લેબલ upay સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ upay સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 13 જુલાઈ, 2022

💯✔️ ગુરૂ પૂર્ણિમા ના દિવસે કરો આ  કાયૅ ગુરૂ ના પુજન જેટલું ફળ મળી અભ્યાસ , લગ્ન જીવન , નસીબ અને સફળતા મળશે | Guru Punima Upay Gujarati | Okhaharan

💯✔️ ગુરૂ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 કાયૅ ગુરૂ ના પુજન જેટલું ફળ મળી અભ્યાસ , લગ્ન જીવન , નસીબ અને સફળતા મળશે | Guru Punima Upay Gujarati | Okhaharan 

Guru-Punima-Upay-Gujarati
Guru-Punima-Upay-Gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા ના દિવસે કરો આ 5 માંથી એક ઉપાય આ ઉપાય થી અભ્યાસ, લગ્ન સંબંધી,  નસીબ ચમકશે , સફળતા મેળવવા માં સુધારો આવશે. 

 

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
અષાઠ સુદ પૂર્ણિમા એટલે ગુરૂ પૂર્ણિમા આ દિવસે ગુરૂનું પુજન કરવાનું માહાત્મ્ય છે. સુંદરકાંડમાં એક ચોપઈ છે બીન હરિ કૃપા મિલે નહી સંતા એટલે હરિ કૃપા વગર સંત ગુરૂ મળતા નથી. મનુષ્ય માટે જીવનમાં ગુરૂ નું પુજન પહેલું કહ્યું છે પછી ગુરૂની કૃપા થી ભગવાનની પુજા અને પ્રાપ્તિ થાય. જીવનમાં નાના કામ અને ડગલે પગલે આવતી મુશ્કેલી ઉગારનાર તથા સલાહ આપનાર વ્યકતિ ની આજના ગુરૂ પૂર્ણિમા ના દિવસે અંત કરણથી સ્મરણ કરી પુજન કરવું. 

 

89 વષૅ પછી ગુરૂ પૂણિમા ના દિવસે ચંદ્ર અને ચોખા નો નાનકડો ઉપાય કરવાથી ધન ધાન્ય આવતા કોઈ રોકી શકશે નહીં


આ વષૅ ગુરૂ પૂર્ણિમા 10 જુલાઈ 2025 ના રોજ ઉજવવામાં આવશે આ વષૅ આ દિવસ ગ્રહો ની ગતિ પ્માણે વિશેષ ફળ આપનારો છે આ દિવસે મંગળ મેષમાં, બુધ મિથુનમાં, ગુરુ મીનમાં, શુક્રમાં અને શનિ કુંભમાં એટલે પાંચ ગ્રહો પોતાની રાશિમાં જ રહેશે. માટે આ દિવસે કરવામાં આવેલા નાનકડાં ઉપાય અતિ શુભ ફળ આપશે. ચાલો આપણે જાણીયે ઉપાય


ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

"" શ્રી કૃષ્ણ ચાલીસા ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.


અભ્યાસ અવરોધોને દૂર કરવાનો ગુરૂ પૂર્ણિમા ઉપાય
જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં મુશ્કેલી આવતી હોય અથવા ભણવામાં મન ના માનતું હોય તે લોકો માટે ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી ગીતાજીનો પાઠ કરવો જોઈએ અને ગાયની પૂજા કરી લીલું ઘાસ ખવડાવું આ ઉપાયથી અભ્યાસમાં આવતા અવરોધો દૂર થશે.


"" શ્રી કૃષ્ણ બાવની ""   ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 લગ્ન સમસ્યાઓથી છુટકારો મેળવવાના ગુરૂ પૂર્ણિમા ઉપાય
જે લોકોને લગ્નમાં અડચડ આવે અથવા લગ્ન જીવનમાં સમસ્યા હોય તેમને આ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્ર સ્થાપિત કરી તેની વિઘવાન બ્રહ્માણ સાથે વિધિવત પૂજા કરવી જોઈએ. આ  ઉપાય કરવાથી તમને ઘણા ક્ષેત્રોમાં સફળતા અપાવશે અને વિવાહિત જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો અંત આવશે. 


નસીબ ઉજાગર કરવા ગુરૂ પૂર્ણિમા ઉપાયો -
જે લોકોની હજી જીવનની આર્થિક સ્થિતિ સુધરી નથી અને દરેક કાયૅમાં પાછળ રહો છો તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગરીબ જરૂરિયાતમંદ લોકોને પીળા અનાજનું દાન સાથે મહાદેવ કે શ્રી કૃષ્ણ મંદિર પ્રસાદ તરીકે પીળી મીઠાઈઓ વહેંચવી જોઈએ. આમ કરવાથી તમારું ભાગ્ય ઘીરે ધીરે ચમકી લાગશે. 


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

 સફળતા મેળવવાની ગુરૂ પૂર્ણિમા ઉપાયો -
આ દિવસે મા લક્ષ્મી-નારાયણ મંદિરમાં ગોળ નારિયેળન અપણૅ કરો એવુ માનવમાં આવે છે  આમ કરવાથી ખરાબ દૂર થઈ શુભતાની શરૂઆત થાય. જો તમારી કુંડળીમાં ગુરુ દોષ હોય તો ભગવાન વિષ્ણુની પૂજા આદરપૂર્વક કરો.. આ દિવસે તમારા કરતા વડીલોના આશીર્વાદ અવશ્ય લો. 


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

 ગુરૂ ગ્રહ સંબઘીત સમસ્યાનો ગુરૂ પૂર્ણિમા ઉપાયો
આ ગુરૂ પૂર્ણિમા ના દિવસે બંને તો ગુરૂદેવના આપેલા મંત્ર ની માળા અવશ્ય કરો અને તમને ના ખબર હોય તો ગુરૂગ્રહ ના આ 4 મંત્ર માંથી કોઈ એક મંત્ર ની માળા જરૂર કરો કરો ગુરૂગ્રહ ના આશીવાદ સાથે સાથે ગુરૂના આશીવાદ મળશે. 


ॐ वेदाहि गुरु देवाय विद्महे परम गुरुवे धीमहि तन्नौ: गुरु: प्रचोदयात्।
ॐ गुं गुरुभ्यो नम:
ॐ श्री गुरवे नमः
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥ 

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

 "" શિવજી ના 108 નામ "" જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇


Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.

મંગળવાર, 21 જૂન, 2022

💯✔️ચમત્કારીક | સોપારી કેટલાક નાનકડા ઉપાય 5 મિનિટમાં | Sopari 5 Upay in 5 Minute in Gujarati | Sopari Upay | Okhaharan

💯✔️ચમત્કારીક | સોપારી કેટલાક નાનકડા ઉપાય  5 મિનિટમાં | Sopari 5 Upay in 5 Minute in Gujarati | Sopari Upay | Okhaharan

sopari-5-upay-in-5-minute-in-gujarati
sopari-5-upay-in-5-minute-in-gujarati

 

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું સોપારી કેટલાક નાનકડા ઉપાય કરવાથી ધન ,ઘાન્ય,  રોજગાર ઘંઘો લગ્ન સંબઘીત સમસ્યાઓ અને જીવનની નાની મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે

 

 વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 


હિન્દુ ધર્મમાં કોઇપણ પુજન પહેલાં સોપારી ને શ્રી ગણેશ નું સ્વરૂપ માનીને અભિષેક કરીને ચંદન, જનોઈ, અને ફુલથી પુજન કરવામાં આવે છે.સોપારીને રિદ્ધિ સિદ્ધિ શ્રી ગણેશ નું પ્રતિક માનવામાં આવે છે. સોપારીને ઉપયોગ શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી સ્વરૂપ માનીને પુજન કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આગળ આપણે સોપારી ના કેટલાક નાનાકડા ઉપાય જાણીયે 



સોપારીના નાનકડા 5 ઉપાય

1. ધરમાં પૂજાન સમયે જ્યારે ગણેશ તથા રિદ્ધિ સિદ્ધિ ના રૂપમાં બે સોપારીની પૂજા કરવામાં આવે છે પુજન માં ખાસ કરીને જનોઈ, ચંદન, અક્ષત, ફૂલ વગેરે અર્પણ કરવામાં બાદ આરતી અને સ્તુતિ પછી સોપારીને રક્ષાસૂત્રમાં લપેટીને તમારી તિજોરી કે આલમારી જ્યાં ધન સ્થાન હોય ત્યાં રાખો આમ કરવાથી ધન અને સંપત્તિમાં લગતી દરેક પ્રકારની સમસ્યાઓનો સમાધાન આવશે.

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

2. જો તમારા ભવિષ્ય કરિયર, નાનો મોટો બિઝનેસ કે અન્ય કોઈ પણ પ્રકારના કામમાં સફળતાના મેળવવા ઈચ્છતા હોવ તો કોઈ પણ કાયૅ કરવા જ્યારે ઘરની બહાર નીકળતી વખતે સોપારી સાથે એક નાગરવેલ પાનના પોતાની સાથે રાખો. કાયૅ પછી જ્યારે ઘરે પાછા આવો એટલે પેહલા શ્રી ગણેશ નું નામ દઈને આ સોપારી અને પાન શ્રી ગણેશ ને અપણૅ કરો કોઈપણ અવરોધ વિના સફળ થાવ.

 

શ્રી સૂયૅ દેવ નો આ કવચ નો પાઠ કરવાથી આરોગ્ય , ધન , સમૃદ્ધિ યશ ની પ્રાપ્તિ કરાવે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 3. લગ્નજીવન ની સમસ્યા એટલે વિવાહ ના થતાં હોય તો એક સોપારી લો તેની ઉપર લાલ નાડાછડી અથવા રક્ષાસૂત્ર લપેટી લો. ત્યાર પછી તેની ઉપર અક્ષત, કુમકુમ અને પુષ્પોથી તેની પૂજા કરો. ત્યાર પછી ગુરુવારે ના દિવસે વિષ્ણુ મંદિરમાં રાખી દો. આમ કરવાથી વિવાહનો યોગ બને છે. અને શક્ય બને તો વિવાહ પછી તે સોપારીને વહેતા પાણીમાં વિસર્જિત કરો.

 

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

4. તમારા કરિયર અથવા ધંધા ને લગતી સફળતા માટે ગાયના ઘીમાં કંકુ ઉમેરીને મિક્સ કરો અને તેનાથી સોપારી પર સ્વસ્તિક બનાવો પછી સોપારી પર લાલ નાડાછડી અથવા રક્ષાસુત્ર બંધો અને વિધિવધ રીતે પુજન કરો પછી ઓફિસ ની જગ્યા તેનું સ્થાપન કરી દરરોજ પુજન કરો . 


5. ધંધા માં વધારે પ્રગતિ માટે શનિવારે રાત્રે પીપળાના વૃક્ષ ની વિધિપૂર્વક પૂજા કરો તેની સાથે એક રૂપિયાનો સિક્કો અને સોપારી રાખો પછી બીજા દિવસે સવારે સોપારી સિક્કો અને પીપળા વૃક્ષ નું એક પાન ત્રણેય ધરે લાવી તિજોરી કે ધન સ્થાન માં મુકો.


મિત્રો આ સોપારીના નાનકડા ઉપાય જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ધન પ્રાપ્તિ સાથે પ્રગતિ માર્ગ પણ ખુલે.

 

 

 શ્રી કૃષ્ણ સરસ મજાની સ્તુતિ અહી ક્લિક કરો

 

જેઠ વદ અગિયારસ ના દિવસે શિવ મંદિર કરી આ એક કામ તમારી કિસ્મત બદલતા કોઈ રોકી નહીં શકે અહી ક્લિક કરો.

 

એકાદશી ના કેટલાક નિમ્નલિખિત કયો ના કરવા જોઈએ તે વાંચવા અહીં ક્લિક કરો

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 
In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.


  જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

સોમવાર, 6 સપ્ટેમ્બર, 2021

શ્રાવણ સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય | Amavasya Upay Gujarati | Okhaharan

શ્રાવણ  સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય | Amavasya Upay Gujarati | Okhaharan

Amavasya-Upay-gujarati-2021
Amavasya-Upay-gujarati-2021

 

શ્રી ગણેશાય નમઃ મિત્રો સ્વાગત છે તમારૂ આજે આપણે ગુજરાતી ભક્તિ લેખમાં જાણીશું શ્રાવણ સોમવતી અમાસના દિવસે સંઘ્યા સમયે કરો આ કામ પિતૃદેવ ખુશ થાય.


Shiv Mantra Gujarati

શ્રાવણ માસ સોમવાર એમાં પણ અમાસ એટલે સોમવતી અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. આ દિવસે કરેલા મંત્રજાપ, તપ અને વ્રત કરવાથી અનેક ગણું ફળ મલે છે. અમાસના દિવસે સવારે સૂયૅદય પહેલાં જ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. જળની અંદર કંકુ વારા ચોખા અને ખાસ લાલ ફુલ ઉમેરો. કોઈ શિવ મંદિરમાં જવુ અને તાંબાના લોટામાં જળ ભરીને અભિષેક કરો. જો શકય હોય તો પંચામૃતથી અભિષેક કરો. અને મનમાં ॐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. આ દિવસે હનુમાનજી સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો.


શ્રાવણ માસ સોમવાર એમાં પણ અમાસ એટલે સોમવતી અમાસ પુણ્ય મેળવાનો સૌથી ઉત્તમ યોગ છે. અમાસ તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે.


Vishnu-Sahastra-Path-In-Gujarati-Lyrics

અમાસના દિવસ એ પિતૃઓનો દિવસ આ દિવસે બંને સમય સવારે અને સાંજે ઘરમા ધુપ કરો સવારે ઘુપ કરો એ ભગવાન ને અપણૅ છે અને સંઘ્યા સમયે કરો એ પિતૃઓનો અપણૅ છે. જો શક્ય હોય તો ગોબરના છાણા નું દુપ કરો તેમાં ગોળ ,ઘી અને ગુગળ નાખીને ધૂપ અર્પણ કરો. જો શક્ય ના હોય તો એકલું ગુગળ નું પણ ઘુપ કરી શકાય. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે..


પિતૃઓનો દિવસ આ દિવસે પિતૃઓના નામથી ગુપ્ત ધન દાન અને અનાજનું દાન જરૂર કરો. જેમકે કોઈને જમાડો, બ્રહ્માણને સીઘું દાન કરો. આમ કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે.


Shree-krishna-ashtottara-namavali-krishna-108-name-in-gujarati

અમાસના દિવસે પીપળા જળ ચડાવી દિવો કરવો. સવારે કરેલા પુજન જળ પિતૃદેવ તથા ભગવાન ને અપણૅ છે 108 પદક્ષિણા કરો. અને સંઘ્યા સમયે કરેલ પુજન શનિદેવને અપણૅ છે. એ સમયે શનિદેવનો દશનામનો સ્ત્રોત જરૂર કરવો. આમ કરવાથી શનિદોષ ઓછો થાય છે.

લેખ સારો લાગ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને  

 દરરોજ આવા ભક્તિ લેખ વાંચવા અમારો બોલ્ગ ફોલો કરો 

અમારી સાથે સોસીયલ મીડિયા માં જોડાવો  👇👇👇

 

jivantika-maa-vrat-katha-in-gujarati

 
ram raksha stotra gujarati

 

Hanuman-Janjira-Chalisa-Gujarati-Lyrics 

 


બુધવાર, 9 જૂન, 2021

વૈશાખ અમાવસ્યા શનિદેવ જંયતિના દિવસે ભૂલીથી પણ ના કરો આ કાયૅ નહીતો શનિદેવ આપશે અશુભ ફળ | Shani Jayanti Upay Gujarati | Okhaharan

વૈશાખ અમાવસ્યા શનિદેવ જંયતિના દિવસે ભૂલીથી પણ ના કરો આ કાયૅ નહીતો શનિદેવ આપશે અશુભ ફળ Shani Jayanti Upay Gujarati Okhaharan

shani-jayanti-upay-gujarati
shani-jayanti-upay-gujarati
  

શનિ જયંતિનો તહેવાર વૈશાખ મહિનાના અમાવાસ્યાના દિવસે ઉજવવામાં છે. પૌરાણિક ગ્રંથો અનુસાર શનિદેવનો જન્મ આ દિવસે થયો હતો. શનિ જયંતિનો દિવસ ભગવાન છાયા પુત્ર શનિદેવના આશીર્વાદ મેળવવા અને કુંડળીમાં શનિ દોષમાં સાડાસાતી પનોતી થી મુક્તિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બઘા ગ્રહોમાં શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે, તેઓ બઘાના કર્મો અનુસાર ફળ અને દંડ આપતા હોય છે. જો કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં અથવા શનિ મહાદશા ચાલુ હોય, તો આ દિવસે શનિદેવની પૂજા જરૂર કરવી જોઈએ.આ રીતે પુજન કરવાથી કુંડળીમાં હાજર ખામીઓને દૂર કરી શકાય છે. સાથેજ આ પવિત્ર દિવસે કેટલીક ખાસ વસ્તુઓ છે, તેનું ધ્યાન રાખવું પડશે. ચાલો આજે આ ગુજરાતી ભક્તિ લેખમા જાણીએ આવા કેટલાક કાર્યો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આ દિવસે ખુબ ઘ્યાન રાખવા છે.


શનિદેવની પૂજાન સમયે આ ઘ્યાન રાખો

શનિદેવનું પુજન સમયે હંમેશા ધ્યાનમાં રાખો કે તેમની આંખો સામે નજર રાખીને પુજન ના કરો. જો સામે નજર રાખીને પુજન કરશો તો તેમની  દ્રષ્ટિ કે વ્રકદ્રષ્ટિ તમારી ઉપર પડશે. માટે જયારે પુજન કરો એ સમયે હંમેશા તેમના પગ પર નજર રાખો, જેથી તેમના આશીર્વાદ અને કૃપા બની રહે.


 "" શ્રી શનિદેવ 108 નામવલી"  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.    

આ દિવસે તથા કોઈ પણ દિવસે આ લોકો ને ત્રાસ આપશો નહીં

શનિદેવ એ ગરીબ, લાચાર, નબળા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આવા લોકોનું હંમેશા સારૂ કરવાની તમારી ટેવ બનાવો. તેમની સેવા કરો અને જરૂર મુજબ દાન કરો. આ કરવાથી શનિ દોષ અને મહાદશાથી મુક્તિ મળે છે.


 

આ કાર્યથી દુર રહો

કોઈએ કપટ અને ખોટા કામો કરવાનું શનિ જયંતિના દિવસે અથવા કોઈપણ સમયે ટાળવું જોઈએ. આવા કાયૅથી હંમેશા દુર રહો. જૂઠું બોલવું જોઈએ નહી. માંસ અને આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ. આ કરવાથી શનિ સાતાસાતી પનોતી અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે અને જન્મ કુંડળીમાં શનિની સ્થિતિ પણ મજબૂત થાય છે, જેના કારણે તે સારા મળે છે. આમ નાનવી ના જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વસ્તુની કમી નથી.


 "" શ્રી શનિદેવ ચાલીસા "  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 

કેટલીક વસ્તુઓ ખરીદી ના કરવી.

શનિ જયંતિના દિવસે ભુલથી પણ લોખંડ અથવા કાચની વસ્તુઓ ખરીદી ને ઘરે લાવવી નહી. કાચ પર લોખંડ પર શનિદેવ તથા કાચ પર રાહુ અસર હોય છે. આ વસ્તુઓ ઘરે લાવીને, વ્યક્તિને તેની અશુભ અસરોનો સામનો કરવો જ પડે છે, પરંતુ તે આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા છે અને શનિદેવ પણ ગુસ્સે થઈ શકે છે. 


આવી વસ્તુઓ કરવાનું ટાળો

શનિ જયંતિના દિવસે સરસવ નું તેલ, લાકડું, ઉરદ દાળ ની ખરીદી કરવી ના જોઈએ. વાળ કે નખ ન કાપવા જોઈએ. આ સાથે, પગરખા ના ખરીદવા અને તુલસી, પીપલ અથવા બેલપત્રા તોડવા પ્રતિબંધિત હોવાનું મનાય છે.આ વસ્તુઓ અન્ય દિવસોમાં ખરીદી શકો છો. 


શ્રી શનિદેવ આ 5 મંત્ર માંથી એક મંત્રની કરીલો  ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 


શનિદેવ ના આશીર્વાદ માટે આટલુ જરૂર કરો.

શનિદેવના આશીર્વાદ મેળવવા માટે, સૂર્યગ્રહણ પછી શનિ મંદિરમાં જાવ અને સરસવના તેલથી અભિષેક કરો. આ સાથે શનિદેવના ક્રોધથી બચવા તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને સુંદરકાંડનો પાઠ , હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ. શનિ જયંતિના દિવસે તમે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરી શકો છો. સનિદેવના 108 નામ, શનિદેવ ચાલીસા વગેરે પાઠ કરવા જોઈએ.

શનિ જંયતિ 12 રાશિ મુજબ ઉપાય ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

શનિ જંયતિ 12 રાશિ મુજબ મંત્રો ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો. 



 

 શનિ પનોતી | પનોતી થી બચવા શું દાન કરવું? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.  

 "" શ્રી શનિદેવ સ્તુતિ "" ક્રુર પ્રભાવ ઓછો થાય ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

 શ્રી ગણપતિના ""સિદ્રિદાયક મંત્રો"" એક અક્ષર થી સોળ અક્ષર મંત્રો અહી ક્લિક કરો. 

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શ્રી ગણપતિ અથવૅશીષૅ પાઠ Youtube પર સાભળો ફકત 3 મિનિટમાજ 


સરમતા સુખ પામીએ ગણપતિ ભજન Youtube પર સાભળો 

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

 
Disclaimer: અહી ઉપરોક્ત કોઈપણ માહિતી અથવા આ કાયૅ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.આમાં Okhaharan.com તેની પુષ્ટિ કરતું નથી.
 

શનિવાર, 10 એપ્રિલ, 2021

જો તમને આ 5 માંથી કોઈ વસ્તુ દેખાય તો સમજો કે શ્રી લક્ષ્મીજીની પધરામણી થવાની છે- 5 Sign of money-Okha haran

 જો તમને આ 5 માંથી કોઈ વસ્તુ દેખાય તો સમજો કે શ્રી લક્ષ્મીજીની પધરામણી થવાની છે- 5 Sign of money-Okha haran

sign of rich person,
Sign-of-money-rich-man

 

જો તમને આ 5 માંથી કોઈ પણ વસ્તુ દેખાય તો સમજો કે તમે ખૂબ ભાગ્યશાળી છો.

આપણા હિન્દુ શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુ બતાવામાં આવી છે જો તમને વસ્તુ દેખાય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેમની આ વસ્તુ ક્રિયા ઘટના જીવન સાથે સંકળાયેલી છે જેનાથી સુખ ની પ્રાપ્તિ થાય છે. આજે આ ગુજરાતી ભકતિ લેખમાં એ વસ્તુ ના સંકેતો જોઈશું. તમારા સુખ શાંતિ અને સારા દિવસો શરૂ થવાના છે અને જીવનની દુઃખ અને જીવન નો ખરાબ સમય પુરો થવા જઇ રહી છે. તો ચાલો આપણે વાચ્યે એ વસ્તુ અને સંકેતો વિશે.

આ 5 વસ્તુ અને સંકેતો શુભ છે

અચાનક ગાય દેખાય અથવા મળે છે


જો તમને તમારા ઘરની અથવા ઓફિસની બહાર અચાનક કોઈ ગાય કોઈ પણ કલર હોય અને દેખાય છે, તો સમજી જજો કે તમારુ ભાગ્ય ખોલવા જઇ રહ્યું છે. ગાય ને આપણા હિન્દુ શાસ્ત્રામાં 33 કરોડ દેવી દેવતા નો વાસ માનવામાં આવે છે. ઘરની બહાર ગાયનું આગમન એટલે ભગવાનનું આગમન અને એ ખુશીની નિશાની છે. તથા કોઈ શુભ સમાચાર મલે એના સંકેત માનવામાં આવે છે. જો આ રીતે દરરોજ ગાય ઘરની સામે આવે તો સમજો થોડા સમયમાં તમને સંપત્તિ મળશે.

 એક પોપટ ઘરે અથવા ઘરની આસપાસ ઉડે

 

જો પોપટ ઘરે અથવા ઘરની આસપાસ ઉડે છે, તો સમજો કે તમારું ભાગ્ય નો ઉદય થવાનો છે. જો તમારા ઘરમાં પોપટ આવે એ ખૂબ શુભ નિશાની માનવામાં આવે છે. આ સિવાય પોપટ તેની પાંખો ફફડાટ નો અવાજ એ ખૂબ જ શુભ મુહૂર્તની સંકેત છે. આવી પરિસ્થિતિ સદભાગ્યે જોડે જોવા મળે છે.

 ગરોળી નું આગમન

 

ગરોળી ઘરમાં અથવા ઘરમાં દેખાય તો પણ શુભ નિશાની માનવામાં આવે છે. ઘરમાં ગરોળી ને ઘનના દેવી શ્રી મહાલક્ષ્મીજી નું પ્રતીક જોડે સંકળાયેલું છે. અને ખાસ કરીને તેરશ ની તિથિ આવે તો સમજો તમારા ઘનના ભંડાર ભરાઈ જશે. અને જો ગરોળી તમારા ઉપર પડે છે. માનજો કે પ્રગતિ થવાની તથા સુતેલું ભાગ્ય જાગી જશે.તેથી જ્યારે તમે ગરોળી જોઓ અથવા તમારા પર પડે તો ડરશો નહી.

 ઘરની છત પર અથવા આસપાસ ઘુવડ નું દેખાવું


ઘરની છત અથવા આસપાસ ઘુવડને જોવું શુભ માનવામાં આવે છે. ઘુવડને દેવી શ્રી મહાલક્ષ્મીજી વાહન માનવામાં આવે છે. અને જો તે તમારા ઘર પર આવે છે, તો માનજો કે મા લક્ષ્મી તમારાથી ખુબ પ્રસન્ન છે અને તમારા ઘરમાં પ્રવેશી જાય છે તમારુ ઘર ઘાન્ય થી ભરપુર રહેશે. આ સિવાય મોરના પીંછા મળવા, ઘરમાં કે રસ્તા પર પૈસા પડવું શુભ નિશાનીઓ માનવામાં આવે છે.

સ્વપ્નમાં ભગવાનની મ્રુતિ કે ફોટા દેખાય 

 

સપનામાં દેવી-દેવતાઓનો દેખાવ તો સમજો તમારા ખરાબ સમય અને દુઃખો નો અંત આવી ગયો. અને ખાસ કરીને જો કમળનું ફૂલ દેખાય તો કમળ નું ફુલ એ શ્રી મહાલક્ષ્મીજી નું પ્રતીક છે સ્વપ્નમાં જોવામાં આવે છે, તો તે પૈસા મળાવાની નિશાની સુચવે છે.

 


ગાયને એક વસ્તુ ખવડાવવાથી 24 કલાક મા સવૅ મનોકામના પૂણૅ થાય  સાથે ઈચ્છાપૂર્તિ થાય

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે     

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે  

 

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે    

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે  


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત 

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી 


 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇