બુધવાર, 22 ફેબ્રુઆરી, 2023

ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' કેમ લખાય છે ? | Why Shree Name in Lord Vishnu | Okhaharan

 ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' કેમ લખાય છે ? | Why Shree Name in Lord Vishnu | Okhaharan

shri-in-the-name-of-lord-vishnu
shri-in-the-name-of-lord-vishnu

 શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે લેખમાં જાણીશું ભગવાન વિષ્ણુના નામની આગળ 'શ્રી' લગાવવાનું શું છે કારણ, તમે ક્યારેય નહી વિચાર્યું હોય તે આજે આપણે જાણીશું



હિન્દુ ધર્મ ની અંદર અનેક દેવી-દેવતાઓનું પૂજાન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં વેદ, પુરાણમાં,  સ્તોત્રોમાં વગેરે દેવી-દેવતાઓ તથા તેમના કાર્યો, ચમત્કારો, ઉત્પતિ ઉદ્ભવનો દરેક ની કથા વાર્તા વણૅન કરવામાં આવેલ છે. જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના દશ અવતારો ની દરેક કથા અને યુગ નો બતાવવામાં આવ્યો છે  . પરંતુ આટલા શાસ્ત્રો, પુરાણો , સ્ત્રોતો, કથઃ ,વાતૉ વાંચ્યા પછી, તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે કેમ ભગવાન વિષ્ણુના નામ પહેલાં 'શ્રી' શબ્દનો ઉલ્લેખ કેમ થાય છે એટલૉ જ નહીં તેમના દશ અવતાર પણ જોઈલો તેમ પણ નામની આગળ 'શ્રી' પણ વપરાય છે. જેમ કે શ્રી વામન , શ્રી વરાહ ,  શ્રી હરિ, શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે. મનમાં પ્રશ્ન થાય છે કે આવું કેમ? તો ચાલો જાણીએ .

 

શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ગુજરાતીમાં  

 


 'શ્રી' નો અર્થ શુભતા થાય છે


વાસ્તવમાં 'શ્રી' શબ્દ  કોઈ ને માન સમ્માન અને આદર માટે બોલવામાં આવે છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સત્યયુગ સમય થી શ્રી શબ્દ નો ઉપયોગ થાય છે જેમાં દેવી દેવતા ને બોલાવામાં આવે છે. અને તેનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ થાય છે. કારણ કે શ્રી હરિ વિષ્ણુના નામની આગળ 'શ્રી' નો અર્થ થાય છે  'મહાલક્ષ્મી'. મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે અને મહાલક્ષ્મી નું સહસ્ત્રનામ અને 108 નામાવલી  ના નામમાં 'શ્રી'  એક એમનું નામ પણ છે. એ તો બધા જાણે છે કે મહાલક્ષ્મી 'સંપત્તિ આપે છે'. આ બંનેને એક સ્વરૂપમાં પૂજવા અને આદર આપવાને કારણે આપણે ભગવાન વિષ્ણુના નામની આગળ શ્રી લગાવીએ છીએ.



દશ અવતારોના નામમાં પણ શ્રી શબ્દ નો ઉપયોગ થાય છે.


'શ્રી' શબ્દનો ઉપયોગ ભગવાન વિષ્ણુના નામની આગળ જ નહીં પરંતુ તેમના દશ અવતાર વરાહ, નરસિંહ, પરશુરામ, રામ અને કૃષ્ણના નામમાં પણ થાય છે. કારણ એ છે કે જ્યારે પણ શ્રી વિષ્ણુજી અવતર્યા ત્યારે માતા લક્ષ્મીજી પણ તેમની સાથે આ ધરતી પર કોઈ ને કોઈ અવતાર માં આવ્યા હતા. જેમ શ્રી રામની સાથે માતા સીતા અને શ્રી કૃષ્ણ સાથે  રુક્મિણીની અવતાર આવ્યા હતાં. આ અવતારો ને પણ લક્ષ્મીજીના અવતાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેથી જ તેઓને 'શ્રી રામ' અને 'શ્રી કૃષ્ણ' કહેવામાં આવે છે.

  કજૅ ઋણ માંથી મુક્તિ મેળવવા શ્રી વિષ્ણુ ભગવાન નો આ પાઠ કરો 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  

  

 શ્રી હનુમાન દાદા નો આ પાઠ ચુડેલ મેલી ડાકાણ જિન સામે રક્ષણ મળે છે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

શ્રી હનુમાન દાદા નો "" વડવાનલ સ્ત્રોત ""  નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ ""સ્તોત્ર દેવી"" ની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર "" શ્રી મહાલક્ષ્મી"" ની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 18 ફેબ્રુઆરી, 2023

મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર | Mahashivratri 12 Rashi Upay Gujarati | Okhaharan

મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર | Mahashivratri 12 Rashi Upay Gujarati | Okhaharan

Mahashivratri-12-Rashi-Upay-Gujarati-2023
Mahashivratri-12-Rashi-Upay-Gujarati-2023

 શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહાશિવરાત્રી ના દિવસે 617 વષૅ ચાર ગ્રહ ના સંયોગ માં કરો 12 રાશિ મુજબ આ ઉપાય અને મંત્ર તે આજે આ લેખમાં જાણીશું 


આ વષૅ મહાશિવરાત્રી નો દિવસ 18 ફેબ્રુઆરી 2023 શનિવાર ના રોજ છે આ દિવસે બધા શિવલાયો મહાદેવ મંદિર ૐ નમઃ શિવાય અને હર હર મહાદેવ ના નાદ સાથે ગુંજી ઉઠશે. આ દિવસે ચાર પ્રહર પુજન સમય 18 ફેબ્રુઆરી સાંજે 6:21 થી બીજા દિવસે એટલે કે 19 ફેબ્રુઆરી 2023 રવિવાર સવારે 7:02 મિનિટ સુધી રહેશે આ સમય રાશિ મુજબ ઉપાય કરવાથી અતિ ઉત્તમ ફળ પ્રાપ્તિ થાય . 617 વષૅ પછી ગુરૂ પોતાની મીન રાશિમાં, શનિ અને સૂર્ય કુંભ રાશિમાં, શુક્ર ઉચ્ચ નો ગુરૂ સાથે મીન રાશિમાં રહેશે આમ મહાશિવરાત્રી ગુરૂ , શુક્ર, શનિ , સૂયૅ  આવો દુર્લભ યોગ આ શિવરાત્રી ના દિવસે બંને છે. આ દિવસે પુજન કરવાથી જન્મકુંડળી સાથે જોડાયેલા ગ્રહ દોષ પીડા શાંત કરી શકાય છે.   હવે આપણે 12 રાશિ મુજબ ઉપાય અને મંત્ર જાણીયે.

 મહાશિવરાત્રી વ્રત કથા

મેષ રાશિઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને લાલ ચંદન અને લાલ રંગના ફૂલ શિવલિંગ પર અપણૅ કરવા તથા  ૐ નાગેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર ની એક માળા કરવી.

 

વૃષભઃ-  આ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથને  ચમેલીના ફૂલ શિવલિંગ પર અપણૅ કરવા સાથે શિવના રુદ્રાષ્ટકનો પાઠ એક વખત અવશ્ય કરો.

 

મિથુનઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથને ધતુરા, ભાંગ અર્પણ કરવી સાથે શિવ પંચાક્ષરી મંત્ર- ૐન મઃ શિવાયનો 108 વાર  એક વખત માળ કરવી.

 

કર્કઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ ને  શિવલિંગ પર ગાયના દૂધનો સાકર મિશ્રિત અભિષેક કરવો  સાથે  રૂદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરવો જોઈએ.

 

સિંહ રાશિઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને કરેણ ના લાલ ફૂલ શિવલિંગ પર અપણૅ કરવા સાથે શિવ ચાલીસા નો પાઠ કરવો.

 મહાશિવરાત્રીના દિવસે આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

કન્યા રાશિ - આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને બીલીનત્ર,  ધતુરા, ભાંગ શિવલિંગ પર અપણૅ કરવા સાથે ૐ નમઃ શિવાય મંત્ર નો જાપ કરવો

તુલા રાશિઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર દહીં અથવા સાથળ દૂધ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો તથા શિવાષ્ટકનો તથા શિવના સહસ્ત્રનામનો પાઠ કરો.

 

વૃશ્ચિક રાશિઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર ગુલાબના ફૂલ અને બિલ્વપત્ર અર્પણ કરવામાં સાથે  રુદ્રાષ્ટકમ સ્તુતિ અને ૐ અંગારેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.

"" શિવ બાવની "" ગુજરાતી લખાણ સાથે  

 

ધનુ -  આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને મહાશિવરાત્રિના પીળા રંગના ફૂલો શિવલિંગ પર અપણૅ કરવા સાથે ચોખા વગર ખીર અર્પણ કરો અને શ્રી શિવષ્ટકનો પાઠ કરો.

 મહાશિવરાત્રી કરો શિવજીના આ 5 મંત્ર  શિવજી ની કૃપા હંમેશ માટે રેહશે અહી ક્લિક કરો.  

મકરઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર  ધતુરા, ભાંગ, અષ્ટગંધ  અપણૅ કરો સાથે ૐ પાર્વતીનાથાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો.

 

કુંભઃ- આ રાશિના લોકોએ મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ દૂધ, દહીં, સાકર, ઘી, મધથી અલગ-અલગ અભિષેક કરવો સાથે ૐ શિવાય નમઃ મંત્રનો જાપ અને શિવાષ્ટકનો પાઠ પણ કરવો જોઈએ.

 "" શિવ અષ્ટક "" ગુજરાતી લખાણ સાથે 

 

મીન રાશિઃ- આ રાશિના લોકો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન ભોલેનાથને શિવલિંગ પર પંચામૃત દહીં, દૂધ અને પીળા રંગના ફૂલ અપણૅ કરવા અને ૐ ભમેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો.

આ હતી મિત્રો 12 રાશિ મુજબ મહાશિવરાત્રી ના દિવસે ઉપાય અને મંત્ર માહિતી. 

 

મહાશિવરાત્રી ના દિવસે શિવજીના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

મહાશિવરાત્રીના દિવસે આ રક્ષા સ્ત્રોત પાઠ કરવાથી મહાદેવ હંમેશા ભક્તો ની રક્ષા કરે છે અહી ક્લિક કરો. 

 

બિલ્વપત્ર ની ઉત્પત્તિ કેવી રીતે થઈ? બિલ્વ વૃક્ષ કેટલા દેવતા નો વાસ છે?  બિલ્વપત્ર શિવજી ને અપણૅ કરવાનો મંત્ર કયો? સંપૂર્ણ માહિતી ગુજરાતી લખાણ સાથે  અહી ક્લિક કરો.


શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો. 

 

ૐ મહાકાલેશ્વર જયોર્તિલિંગ ની ઉત્પત્તિ કથા અને માહિતી ગુજરાતીમાં અહી ક્લિક કરો.     


શ્રી "" દેવીકવચ "" ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 સંઘ્યા સમયે એકવાર પાઠ કરો આ સ્તોત્ર દેવીની કૃપા રહેશે ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

 રાત્રે એકવાર શ્રી મહાલક્ષ્મીની 2 મિનિટ ની આ સ્તુતિ જરૂર કરો

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

શનિવાર, 11 ફેબ્રુઆરી, 2023

શ્રી હનુમાનજી નો આ પાઠ કરવાથી વ્યાધિઓ કષ્ટો, રોગ-દુ:ખ-ભય દૂર કરનાર થાય છે | Hanuman Sathika Gujarati Lyrics Pdf | Okhaharan

શ્રી હનુમાનજી નો આ પાઠ કરવાથી વ્યાધિઓ કષ્ટો, રોગ-દુ:ખ-ભય દૂર કરનાર થાય છે | Hanuman Sathika Gujarati Lyrics Pdf | Okhaharan 

hanuman-sathika-gujarati-lyrics-pdf
hanuman-sathika-gujarati-lyrics-pdf

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું શ્રી હનુમાનજી ના 60 ગુણનો પાઠ એટલે શ્રી હનુમાનજી સાઠીકા ગુજરાતી લખાણ સાથે



હનુમાનજી નો આ સ્ત્રોત શ્રી તુલસીદાસ દ્વારા રચિત છે જે  ‘હનુમાન સાઠીકા’ને ‘હનુમનબંદી મોચન સ્ત્રોત'  તરીકે પણ ઓળખવામાં આવે છે. એકદભ સરળ ભાષામાં લખેલ આ સ્ત્રોતનો પઠન શ્રવણ કરવા માત્રથી ભવભવના બંધનોમાંથી પ્રાણીનો છૂટકારો થાય છે અને તે મોક્ષના દ્રારા પ્રાપ્ત કરે છે.


આ સાઠીકા સ્ત્રોત માં કુલ 30 ચોપાઈઓ  અને તેની 60 પંક્તિઓનો ઉલ્લેખ છે  આ સ્ત્રોતનો 60 દિવસ સુધી રોજ 60 વખત પાઠ કરવાથી તે સિદ્ધ થાય છે.‘હનુમાન ચાલીસા’ જેટલો જ પ્રબળ શક્તિશાળી આ સ્ત્રોતનો પ્રભાવ છે. તેનાથી તમામ વ્યાધિઓ કષ્ટો, રોગ-દુ:ખ-ભય અનિષ્ટોનું શમન થાય છે.

હનુમાન ચાલીસા જેટલો 100% ફળ આપનારો ભૂત પ્રેત ભગાડવા માટેનો હનુમાન જંજીરો અહી ક્લિક કરો.  


હનુમાન સાઠીકા –


દોહા .


વીર બખાનૌ પવનસુત, જાનત સકાન જહાન |

ધન્ય ધન્ય અંજનિ-તનય, સંકટ હર હનુમાન ||


॥ ચૌપાઈ ॥


જય જય જય હનુમાન અડંગી,

મહાવીર વિક્રમ બજરંગી ।

 જય કપીશ જય પવન કુમારા,

જય જગબંદન શીલ અગારા

જય આદિત્ય અમર અવિકારી,

અરિ મરદન જય-જય ગિરધારી

અંજનિ ઉદર જન્મ તુમ લીન્હા,

જય જયકાર દેવતન કીન્હા ।

 બાજૈ દુન્દુભિ ગગન ગમ્ભીરા,

સુર મન હર્ષ અસુર મન પીરા ॥

કપિ કે ડર ગઢ લંક સકાની,

છૂટિ બન્દિ દેવતન જાની ॥

ઋષિ સમૂહ નિકટ ચલિ આયે,

પવન તનય કે પદ સિર નાયે ॥

 બાર બાર અસ્તુતિ કરિ નાના,

 નિર્મલ નામ ધરા હનુમાના ॥

 સકલ ઋષિન મિલિ અસ મત ઠાના,

દીન બતાય લાલ ફલ ખાના ॥ 


સુનત વચન કપિ મન હર્ષાના,

 રવિરથ ઉદય લાલ ફલ જાના

રથ સમેત કપિ કીનિ અહારા,

સૂર્ય બિના ભયે અતિ અંધિયારા ॥

વિનય તુમ્હારા કરૈ અકુલાના,

તબ કપીરા કી અસ્તુતિ ઠાના ॥

સકલ લોક વૃત્તાન્ત સુનાવા,

ચતુરાનન તબ રિવે ઉગવીલા ॥

 કહા બહોરિ સુનો બલશીલા,

રામચન્દ્ર કરિ હૈં બહુલીલા ||

તબ તુમ ઉન કર કરવ સહાઈ,

અબહીં બરાહુ કાનન મેં જાઈ

અસ કહિ વિધિ નિજ લોક સિધારા,

મિલે સખા સંગ પવનકુમારા ॥

 ખેલેં ખેલ મહા તરુ તો,

ઢેર કરેં બહુ પર્વત ફોરે

 જેહિ ગિરિચરણ દેહિ કપિરાઈ,

ગિરિ સમેત પાતાલહિં જાઈ

કપિ સુગ્રીવ બાલી કી ત્રાસા,

નિરખ રહે રામ ધનુ આસા

 મિલે રામ તહં પવન કુમારા,

અતિ આનન્દ સપ્રેમ દુલારા ॥

 મણિ સુંદરી રઘુપતિ સો પાઈ,

સીતા ખોજ ચલે સિર નાઈ

શત યોજન બલનિધિ વિસ્તારા,

અગમ અપાર દેવતન હારા ॥

જિમિ સર ગોખુર સરિસ કપીશા,

લાંધિ ગયે કપિ કહિ જગદીશા ||

સીતા ચરણ સીસ તિન નાયે,

અજર અમર કે આશિષ પાયે ॥

 

શ્રી હનુમાનજીનો આ પાઠ નિયમિત ઉપાસના કરવાથી સમસ્ત કષ્ટોનું સરળતાથી નિવારણ થાય અહી ક્લિક કરો. 


 રહે દનુજ ઉપવન રખવારી,

એક સે એક મહાભટ ભારી |

જિન્હે મારિ પુનિ કહેઉ કપીસા,

દહેઉ લંક કોપ્યો ભુજ બીસા ॥

 સિયા બોધ દૈ પુનિ ફિર આવે,રા

મચંદ્ર કે પદ સિર નાયે ॥

મેરુ ઉપારિ આપુ છિન માહીં,

બાંધે સેતુ નિમિષ ઈક માહીં ॥

 લક્ષ્મણ શક્તિ લાગી જબહીં,

રામ બુલાય કહા પુનિ તબહી ॥

ભવન સમેત સુખેણ લૈ આયે,

 તુરત સજીવન કો પુનિ ધાયે |

મગ મહં કાલનેમિ કહ મારા,

અમિત સુભટ નિશિચર સંહારા।

આનિ સજીવન ગિરિ સમેતા,

ધરિ દીન્હીં બહું કૃપા નિકેતા ||

ફનપતિ કેર શોક હર લીના,

વષિ સુમન જય જય કીના ॥

અહિરાવણ હરિ અનુજ સમેતા

લે ગયો તહાં પાતાલ નિકેતા ॥

જહાં રહે દેવી અસ્થાના,

દીન ચહૈ બિલ કાઢિ કૃપાના ॥

પવન તનય પ્રભુ કીન ગુહારી,

કટક સમેત નિશાચર મારી

 રીંછ કીશપતિ સબે બહોરી,

રામ લખન કીને ઈક ઠોરી I

 સબ દેવતન કી બન્દિ છુડાયે,

સો કીરતિ મુનિ નારદ ગાયે ।।

 અક્ષય કુમાર દનુજ બલવાના,

સાનકેતુ કહેં સબ જગ જાના ॥

કુમ્ભકરણ રાવણ કૈ ભાઈ,

તાહિ નિપાત કીન્હ કપિરાઈ ॥


 મેઘનાદ પર શક્તિ મારા,

પવન તનય તબ સોં બરિયારા I

રહા તનય નરાન્તક જાના,

પલ મંહ તાહિ હતે હનુમાના ||

જહં લગિ માન દનુજ કર પાવા,

 પવન-તનય મારિ નસાવા ॥

 જય મારુત-સુત જય અનુકૂલા,

નામ કુશાનુ શોક સમ તૂલા II

જેહી જીવન પર સંકટ હોઈ,

રવિ તમ સમ સોં સંકટ ખોઈ I

બન્દિ પરૈ સુમિરૈ હનુમાના,

સંકટ કટૈ ધરે જો ધ્યાના ॥

જાકો બાંધ બામ પદ દીન્હા,

મારુત સુત વ્યાકુલ બહુ કીન્હા ||

જો ભુજબલ કા કીન કૃપાલા,

આછત તુમ્હેં મોર યહ હાલા ||

આરત હરન નામ હનુમાના,

સાદર સુરપતિ કીન બખાના ॥

સંકટ રહૈ ન એક રતી કો,

 ધ્યાન ધરે હનુમાન જતી કો ।।

ધાવહુ દેખિ દીનતા મોરી,

કહૌં પવનસુત યુગકર જોરી ॥

કપિપતિ બેગિ અનુગ્રહ કરહૂ,

આતુર આઈ દાસ દુઃખ હરહૂં ||

રામ શપથ મેં તુમહિં સુનાયા,

જવન ગુહાર લાગ સિય જાયા ।। 

શ્રી હનુમાન દાદા નો વડવાનલ સ્ત્રોત નો પાઠ  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

પૈજ તુમ્હાર સકલ જગ જાના,

 ભવ-બંધન ભંજન હનુમાના ॥

યહ બંધન કર કેતિક બાતા,

નામ તુમ્હાર જગત સુખ દાતા ||

 કરો કૃપા જય જય જગસ્વામી,

બાર અનેક નમામિ નમામિ ॥

 ભૌમવાર કર હોમ વિધાના,

 ધૂપ-દીપ-નૈવેધ સજાના ||

મંગલ-દાયક-કૌ લૌ લાવૈ,

સુન નર મુનિ વાંછિત ફલ પાવૈ ॥

જયતિ જયતિ જય જય જગ સ્વામી,

 સમરથ પુરુષ સુઅત્તર જામી

અંજનિ તનય નામ હનુમાના,

 સો તુલસી કે પ્રાણ સમાના ॥


|| દોહો ||


જય કપીશ સુગ્રીવ તુમ, જય અંગદ હનુમાન |

રામ લખન સીતા સહિત, સદા કરૌ કલ્યાણ ॥

 બન્દૌ હનુમત નામ યહ, મંગલવાર પ્રમાણ |

ધ્યાન ધરે નર નિશ્ચય, પાવૈ પદ કલ્યાણ |

જો નિત પઢે યહ સાઠિકા, તુલસી કહૈં વિચારિ ।


 રહૈ ન સંકટ તાહિ કો, સાક્ષી હૈં ત્રિપુરારિ ॥

 

હનુમાન ચાલીસા ની 9 ચોપાઈનું પઠન 🙏 મળશે 100% ફળ અહી ક્લિક કરો.  

 

આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો. 

 

શનિવારે એક માળા હનુમાનજી ના આ પાઠ ની કરવા માત્રથી સમસ્ત વ્યાધિઓ નાશ પામે છે  અહી ક્લિક કરો.  

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 


શ્રી મહાલક્ષ્મી નો આ પાઠ કરવાથી ગરીબ પણ કરોડપતિ બની જાય અહી ક્લિક કરો.      

 

શુભ દિવસે શ્રી મહાલક્ષ્મી માં ના ૧૦૮ નામ જાપ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.

 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission.

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇

ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2023

મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા | Maha sankat chaturthi ni vrat katha | sankat chauth 2023 | Okhaharan

મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા | Maha sankat chaturthi ni vrat katha | sankat chauth 2023 | Okhaharan

maha-sankat-chaturthi-ni-vrat-katha
maha-sankat-chaturthi-ni-vrat-katha

શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારૂં આપણા ગુજરાતી ભક્તિ લેખ માં આજે આપણે જાણીશું મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા


આ વષૅ મહા માસ ની કરવા સંકષ્ટી ચતુર્થી  

 તિથિ પ્રારંભ 9 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર સવારે 6:22

તિથિ સમાપ્તી 10 ફેબ્રુઆરી 2023 શુક્રવાર સવારે 7:57

ચતુર્થી નો ઉપવાસ ચંદ્રદોય પ્રમાણે માટે

ચતુર્થી તિથિ નો ઉપવાસ 9 ફેબ્રુઆરી 2023 ગુરૂવાર

પુજન નો શુભ સમય 11:29 થી 3:42

ચંદ્ર દશૅન સમય રાત્રે 9:37 મિનિટ છે.

 

મહા વદ " સંકટ ચતુર્થી " મહાત્મય વ્રતકથા

 

 પોષ માસની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા સાંભળ્યા પછી શૌનકાદિ મુનિઓ કહેવા લાગ્યા : ‘હે સૂતજી, હવે તમે મહા માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહો.’

શ્રી ગણેશ નો  "" ઋણમુક્તિ ગણેશ સ્ત્રોત ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

પાર્વતી માતાએ શ્રીગણેશને પૂછ્યું : ‘હે પુત્ર, મહા મહિનામાં કયા ગણેશનું પૂજન કરવું જોઈએ? તે દિવસે પૂજામાં કઈ વસ્તુઓનું નૈવેદ્ય મૂકવું જોઈએ? કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ? તે વિશે વિસ્તારથી કહેવાની કૃપા કરો.’

 

શ્રી સૂતજી બોલ્યા :

શ્રી ગણપતિજીએ ઉત્તર આપ્યો : ‘હે માતાજી, મહા માસમાં આવતી ગણેશ સંકષ્ટી ચતુર્થીને વિકટ ગણેશ ચતુર્થી કહે છે. વિકટ એટલે ભયંકર. શ્રીગણેશજીનું ધડ માનવીનું હતું. જ્યારે મસ્તક હાથીનું હતું. હાથીને વિકટ ગણીને આ નામ અપાયું છે. ભાલચંદ્ર નામના શ્રીગણેશજીનું પૂજન તે દિવસે કરવું જોઈએ.

 

હે માતે, વિધિવિધાન મુજબ પૂજન કરવું અને તલના દશ લાડુ બનાવવા. પાંચ લાડુ દેવને અર્પણ કરવા અને બાકી રહેલા પાંચ લાડુ બ્રાહ્મણને દાનમાં આપવા. તે સાથે બ્રાહ્મણનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું અને તેમને યથાશક્તિ દક્ષિણા આપવી. હવે હું મહા મહિનાની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કહી સંભળાવું છું.

 

સતયુગમાં હરિશ્ચંદ્ર નામના એક યશસ્વી રાજા થઈ ગયા. તેઓ ક્ષત્રિય હતા. ક્ષત્રિય ધર્મનું પાલન કરતા હતા. તેઓ ચતુર, સરળ સ્વભાવના, સત્યનિષ્ઠ હતા. હરિશ્ચંદ્ર રાજા વિદ્વાન બ્રાહ્મણોને હંમેશાં સન્માન આપતા હતા. તેથી તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ નહોતી. વળી તેમના રાજ્યમાં કોઈ પણ ગરીબ, લૂલા-લંગડા, દુઃખી કે દરિદ્ર નહોતા. બધા લોકો આધિ-વ્યાધિ-ઉપાધિ રહિત અને ચિરાયુ હતા.

 

હરિશ્ચંદ્રના રાજ્યમાં ઋષિશર્મા નામનો એક મહા તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. એક પુત્ર પ્રાપ્ત થયા પછી ઋષિશર્માનો સ્વર્ગવાસ થયો. પછી પુત્રનું પાલન તેની માતા કરવા લાગી. અત્યંત ગરીબ સ્થિતિ હોવાથી વિધવા માતા પુત્રનું પાલનપોષણ ભિક્ષા માગીને કરવા લાગી.

શ્રી ગણેશ આ કવચ નો પાઠ કરવાથી આસુરી તત્વો થી રક્ષા કરનારું નું છે અહી ક્લિક કરો.   

 

 

એ માતાએ પતિએ આપેલા ઉપદેશને અનુસરીને મહા મહિનાની સંકષ્ટી ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું. એ વિધવા હંમેશાં ગાયના પવિત્ર છાણથી શ્રીગણેશજીની મૂર્તિ બનાવીને તેનું પૂજન કરતી હતી. વિધિપૂર્વક પૂજા કર્યા પછી, હે માતે, તલની ભિક્ષા માગી લાવીને તલના અગિયાર લાડુ તેણે બનાવ્યા. એ દરમિયાન તેનો પુત્ર શ્રીગણેશજીની મૂર્તિ પોતાના ગળામાં બાંધીને રમવા માટે ચાલ્યો ગયો.

 

""શ્રી ગણેશ બાવની""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

એ વખતે એક ચંડાળ-નરપિશાચ-કુંભારે વિધવા બ્રાહ્મણીના પાંચેક વર્ષના બાળકને જબરદસ્તી પકડી લઈ જઈ માટીનાં વાસણો પકાવવાના નિભાડામાં નાખી દીધો. પછી નિભાડો બંધ કરી દઈને માટીનાં વાસણો પકાવવા માટે નિર્દય થઈને આગ ચાંપી.

 

હવે ઘરમાં બાળકને નહીં જોતાં માતા બેબાકળી થઈ ગઈ. તે આખા ગામમાં બાળકને શોધી વળી. પુત્ર નહીં મળતાં તે આકુળવ્યાકુળ થઈ ગઈ. દુઃખી દુઃખી થઈ ગઈ. રડતાં કકળતાં તે શ્રીગણેશજીની પ્રાર્થના કરવા લાગી :


આગળ કથા વાચવાં અહી ક્લિક કરો

 

"" શ્રી ગણેશ ચાલીસા "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.  

 

સંતાન ગણપતિ સ્તોત્રમ્ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.    

 

 "" શ્રી વિષ્ણુ ચાલીસા ""  ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

 

ગીતાજી માં કહેલા શ્રી વિષ્ણુ ભગવાન ૧૦૮ નામ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

વાંચો  "" શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત "" ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો. 

  

 """ શ્રી વિષ્ણુ સ્તુતિ """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.     

 

 """ શ્રી વિષ્ણ્વષ્ટકમ્   """ ગુજરાતી લખાણ સાથે અહી ક્લિક કરો.   


 આધિ-વ્યાધિ-ઉપાધિ, રોગ, ઋણ આદિ માંથી મુક્તિ આપનારો મહાદેવ નો આ સ્ત્રોત અહી ક્લિક કરો.  

 

દિવસે 5 મંત્ર હંમેશા કૃપા રહેશે હનુમાનજી અહી ક્લિક કરો.  


 

In this description contains Amazon affiliate links, which means that if you click on one of the product links, I'll receive a small commission. 

 જય શ્રી કૃષ્ણ કોઈ બાબતે સંકોચ હોય તો અમારો સંપકૅ કરો. 👇👇👇