વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો છંદ ૪૦,૪૧,૪૨ નો આવો થાય છે અનુવાદ જાણો
આનંદ
નો ગરબો એ માં બહુચર ની ભક્તિ કરવાનો અને પ્રસન્ન કરવાનો ઉત્તમ પાઠ છે.
આનંદ ના ગરબા ની રચના ભાઈ ભક્ત વલ્લભ ભટ્ટ કરી હતી એવું કહેવાય છે કે માં
બહુચર ભક્ત વલ્લભ ભટ્ટ ના જીભ ના અગ્ર પર બેસી ને આનંદ ના ગરબા ની રચના કરી
હતી.
આવો આપણે જાણીએ આ ગરબા અગલ અલગ છંદ ના અથૅ શું થાય છે.
વ્યંઢળ ને વળી નાર, પુરૂષપણે રાખ્યા મા
એ અચરજ સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં મા || ૪૦ ||
જય શ્રી બહુચર માં માડી વ્યંઢળ સ્ક્ષત્રીત્વ અને પુરૂષ પણું તે નવાઈ સંસામૉ વેદ અને સ્મૃતિમાં વર્ણવેલા છે કે ભિષ્મ પિતામહ પ્રાણ લેનાર શિખંડીને નપુંસકપણુ ટાળી પુરૂષ તત્ત્વ આપ્યું. અર્જુન પર અપ્સરાનુ મોહિત થવું અને અર્જુન અપ્સરાથી મહાત ન થયા . ત્યારે તેણીએ આપેલ શાપ પણ આપે દુર કરી પુરૂષત્વ આપ્યું હતું. તથા કૃષ્ણકુવરી પુરૂષત્વ આપ્યું હતું... || ૪૦ ||