બુધવાર, 22 ફેબ્રુઆરી, 2023

ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' કેમ લખાય છે ? | Why Shree Name in Lord Vishnu | Okhaharan

 ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' કેમ લખાય છે ? | Why Shree Name in Lord Vishnu | Okhaharan

shri-in-the-name-of-lord-vishnu
shri-in-the-name-of-lord-vishnu

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે લેખમાં જાણીશું ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' લગાવવાનું શું છે કારણ, તમે ક્યારેય નહી વિચાર્યું હોય તે આજે આપણે જાણીશું



હિન્દુ ધર્મ ની અંદર અનેક દેવી-દેવતાઓનું પૂજાન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વેદ, પુરાણમાં,  સ્તોત્રોમાં વગેરે દેવી-દેવતાઓ તથા તેમના કાર્યો, ચમત્કારો, ઉત્પતિ ઉદ્ભવનો દરેક ની કથા વાર્તા વણૅન કરવામાં આવેલ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના દશ અવતારો ની દરેક કથા અને યુગ નો બતાવવામાં આવ્યો છે  . પરંતુ આટલા શાસ્ત્રો, પુરાણો , સ્ત્રોતો, કથઃ ,વાતૉ વાંચ્યા પછી, તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે કેમ ભગવાન વિષ્ણુના નામ પહેલાં 'શ્રી' શબ્દનો ઉલ્લેખ કેમ થાય છે એટલૉ જ નહીં તેમના દશ અવતાર પણ જોઈલો તેમ પણ નામની આગળ 'શ્રી' પણ વપરાય છે. જેમ કે શ્રી વામન , શ્રી વરાહ ,  શ્રી હરિ, શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે. મનમાં પ્રશ્ન થાય છે કે આવું કેમ? તો ચાલો જાણીએ .

 

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં  

 


 'શ્રી' નો અર્થ શુભતા થાય છે


વાસ્તવમાં 'શ્રી' શબ્દ  કોઈ ને માન સમ્માન અને આદર માટે બોલવામાં આવે છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સત્યયુગ સમય થી શ્રી શબ્દ નો ઉપયોગ થાય છે જેમાં દેવી દેવતા ને બોલાવામાં આવે છે. અને તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ થાય છે. કારણ કે શ્રી હરિ વિષ્ણુના નામની આગળ 'શ્રી' નો અર્થ થાય છે  'મહાલક્ષ્મી'. મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે અને મહાલક્ષ્મી નું સહસ્ત્રનામ અને 108 નામાવલી  ના નામમાં 'શ્રી'  એક એમનું નામ પણ છે. એ તો બધા જાણે છે કે મહાલક્ષ્મી 'સંપત્તિ આપે છે'. આ બંનેને એક સ્વરૂપમાં પૂજવા અને આદર આપવાને કારણે આપણે ભગવાન વિષ્ણુના નામની આગળ શ્રી લગાવીએ છીએ.



દશ અવતારોના નામમાં પણ શ્રી શબ્દ નો ઉપયોગ થાય છે.


'શ્રી' શબ્દનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ નહીં પરંતુ તેમના દશ અવતાર વરાહ, નરસિંહ, પરશુરામ, રામ અને કૃષ્ણના નામમાં પણ થાય છે. કારણ એ છે કે જ્યારે પણ શ્રી વિષ્ણુજી અવતર્યા ત્યારે માતા લક્ષ્મીજી પણ તેમની સાથે આ ધરતી પર કોઈ ને કોઈ અવતાર માં આવ્યા હતા. જેમ શ્રી રામની સાથે માતા સીતા અને શ્રી કૃષ્ણ સાથે  રુક્મિણીની અવતાર આવ્યા હતાં. આ અવતારો ને પણ લક્ષ્મીજીના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેથી જ તેઓને 'શ્રી રામ' અને 'શ્રી કૃષ્ણ' કહેવામાં આવે છે.

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો