શુક્રવાર, 1 ઑક્ટોબર, 2021

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી | ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Indira ekadashi vrat katha gujarati | Okhaharan

પિતૃ એકાદશી કે ઈન્દિરા એકાદશી | ઈન્દિરા એકાદશી ની વ્રત કથા ગુજરાતીમાં | Indira ekadashi vrat katha gujarati | Okhaharan

Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021
Indira-Ekadashi-Vrat-Katha-Gujarati-2021-Pitru-Ekadashi-2021

 

શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂ આપણા ગુજરાતી ભક્તિ લેખમાં આજે આપણે જાણીશું ભાદરવા માસના વદ પક્ષ ની શ્રાદ્ધ પક્ષમાં આવતી પિતૃ કે ઈન્દિરા એકાદશી વ્રત કથા ગુજરાતીમાં.


 આ વષે 2023 ની પિતૃ કે ઈન્દિરા એકાદશી ની શરૂઆત

 શરૂઆત 9 ઓક્ટોબર સપ્ટેમ્બર 2023 સોમવાર બપોરે 12:36 મિનિટ

સમાપ્ત 10 ઓક્ટોબર 2023 મંગળવાર બપોરે 3:08 મિનિટ

આમ એકાદશી સૂયદય તિથિ અનુસાર 10 ઓક્ટોબર 2023 મંગળવાર  દિવસ ની રહેશે

પુજન નો શુભ સમય  સવારે 9:18 થી 1:30 સુધી.


પારણા સમય 11 ઓક્ટોબર 2023 સવારે 6:19 થી 8:39 સુધી..

shradh-2021-tree-upay-gujarati

ઈન્દિરા એકાદશી વ્રત કથા-

શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશી ની કથા આપો આ એકાદશીનું નામ શું છે તથા આ એકાદશીનું વ્રત કરવાથી કયું ફળ મળે છે તે મને કહો


ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ ઇન્દિરા છે આ એકાદશી કરવાથી નરકમાં ગયેલા પિતૃઓનું ઉદ્ધાર થાય છે તેની કથા નીચે મુજબ છે

 પિતૃ કે ઈન્દિરા એકાદશીની તિથિ માહિતી , માહાત્મય, પુજન વિઘિ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   

 

પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્ર સે નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો. તે પુત્ર પૌત્ર ધન-ધાન્ય આદિથી રાજા પૂર્ણ તથા શત્રુઓનો નાશ કરનારો હતો એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા ત્યારે નારદજી ત્યાં ગયા નારદજીને જોતા રાજાએ અડદ આદિથી એમની પૂજા કરીને આસન આપ્યુ.


મહર્ષિ નારત બોલ્યા એ રાજન તમારા રાજ્યમાં બધું કુશળ છે હું તમારી ધર્મ પરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું


ત્યારે ત્યારે રાજા બોલ્યા એ જ હશે તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતા પૂર્વક છે તથા તમારી કૃપાથી અમારા સમસ્ત યજ્ઞકર્મ આદિ સફળ થઈ ગયા છે એ દેવ હવે તમારી યાદના છે


ત્યારે નારદજી બોલ્યા હે રાજન મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મ લોકમાં ગયો હતો ત્યારે યમરાજ ની સભા ની મધ્યમાં તમારા પિતાને બેઠા જોયા તમારા પિતા મહાન જ્ઞાની અને ધર્માત્મા હતા તેવો એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે તમારા પિતાએ મારી જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાવ મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે જે મને મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે મને કોઈ પૂર્વ જન્મના ખરાબ કર્મના કારણે જ આ લોકમાં મળ્યો છે જો મારો પુત્ર ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઈન્દિરા એકાદશી નું વ્રત કરે અને એ વ્રત નું પુણ્ય મને આપી દે તો મારી મુક્તિ થઈ અને આ લોકમાંથી છૂટીને સ્વર્ગલોકમાં વાસ કરું

 

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


જ્યારે રાજાએ આવા દુઃખ અપૂર્ણ વાક્યો સાંભળ્યા તો તેમને ખૂબ જ દુઃખ થયું અને ઈન્દિરા એકાદશી ના વ્રત ની વિધિ પછી ત્યારે નારદજી બોલ્યા હે રાજન ભાદરવા માસના કૃષ્ણપક્ષની 10 મી ના દિવસે પ્રાતઃ કાળ શ્રદ્ધા સહિતનાં સ્નાન કરવું જોઈએ તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ એ સમયે જળમાંથી નીકળી શ્રદ્ધાપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરવો અને દિવસે એક સમય ભોજન કરવું અને રાત્રી ના પૃથ્વી પર શયન કરવું આના બીજા દિવસે અર્થાત એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિ પુર્વક વ્રત ધારણ કરવો અને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગનો ત્યાગ કરીશ તે પછી કાલે ભોજન કરીશ.


એ ભગવાન તમે મારી રક્ષા કરનાર છો તમે મારા વ્રતને નિભાવો આ પ્રકારે આચરણ કરીને બપોરે શાલિગ્રામની મૂર્તિ સ્થાપી કરવી ઉત્તમ ભોજન કરાવવું અને દક્ષિણા આપી ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપો વિષ્ણુ ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરવું આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન થઈને બંધુક બાંધવો સહિત ભોજન કરવો એ રાજન આ ઈન્દિરા એકાદશી ના વ્રત ની વિધિ છે 

 શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ આશીવાદ મેળવાં કરીલો આ 5 માંથી કોઈ પણ એક નાનકડું કામ અહીં ક્લિક કરો.  

હે રાજન્ જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય જ સ્વર્ગમાં જશે.


રાજાએ ઈન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિ પૂર્વક વ્રત કર્યું બંદૂક બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પવર્ષા થઈ અને રાજાના પિતા યમલોક માંથી રથ મા બેસી ને સ્વર્ગમાં ગયા રાજા ઇન્દ્ર સેન્ડ પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખો ભોગવી અંતમાં સ્વર્ગ લોકમાં ગયા
 

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો


 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો