નવરાત્રી બીજો દિવસે જાણો માં બ્રહ્માચારિણી વિશે સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે Brahmacharini Maa Gujarati Navratri Okhaharan
goddess-Brahmacharini-about-gujarati |
ચૈત્ર નવરાત્રી માં બીજા દિવસે જાણો મા બ્રહ્મચારિણી વિશે
નવરાત્રી દેવી જગત જનની માં અંબા સ્વરૂપના પુજન, જપ, તપ, વ્રત કરવા માં આવે છે. નવરાત્રી એ માં અંબા ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને ભકતિ ના સ્વરૂપે વ્યક્ત કરે છે. આજે ચૈત્ર નવરાત્રી બીજા દિવસે મા બ્રહ્મચારિણીનું પૂજન , જેમણે શિવ માટે 5 હજાર વર્ષ સુધી તપસ્યા કરી શિવજી ને પ્રસન્ન કરયા હતા, મા બ્રહ્મચારિણી ની પૂજાથી કઠિન સમય હોય કે મુશ્કેલી ભર્યો હોય તમને હિંમત મળે છે
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે અહી ક્લિક કરો.
મા બ્રહ્મચારિણી નામની સંઘિ છુટ્ટી પાડીયે એટલે બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનાર .એટલે બ્રહ્મચારિણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારનારા દેવી .
મા બ્રહ્મચારિણીની પૂજાથી જીવનમાં જ્ઞાન અને આ અત્યંત કઠિન તપસ્યાના વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે . સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાઈ સવૅ મનોકામના પુણ થાય છે.
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી દેવીકવચ ગુજરાતી ભાષાંતર સાથે અહી ક્લિક કરો.
શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માએ 5 હજાર વષૅ અર્થાત બ્રહ્મચારિણી નામથી વર્ષ સુધી માત્ર ફળ , ફૂલ આરોગી તપસ્યા કરી હતી.આટલી કઠણ તપસ્યા લીઘે તેમને બીજી નામ તપયાચારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે
મા બ્રહ્મચારિણી ને મંત્ર
મા બ્રહ્મચારિણી ને પસન્ન કરવાનો સરળ મંત્ર નીચે મુજબ છે.
ૐ દેવી બ્રહ્મચારિણ્યૈ નમઃ
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ દેવી ક્ષમાપન અપરાઘ સ્ત્રોતમ ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
દુગા સપ્તસતી પાઠ YouTube પર સાભળો
ઓખાહરણ ફીમા Youtube પર સાંભળી શકાય છે 93 કડવાં સાથે છે જેની લિંક નીચે આપેલી છે. એ 3 ભાગમાં છે.
Part 1 Kadva 1-29 👇👇
Part 2 Kadva 30-65 👇👇
Part 3 Kadva 66-93 👇👇
ચૈત્ર નવરાત્રી એકવાર પાઠ શ્રી ભગવતી સ્રોત ગુજરાતી અથૅ સહિત અહી ક્લિક કરો.
વલ્લભ ભટ્ટ રચિત બહુચર માતા આનંદ ગરબો ના 21 થી 25 છંદ નો અથૅ નો આવો થાય છે અહી ક્લિક કરો.
ચૈત્ર નવરાત્રી એકવાર સૂતા પહેલા ત્રિદેવીનો આ પાઠ જરૂર કરો અહી ક્લિક કરો.
જય શ્રી કૃષ્ણ રુદ્રાભિષેક , લઘુરુદ્ર યજ્ઞ,મહારૂદ્રયજ્ઞ, ગૃહવાસ્તુ પુજન, નવગ્રહ શાંતિ , નવગ્રહ મંત્ર જાપ , કાલસપૅ દોષ , ચાંડાલ દોષ, અંગારક દોષ વગેરે જન્મ કુંડળી ના દરેક દોષોનું નિવારણ , નવચંડી યજ્ઞ, શતચંડી યજ્ઞ, પ્રાણપતિષ્ઠા વિધિ, કરનાર. તેમજ આ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇