બુધવાર, 26 મે, 2021

ચાણક્ય નીતિ અનુસાર જાણો કોના પર માતા શ્રીલક્ષ્મી ની કૃપાથી રહે છે. Chankya Niti For Getting Money Gujarati Okhaharan

ચાણક્ય નીતિ અનુસાર જાણો કોના પર માતા શ્રીલક્ષ્મી ની કૃપાથી રહે છે. Chankya Niti For Getting Money Gujarati Okhaharan

chanakya-niti-for-money-gujarati
chanakya-niti-for-money-gujarati

 

મિત્રો સ્વાગત છે તમારૂ આજના ગુજરાતી ભક્તિ લેખમાં.

 

અત્યારના કપરા સમયમાં બધાને નાની મોટી વસ્તુઓ ની ખરીદી માટે પૈસાની જોઈતાજ હોય છે. તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમને વધારે પૈસા મલે અથવા પૈસાની અછત ન થાય. પૈસાની અછતને મજબૂત કરવા માટે મા શ્રીલક્ષ્મીના આશીર્વાદ જરૂરી છે. ચાણક્યએ નીતિ ના વિઘાન અનુસાર આવા લોકો જેને લોકોને પૈસાની કમી નથી.

Maha-Lakshmi-Upay-Gujarati

 

ચાણક્ય નિતિ કહે છે જે લોકો પોતાના દરેક કાયૅમાં હંમેશા પૈસાની બચત કરે છે અને તેનો પછી સારો યોગ્ય ઉપયોગ કરે છે. બિનજરૂરી રીતે પૈસા ખર્ચ ન કરવા જોઈએ અને ગરીબ જરૂરિયાતમંદોને પૈસાતી અને કોઈ વસ્તું મદદ કરતા રેહવું જોઈએ. આવા લોકોને મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે છે. ચાણક્યના કહેવા મુજબ ખરાબ સમયનો સાથીમિત્ર ધનજ હોય છે. તેથી તેનો સમય સુચકતા પ્રમાણે યોગ્ય ઉપયોગ કરવો જોઇએ.


ધનની દેવી શ્રી મહાલક્ષ્મીના આશીર્વાદ જેની ઉપર થાય છે એનો બેડો પાર થઈ જાય છે. જેના ઉપર તે વરસાદ કરે છે, તેમાં કોઈ પણ વસ્તુની કમી નથી. ચાણક્યએ નીતિ મુજબ કે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્યક્તિની અંદર કેટલાક ગુણો જરૂરી છે. ચાણક્ય કહે છે કે વ્યક્તિઓ તેમના બઘા કાર્યો હંમેશા સમયસર પૂર્ણ કરવા જોઈએ. કામ કરવા શરીરમાં આળસ ના આવવી જોઈએ. આળસુ લોકો ઘણીવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરે છે.

ચાણક્ય નીતિ મુજબ માતા લક્ષ્મી જે લોકો દરેક કાયૅમાં અંનત પુરૂશાથૅ મહેનત કરે છે તેના ઉપર માતા લક્ષ્મી ના આશીર્વાદ રહે છે. આવા લોકોને ઓછી આર્થિક મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડે છે. મહેનત દ્વારા પૈસા કમાતા લોકોના ઘરોમાં સુખ, શાંતિ અને સમુદ્રી રહે છે. 

 

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો

દરરોજ આવા લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 


 

   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો