત કરી શકે છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય

અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે, ત્યારબાદ 4 મહિના પછી કારતક માસની શુક્લ પક્ષની  દેવ ઉઠી  એકાદશીના દિવસે ઉઠે છે. આ સમય ને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી . આ સમય દરમિયાન શુભ કાર્ય જેવા કે લગ્ન, વિવાહ, મુંડન,  સગાઈ અને માંગલિક કાર્ય કરવામાં આવતું નથી.


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે એમાં પણ અષાઠ માસની સુદ પક્ષની એકાદશી નું મહત્વ ધણું વધારે છે. આ એકાદશી ને દેવશયની એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ નું પુજન કરવામાં આવે છે.  આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી આલોક અને પરલોક મુક્તિ આપનારી છે.  


 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો

 

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે ગાય માતા ,તુલસી માતા તથા પીપળા વૃક્ષ તથા શિવલંગ નું પુજન થાય છે ગાયમાતા પુજન કરવાથી સવૅ દેવતા ના આશીર્વાદ અને તુલસી માતા પુજન જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તથા પીપળા વૃક્ષ નું પુજન કરવાથી પૃતિદેવ ના આશીર્વાદ મળે છે.શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. 


એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

દર માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી આવે છે અષાઠ માસની શુક્લ પક્ષની એકાદશી ને દેવશયની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહે છે. અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે  

 આ વષે 2024 ની અષાઠ માસના શુક્લ પક્ષની દેવશયની  એકાદશી તિથિ


 શરૂઆત 16 જુલાઈ 2024 મંગળવાર સાંજે 8:33 મિનિટ
સમાપ્ત 17 જુલાઈ 2024 બુઘવાર સાંજે 9:02 મિનિટ
ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે
ઉપવાસ  17 જુલાઈ 2024 બુઘવાર  કરવો
પુજન નો શુભ સમય સવારે સૂર્યોદય શરૂ કરીને સવારે 5:52 થી 9:13 સુધી.
પારણા સમય 18 જુલાઈ 2024  સવારે 6:48 થી 8:36 સુધી.



પૌરાણિક કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પાતાલ લોક માં રાજા બલિ પાસે જાય છે. આને શયન કરે છે ત્યાર પછી ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે ઉઠે એ તિથિ દેવ ઉઠી એકાદશી કહે છે. આ સમય મા ખાસ રુદ્ર પુજન કરવાથી ઝડપથી શુભ ફળ મળે છે.
 
દેવશયની એકાદશી મંત્ર
'સુપતે ત્વયિ જગન્નાથ જમસુપ્તમ ભવેદિદમ.
વિબુદ્ધે ત્વયિ બુધમ્ ચ જગતસર્વ ચરાચરમ..


 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

 
અર્થ- હે જગન્નાથજી! જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે આખું વિશ્વ સૂઈ જાય છે અને જ્યારે તમે જાગો છો, ત્યારે આખું વિશ્વ અને પશુપાલકો પણ જાગી જાય છે.


 અષાઠ માસની સુદ પક્ષની દેવશયની  એકાદશી પૌરાણિક કથા સંપૂણૅ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇