રવિવાર, 18 સપ્ટેમ્બર, 2022

પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ | Indira Pitru Ekadashi Kayre che 2023 Gujarati | Okhaharan

 પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ  | Indira Pitru Ekadashi Kayre che 2023 Gujarati | Okhaharan

Indira-Pitru-ekadashi-kyare-che-2022-Gujarati
Indira-Pitru-ekadashi-kyare-che-2022-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીએ ભાદરવા માસની વદ પક્ષની પિતૃ કે ઈન્દિરા એકાદશી ક્યારે છે 9 કે 10 ઓક્ટોબર ઉપવાસ ક્યારે કરવો? પારણા નો સમય શું છે અને કેમ આ એકાદશી ખાસ છે ? આ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે છે?

 ગીતાજીમાં કહેલા શ્રી કૃષ્ણ ભગવાનના 108 નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 પિતૃ કે ઈન્દિરા એકાદશી 2023:

ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી ને પિતૃ કે ઈન્દિરા એકાદશી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાંમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે.  એમાં પણ ભાદરવા માસની વદ પક્ષની શ્રાદ્ર માં આવતી આ એકાદશી નું મહત્વ વધારે છે કેમ કે આ એકાદશીનો પિતૃઓને મોક્ષ ગતિ આપવનારો છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે એક તો સુદ પક્ષ અને બીજી વદ પક્ષ. એકાદશી ની તિથિ જગત ના પાલનહાર ભગવાન વિષ્ણુને તથા આપણા પિતૃઓને સમર્પિત છે.


પહેલાં સવાલ એવો પણ થાય છે કે આ એકાદશી વ્રત કોણ કરી શકે છે ? એકાદશી નું વ્રત ઉપવાસ વ્રત વૈષ્ણવ, શુદ્ધ, ક્ષત્રિય કે વેશ્ય પછી નાના મોટા કોઈ પણ આ વ્રત કરી શકે છે. આ એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના દશ અવતાર માંથી કોઈ પણ અવતાર નું પુજન થાય.

આપણે એકાદશી તિથિ માહિતી જાણયે 

 શ્રી કૃષ્ણ બાવની કરવાથી જન્મ-મરણથી મુક્તિ મળી ભગવાનમાં તરફ પ્રીતિ કરવાનાર 

 

 

ૐ નમો ભગવતે વાસુદેવાય

 ભાદરવા માસની વદ પક્ષની એકાદશીને પિતૃ કે ઈન્દિરા એકાદશી કહેવામાં આવે છે. દરેક એકાદશી તિથિ એક વિશેષ મહાત્મય હોય છે એમાં પણ ભાદરવા માસની વદ પક્ષની પિતૃ કે ઈન્દિરા એકાદશી નું મહત્વ ધણું વધારે છે.  ધાર્મિક માન્યતા અનુસાર, જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કોઈ કારણસર કરી શકતા નથી તો ઈન્દિરા એકાદશીનું વ્રત કરો. એવું કહેવાય છે કે ઈન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનું શ્રાદ્ધ કરવા જેટલું ફળ મળે છે. જેના કારણે પૂર્વજોને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ આશીવૉદ આપે છે. આ એકાદશી દિવસે ના ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે. એવું માનવામાં આવે મનુષ્ય દ્રારા થયેલ દરેક પાપ માંથી મુક્તિ મેળવી સ્વગૅ લોક ની પ્રાપ્તિ થાય છે.

 

એકાદશી ના દિવસે વિષ્ણુ ભગવાન ના પુજન સાથે સાથે સવૅ દેવતા ના આશીર્વાદ આપતા ગાયમાતા પુજન ના,  જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર તુલસી માતા પુજન થાય , આપણા પુવૅજ એટલે કે પૃતિદેવ ના આશીર્વાદ માટે પીપળા વૃક્ષ નું પુજન કરવામાં આવે છે ખાસ આ એકાદશી એ પીપળા વૃક્ષ પર જળ અને દુઘ નો અભિષેક કરવો શિવલિંગ પર જળ દુઘ ફુલ બીલીપત્ર ચંદન નો અભિષેક કરવો. આમ કરવાથી કૃષ્ણ ભગવાન ના કહેવા મુજબ કશું શેષ રહેતું નથી. 

 એકાદશી ની શ્રી જગત ના પાલનહાર વિષ્ણુ ભગવાન પુજન વિધી વાંચવા અહીં ક્લિક કરો


દર મારે બે એકાદશી અને ત્રણ વષે આવતા પુરુષોત્તમ માસની બે એમ 26 એકાદશી છે નો

ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રો માં થયેલો છે. હવે આપણે જાણીએ ભાદરવા માસની વદ પક્ષની પિતૃ કે ઈન્દિરા એકાદશી તિથિ માહિતી


 આ વષે 2023 ની પિતૃ કે ઈન્દિરા એકાદશી ની શરૂઆત

 શરૂઆત 9 ઓક્ટોબર સપ્ટેમ્બર 2023 સોમવાર બપોરે 12:36 મિનિટ

સમાપ્ત 10 ઓક્ટોબર 2023 મંગળવાર બપોરે 3:08 મિનિટ

આમ એકાદશી સૂયદય તિથિ અનુસાર 10 ઓક્ટોબર 2023 મંગળવાર  દિવસ ની રહેશે

પુજન નો શુભ સમય  સવારે 9:18 થી 1:30 સુધી.

પારણા સમય 11 ઓક્ટોબર 2023 સવારે 6:19 થી 8:39 સુધી.


ભાદરવા પિતૃ કે ઈન્દિરા એકાદશી નું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે સાથે સાથે સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે.

  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા


પિતૃ કે ઈન્દિરા એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ છે. પારણા સમયે પ્રથમ તુલસી પત્રનું સેવન કરવામાં આવે ત્યારે જ આ વ્રત સંપૂર્ણ થાય છે. સાથે જ જેઓ વ્રત નથી રાખતા તેમણે પણ ચોખા ન ખાવા જોઈએ અને જેમણે વ્રત રાખ્યું છે તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.


પિતૃ ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં  અહી ક્લિક કરો.

 


  એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇