રવિવાર, 4 જુલાઈ, 2021

14 જુન યોગિની એકાદશી પૂજા વિધિ | એકાદશીએ શું કરવું ? | એકાદશીએ શું ન કરવું| Yogini Ekadashi Pujan Vidhi Gujarati Okhaharn

14 જુન યોગિની એકાદશી પૂજા વિધિ | એકાદશીએ શું કરવું ? | એકાદશીએ શું ન કરવું| Yogini Ekadashi Pujan Vidhi Gujarati Okhaharn

Yogini-Ekadashi-Pujan-vidhi-Gujarati



 

પૂજા વિધિઃ-

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્યક્રમ પૂર્ણ કરીને સ્નાન કરવું. પાણીમાં ખાસ કરીને ગંગાજળ ઉમેરીને સ્નાન કરજો. ત્યાર બાદ સાફ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ.પીળા રંગના વસ્ત્રો પહેરે તો ખુબજ શુભ માનવામાં આવે છે

એક બાજઠ પર પીળા કલરની નું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુની છબી કે મ્રુતિ મુકો જો તમારી પાસે વિષ્ણુ ભગવાન ની મુતિ કે છબી ના હોય તો તેમના દસ અવતાર માંથી કોઈ પણ છબી કે મુતિ લઈ શકાય છે અને ખાસ આ મોહિની એકાદશી ના દિવસે મોહિની રૂપ ની છબી હોય ધણું ઉત્તમ માનવામાં આવે છે. બાજઠ પર  ઘીનો દીવો પ્રગટાવવો અને ગાય ધી હોય અતિ શુભ તથા હાથમાં જળ લઈને વ્રતનો સંકલ્પ લેવો. એક કળશ શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરીને રાખો.


ત્યારબાદ છબી તથા મુતિ ને સ્વચ્છ કરો.જોશકય હોય તો મુતિ પર પંચામૃત નો અભિષેક કરો સાથે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો જાપ અથવા વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત સાંભળો અને સાથે અભિષેક કરો. પછી મુતિ અને છબી ને સ્વચ્છ કરીને પીળા કલર નું વસ્ત્ર ચડાવો.પુજનમા ખાસ પીળા રંગની મીઠાઈ, ફુલ પીળા રંગના તથા લક્ષ્મી કમળ અને વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસી પાન ચડાવો.


 ધૂપ, દીપથી આરતી કરો અને કથા વાતૉઓ વાંચો અથવા સાંભળો અને ભગવાન વિષ્ણુન  ભજન  જ કીર્તન કરો . રાતે ભગવાનનું ભજન કીર્તન કરીને જાગરણ અવશ્ય કરવું. એકાદશી દિવસે યથાશક્તિ પ્રમાણે ગાય , કુતરા, ગરીબ , જરૂરિયાત મંદ લોકો તથા બ્રાહ્મણ દાન પુણ્ય કરો.


Yogini-Ekadashi-Vrat-Katha-2021-Gujarati

 

એકાદશીએ શું કરવું-

આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને પુજન પછી તુલસીના છોડ દિવો કરીને જળ ચઢાવવું અને પ્રદક્ષિણા કરવી

આખો દિવસ કંઇ જ ખાવું જોઇએ નહીં. ખાસ કરીને તામસી ભોજન જેમ કે ડુંગરી લસણ ના ખાવું. આખો દિવસ ભૂખ્યા રહેવું સંભવ ન હોય તો ફળ ખાઈ શકો છો.

વૈશાખ મહિનામાં ગરમી હોવાથી માટીના વાસણમાં પાણી ભરીને દાન કરવું જોઇએ.

કોઇ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન કરવું જોઇએ.


એકાદશીએ શું ન કરવું-

આ દિવસે ચોખા, ભોજન , ચણા, માંસાહાર ના ખાવું.

ડુંગરી લસણ તામસી ભોજન ના લેવું ત્રણ દિવસ.

જુઠું બોલવું નહીં કોઈ ની નિંદા ના કરવી.

બ્રહ્મચર્યનું ખાસ પાલન કરો.

વડીલોનું અપમાન ના કરવું.

ખોટા ખરાબ વૃત્તિ વાળા લોકોની સંગતથી બચવું.


 ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

  """ શ્રી કૃષ્ણ બાવની """  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો